Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 136
________________ 0 . — 1 1 2 1 1 તૈયાર ન થઈ શકે, તો પછી; ઉત્પન્ન થવાની છે. વિરાધના ચવાનો તો પ્રશ્ન જ ન રહે. ( ચોમાસા દરમ્યાન , ઘણાં જુદાં જુદાં પ્રકારની, ઉડતી નાની નાની જીવાંતોની ઉત્પત્તિ થઈ જતી હોવાથી , દરેક વસ્તુ , લેતાં કે | મુકતાં , ખંજવા- પ્રમાવાનો પૂરેપૂરો ઉપયોગ રાખવાનો પ્રયત્ન | શ્રાવકોએ અવય કરવો. - આજે વર્તમાનમાં, પૌષધ કરનારાં ઘણાં શ્રાવકો, પ્રાય: રાબ પૌષધ ન કરે અને જે કરનારાં હોય, તો આળસ- પ્રમાદને લીધે, ઉપાશ્રયમાં મચ્છર હોવાં છતાંય , મચ્છ૨દાની ન વાપરે. હુર્વ પછી, આવી ભૂલ ન કરવી. રાત્રે સૂતી વખતે, મરછરદાની વાપરવાનો આરાય -- પ્રમાદ પોષવાનો કે દેહાધ્યાસ પોષવાનો નથી. પરંતુ, રાત્રે સૂતી વખતે, જ્યારે પડખાં ફેરવવાનાં હોય , ત્યારે પૂંજવા અને પ્રમાર્જવાનો ઉપયોગ, ભર ઉંઘમાં , આપણને તો | નથી. તેનાં લીધે , પડખાં ફેરવતી વખતે, આપણાં શરીરાદિ અંગોની નીચે કીડી, માંખી આદિ કચડાઈને મરી જવાની શક્યતા છે. તેથી, મરછરદાની અવશય વાપરવી. () ગરમ રસોઈ - પાણી- થા આદિ ખાદ્ય પદાર્થો, જો ઢાંકીને ન 1 રખાય , તો મછર, માંખી , કૅથવા આદિ ઉડતી જીવાંતો , તેમાં પડીને #મરી જાય તેવી શક્યતા છે. તેથી, દરેક વસ્તુઓ ઢાંકીને જ રાખવી. સાબુનાં ફgણાદિમાં પા , માંખી વગેરે પડવાથી મરી જય , તેવી શક્યતા હોવાથી, તેને પણ ઢાંકીને જ રાખવું. © ઘણી વખત, લાંબા સમયર્થી પડી રહેલાં પુસ્તકોમાં , “કંસારી'ની ‘ઉત્પત્તિ થતી જોવા મળે છે, જેને ચઉરિન્દ્રિય જીવ તરીકે કહેવાય છે. આ જવોની ઉત્પત્તિ તથા વિરાધનાથી બચવા માટે , પુસ્તકોનાં કબાટમાં હું ખાનામાં , થોડાં થોડાં અંતરે , ડામરની ગોળીઓ અથવા તમાકુનાં પાન અથવા લીમડાનાં પાન રાખી શકાય છે. (10) | ઘણીવાર , ‘સૂર્યાસ્ત બાદ , ચાલુ રહેલ બલ્બની આજુબાજુમાં, ઘણી બધી ઉડતી જીવાંતો આવીને ચોરી પડે છે, અને તરત, ગરીજાય છે. જો આવું ક્યારેક દેખાય, તો તરત જ, તે સ્થળની લાઈટનો વપરાશ ટાળી દેવો. ઘણીવાર, આ બધી ઉડતી જીવાંતોને જાતે-- જાવતી પકડીને, પાવી જવા માટે, ગરોળી , બલ્બની આજુબાજુમાં આવીને, 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 INSULIIIIIIIIIIIIII 2 2 2 2 2 , 666 5 66 .. . .44, 4 4 3 4 4 24 e मोरपमेड पछी मे यांतीने मोठामा पपरापती गयणेઆ વિરાધનાથી બચવા માટે, બબ વગેરે લાઈટની બાજુમાં , એમોરપી'ઇ' રાખવામાં આવે, તો મોર-પી'ના ભયથી , ગીરોનીપ્રાય કરીને બલ્બની બાજુમાં નહી આવે. કારણ કે, ગીરોની- સાંપ વગેરે જીવીને મોરબી ઘણો મોટો ડર હોય છે.of મોટાં-મોટાં સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ મેચમાં , મોટી-મોટી ફોકસ લાઈટ વપરાય છે. મા ફોકસ લાઈટૌને ચોંટીમ ચોંટીને, લાખો-કરોડો, જાની-નાની ઉડતી જીવાંતો મરી જાય છે. આ વિરાધનાનો દંડ, મામ ક્રિકેટ રમના ખેલાડીઓને નહીં, છે માત્ર આ રમત ગોઠવનારાં – સંચાલન કરનારાં સંચાલકોને નહી લાગે , પરંતુ હકી-હીરો રસપૂર્વક ક્રિકેટ--- તેનારાં સમજુ શ્રાવકોને પણ આ વિરાધનાનો દંડ લાગે છે. બીજું કામ-ધંધા છોડીને, રસપૂર્વક રી.વી. જેનારાઓને , ર અમારે, સમજ બ્રાવક તરીકે કહી શકાય ગણી શકાય ટી.વી. પરનાં દટમાં રસહોવાં મામથી અથવા ટી.વી. સીરીયલો વગેરે જેવાં માખથી, માપણાં | આત્માને કોઈ જ લાભ ન થાય . પરંતુ, મોટામાં મોટી સુવ-વિરાધનાની બિનજરૂરી નુકસાની વેઠવી પડે. એવામાં અમારાં સમજ શ્રાવકો તો કઈ રીતે જોડાય ? એટલે કે, ન જ મૈડાય ' બરોબર ને ? - મધ અબધૂ માંખી, બમરી, કુંતાની લાળમાંથી, ઉરીમાંથી બનેલું છે. માખી ટ્સમાંથી રસ ચૂસે છે અને મધપુડામાં ખોડે છે. મધપૂડાં નીચે ધૂમાડો કરીને, માંખીને ઉડાડવામાં આવે છે. મધyડાંને. નિીયૌવતાં, અનેક અશક્ત માંખી, બચ્ચાંઓ, ઈંડાઓ નાશ પામે છે. નારા પામેલ આ તમામની અશુચિ તો મધમાં ભળે જ છે. રસ જંતુઓ પણ તેમાં ઉત્પન્ન થાય છે. આમ, મધમાં ઘણી જીવહિંસા અને નરકનું કારણ હોવાથી, વક્ષ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે. મધની જગ્યાએ, તેનાં વિકલ્પ રૂપે, ધી + સાકર ભેગાં કરીને, અથવા તો , મુરબ્બની પાકી ચાસણી પણ ખુશીથી ચાલી રહે છે. તેથી, દવાવગેરેનાં પ્રયોજનથી પણ મધ અથવા તો મધવાળી દવાઓનો , શ્રાવકોએ અવશ્ય ત્યાગ કરવો. જ્ઞાની ભગવંતોએ બતાડેલ, બાવીસ અભયમાંથી , આ મધને પણા અભક્ષ્ય તરીકે ઓળખાવેલ છે. તેથી, અગણિત ઈંvi, બચ્ચાં, માખીઅોની હિંસાથી બચવા તથા બવાંતરમાં મળનારી નરક ગતિનાં કૂળથી બચવા માટે , કોઈપણ કારાવાત , e ૮ ૮ ૮ ૯ ૦ ૮ : ess

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198