________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
૩૧૯
કલશ નં : પપ
(શાર્દૂલવિક્રીડિત) आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। १०-५५ ।। ખંડાન્વય સહિત અર્થ “નનુ મોદિનામ કદમ પુર્વે તિ તમ: સંસારત: રવ ઘાવતિ” (નનુ) અહો જીવ! (મોહિનામ) મિથ્યાષ્ટિ જીવોનો (અદમ ફુર્વે રૂતિ તમ:) “જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે” એવો છે જે મિથ્યાત્વરૂપ અંધકાર તે (મીસંસારત: વ ઘાવતિ) અનાદિ કાળથી એક-સંતાનરૂપ ચાલ્યો આવ્યો છે. કેવો છે મિથ્યાત્વરૂપી અંધકાર? “પર” પરદ્રવ્યસ્વરૂપ છે. વળી કેવો છે? “ઉદ્ય: યુર” અતિશય ધીઠ છે. વળી કેવો છે? “મારંવારપ” (મારંવાર) “હું દેવ, હું મનુષ્ય, હું તિર્યંચ, હું નારક' એવી જે કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ (પ) તે જ છે સ્વરૂપ જેનું એવો છે. “યક્તિ તદ્ ભૂતાર્થપરિપ્રદે વારં વિનય વ્રનેત” (યતિ) જો કદી, (ત) એવો છે જે મિથ્યાત્વ-અંધકાર તે (મૂતાર્થપરિપ્રદેશ) શુદ્ધસ્વરૂપ-અનુભવ વડે (વારં) અન્તર્મુહૂર્તમાત્ર (વિનય વ્રને) વિનાશને પામે તો, [ભાવાર્થ આમ છે કે જીવને યદ્યપિ મિથ્યાત્વ-અંધકાર અનંત કાળથી ચાલ્યો આવ્યો છે તથાપિ જો સમ્યકત્વ થાય તો મિથ્યાત્વ છૂટે, જો એક વાર છૂટે તો,] “સદો તત્કાત્મન: મૂય: વન વિઠ્ઠ મવે” (ગદો) હે જીવ! (ત) તે કારણથી (મીત્મન:) આત્માને અર્થાત્ જીવને (મૂય:) ફરીને (વન્થનું વિમવે) એકત્વબુદ્ધિ શું થાય? અર્થાત્ ન થાય. કેવો છે આત્મા? “જ્ઞાનઘનશ્ય” જ્ઞાનનો સમૂર્ણ છે. ભાવાર્થ-શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં સંસારમાં પરિભ્રમણ થતું નથી. ૧૦-૫૫. પ્રવચન નં. ૬૯
તા. ૧૭-૮-'૭૭ કલશ-પ૫ : ઉપર પ્રવચન “નનુ મોહિનામ કદમ ફર્વે રૂતિ તમ: મીસંસારત: વ ઘાવતિ” અહો જીવ! મિથ્યાષ્ટિ જીવોનો જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે' એવો છે જે મિથ્યાત્વરૂપ અંધકાર તે અનાદિ કાળથી એકસંતાનરૂપ ચાલ્યો આવ્યો છે.”
શું કહે છે? હું કર્મને બાંધુ છું, હું કર્મને છોડું છું, હું કર્મનો નાશ કરું છું એવી બુદ્ધિ મિથ્યાષ્ટિને અનાદિથી ચાલી આવે છે. શાસંસારત:' શબ્દ છે ને? એટલે અનાદિથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk