Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 137
________________ . ? માધન વપરાRT ન કરવો જોઈએ.' (૧) માખણને છારામાંથી બહાર કાવ્યાં પછી, અંતર્મુહૂર્ત કાળમાં જ, | તેમાં તે જ રંગનાં બસ જંતુઓની ઉત્પત્તિ , મોટી સંખ્યામાં થાય છે. તેથી સીર્થસીજું માખણ તો શ્રાવકોએ ન જ વપરાય. પરંતુ, માખણ (Cheese butto) માંથી બનેલ હોટેલાદિની વાનગીઓ પણ ન જ વપરાય, પૂ. સાધુ-સાધ્વીજીને એકલાં મૂકીને , તેમને ન ખપે, એવાં અબજ્ય ખાદ્ય પદાર્થો ઝાપરવાની મજા તો એકલાં -એકલાં કઈ રીતે માણી શકાય ? એટલે કે, ન જ માણી ૨કાય. (૧જી- * બટર, પોલ્સન, સેન્ડવીચ , કેક', બીસ્કીટ આદિ પદાર્થોમાં – માખણનો વપરાશ થતો હોવાથી, આ બધાં પદાર્થો ખબળ છે, | વાપરી ન રાકાય, (૧પ)- આજે જમવામાં, ઘણાં લો, જાણી જોઈને- પણ, ખોરક , મૂકી દે છે. લગ્નનાદિમાં અથવા સંધના જમણવાર આ મહોત્સવમાં 1 તો , ખાવાનું એં મૂકવાનું , વિરોષ પ્રમાણમાં થાય છે. ત્યારબાદ, આજ એઠવાડ મોરીમાં ઢોળવાથી અને ખાળમાં, ગટરમાં જવાથી , વાંદા વગેરે પુષ્કળ જુવો પેદાં થાય છે. તેથી, આ વિરાધનાથી બચવા માટે, નક્કી કરશે કે જમતી વખતે, હુવે પછી, ક્યારેય પણ, ખોરાક એંઠું | છોડ કે સૂકાં નડ્ડા , . ' ફીવર ને ? (૧૬) - બનાવેલ રસોઈ આદ ખાદ્ય પદાર્થોનાં વામણોને વ્યવસ્થિત 1ઢાંકીને ન રખાયાં હોય; છુંદો મુરબ્બો કે અથાણાં વગેરેની બરણી ઓનાં ઢાંકણાઓ ને ચુસ્ત (fight) બંધ ન કરાયાં હોય; - ગોળ, સાદરાદે ખાદ્ય પદાથોનાં ઢાંકણtખો પણ જો વ્યર્વાસ્થત બંધ - હરાયાં હોય , તો ઢગલાબંધ* કીડીઓ ખેંચાઈને આવશે, ખોરાકાને ચોંટી જશે અને મરી પણ કરી. તેથી, દરેક વાસણ, બરછુપી કે, ડબ્બા વ્યવસ્થિત ધં-kqhk ¢ack હરીને, ઢાંકીને ૨ખાય, તો આ બિનજરૂરી વિરાધનાથી બચી શકાય. ખાદ્ય પદાર્થો - રસોઈ (ડot4 કે 19પાંdy , જો ભૂલથી હું બેદરકારીથી , સહેજ પણ ખુલ્લાં રહી જાય , ની, તેમાં માખી, માર , વાંદા વીરે | ઉડતી જીવન પડીને મરી જવાની પૂરી સંભાવના છે. તેથી, દરેક વસ્તુને, ખાસ, કાળજીપૂર્વક , aiડીને જ રાખવી જોઈએ. (19) વધુ પડતાં માખી-મચ્છરને લીધે, બિમારી વાય છે. ? ? ? ? ? ? ? 2 2 2 2 2 2 2 2 2 2 2 ? ? ? ? ? ? ? TIT IIIIIIIIIIIIIIIIII PPP) ૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧ " આ માખી-મચ્છરો , ઉડતાં-ઉડતાં, શરીર ઉપર , ખાદ્ય પદાર્થ ઉપર, | કચરાં ઉપર કે ખાચિ ઉપર પણ બેસે છે. ઘણીવાર, ગંદડી ઉપર બૌદ્ધ પછી, આ જીવજંતુઓ ખાદ્ય પદાર્થ ઉપર “. તેથી, ગંદકીનાં જાવાઓ ખાદ્ય પદાર્થ ઉપર સંકુાન્ત (trans(e) થાય છે, તે રોગનો ફલાવો કરે છે. માબ મચ્છરનાં ડંખથી બચવાનો પ્રયત્ન નથી કરવાનો, પરંતુ, મચ્છરનાં ડંખની સાથે-સાથે તેમની વિરાધનાથી બચવા માટે પણ પૂર્ણ કાળજી લેવાની છે. આપણને બિમારી ન આવે અને જાણતાંઅજાણતાં પણ , માખી-મચ્છરની હિંસા ન થઈ જાય, તે માટે , માખીમછરાદિ જંતુઓની ઉત્પત્તિનું નિવારણ કરવું , એ જ “શ્રેષ્ઠ ઉપાય છે. ફાવશે ને ? ... એવાં અમુક ઉપાયો ટ્વે આપણે વિચારીખે - ની - સૂર્યાસ્ત સમયે, અંધારું થતાંની સાથે જ, તરત જ, બારીબારણાં બંધ ક્રરી દેવાથી , ઘરમાં માખી-મ૨૭૨- ડાંસાદિ પ્રવેશતાં નથી. ખુલતાં કપડાં , પેલાં, બેગ વગેરેમાં મચ્છરો ભરાઈ જતાં હોવાથી, કોઈ વસ્તુ, ખુલ્લી કે વિખરાયેલી ન રખાય, તેની કાળજી લેવી. ઘરમાં કોઈપણ ચીજ અસ્તવ્યસ્ત ન રાખો મોટાં ભાગ, ચાં | ગંઠી હોય, ત્યાં માખી-મચ્છરો પેદાં થાય છે. કયરો, કેળાંની છાલ,. 12ની છાલ, ડેરીનાં ગોટલાં, છાલ વગેરે ઉપર ખૂબ માખીખો ખેંચાઈને આવે છે. ટૂંકમાં , ‘ગંદકી'-એ તો માખી-મચ્છરોનું પ્રભુતિગ્રા (ઉત્પત્તિ- સ્થાન છે. ઘરમાં જેટલી ગંઠી વધારે , તેટલી માખી-મચ્છરનીઉત્પત્તિ વધારે , વિરાધના પણ વધારે - એમ સમજવું. માખી-મચ્છરની કાયા અત્યંત કોમળ હોય છે. જરાક પણ, ભારે (સખત) સ્પર્શ થતાં , તેઓ તરત મરી જાય છે. ઉદતાં- બેસતાં ? પડખું ફેરવતાં પણ જે બેકાળજી રખાય તો માખી-મચ્છર તરત મરી જય છે. વસ્તુ લેતાં- મુકતાં - ખસેડતાં, પૂંજવા પ્રમાર્જવામાં બેદરકારી રાખવાથી, માખી-મચ્છરની હિંસા થઈ જાય છે. તેથી, કોઈપણ વસ્તુઓ લેતાંમૂકતાં, માખી-મચ્છ૨ દબાઇ ન જાય તેનું પૂરું ધ્યાન રાખો. - માખી-મચ્છર ઉડીને, ખુલ્લાં દૂધઘી- તેલ • દાળ-શાક - સાબુનાંફeણ કે પાણીમાં , ઘણીવાર પડી જાય છે. આવું ચારેક થઈ જાય, 1 તો તરત જ, માખી-મચ્છરને ખાંગળી દ્વારાં કાઢીને , બજાવી હોવાનું Tબહાર કાઢ્યાં બાદ , સેવાનું કે શું તે ઉડી શકે છે ઉડી શકે તેમ ન હોય, તો તરત જ, સૂઠો ચૂનો અથવા રાખલઈને , સ્ત્રીની માખી ? ? ? કે ? ?

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198