Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 177
________________ ૩૪૫ અને કલ્પવૃક્ષની વ્યવસ્થા હોય, તે ક્ષેત્રને અકર્મભૂમિ' કહેવાય છે. યુગલિકો ઈચ્છિત વસ્તુઓ દસ પ્રકારનાં કલ્પવૃક્ષ પાસેથી મેળવી લે છે. જો કે, અંતરદૃીપમાં પણ ચકર્મભૂમિની નૈમ યુગલિકાદિ વ્યવસ્થા છે. છતાં તે ાવણ સમુદ્રમાં હોવાથી અને તેની ચારે તરફ પાણી હોવાથી તે અંતરટ્રીપનાં નામે ઓળખાય છે. આમ, મનુષ્યલોકમાં આગળ જણાવ્યાં મુજબ ૧૦૧ ક્ષેત્રો આવેલાં છે. આ ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યોનો વસવાટ હોવાથી મનુષ્યનાં ૧૦૧ ભેદ થાય. આ મનુષ્યો બે પ્રકારે છે : (૧) ગર્ભજ અને સમુચ્છિમ ગર્ભજ = માતાર્તા- પિતાના સંયોગ દ્વારા ઉત્પન્ન થાય તે = (a) સંમૂર્તિમ માતા-પિતાના સંયીંગ વિના અશુચિમાં ઉત્પન્ન થાય વળી, ગર્ભજ મનુષ્યો પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેટ હોય જ્યારે સંમૂર્તિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય (પર્યાપ્તા હોતાં નથી). 101 ગર્ભજ પર્યાપ્તા ની. + ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા + ૧૦૧ સંમૂસ્લિમ અપર્યાપ્તા 303 ભેદ મનુષ્યના થાય . કુલ પ્રશ્નઃ સંપૂર્ચ્છિમ મનુષ્યા ક્યાં હોય ? ટુવા હોય ? જવાબ: સઁપૂર્ણિમ મનુષ્યોની અવગાના (ઊંચાઈ) અંગુલનાં અસંખ્યાતમાં ભાગ જેટલી હોવાથી, તે ચર્મચક્ષુથી કે સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે પણ ક સાધનોથી દેખી રકાતાં નથી. સંમૂર્છિમ મનુષ્યો માનવની અશુચિમાં પેદા થતાં હોવાથી, તે માનવની અશુચિમાં હોય છે. મનુષ્યનાં શરીરથી છૂટાં પડેલાં મળ (વિષ્ટા), સૂત્ર, કાનની મૈલ, આંખની મૈલ (પિયાં), નાકની ઝૈલ સૈડાં અને ગુંગા), ૬૬, ભૂંડ, પિત્ત, ઉલ્ટી, એંઠવાડ, નાખની મેલ, દારીનો ખૈલ, લોહી, પર, માસ, વીરે કોઈપણ અશુચિમાં ૪૮ મિનીટ પસાર થયે, અસંખ્ય સંમિ મનુષ્યો ઉત્પન્ન થાય છે, અને તેમાં તેમની જન્મ-મરણની પરંપરા પણ ચાલ્યાં કરતી હોય છે. સંમૂશ્ચિમ મનુષ્યો પંચેન્દ્રિય છે માટે તેમને પાંચથ ઈન્દ્રિયો હોય છે, પરંતુ મન હીતું નથી. તેથી તે અસતી હોય છે. જીવ タ シ 385 संज्ञी : के भुपोने मन होय, ते भुवो संज्ञी उद्देपाय छे. દા.ત. : ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભજ મનુષ્ય, દૈવ, નારકી . છે અસંતી જે જીવીતે મન ન હોય, તે જીવી અસંતી કહેવાય છે. દા.ત. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સમૃર્ણિમ તિર્થચ પંચેન્દ્રિય અને સંમૂર્છિમ મનુષ્ય . ઊ અસંખ્ય સંમુર્ણિમ મનુષ્યોની હિંસાથી બચવાના ઉપાયો : (1) નાક, કાન, નખ, શરીર વગેરેનો મેલ કાઢવો નહીં. જો કાઢો, તો ચૂનો, રાખ હૈ ધૂળમાં મસળીને મિક્સ કરી દેવો. (૨) જ્યાં ત્યાં થૂંકવું નહીં. જો થૂંક્યું જ પડે, તો કીડી વગેરે જીવ ન હોય તેવી ધૂનમાં થૂંક્યા બાદ, થૂંકને રેતીમાં બરાબર મિક્સ કરી દેવી. (૩) શરદી થઈ હોય, તો જ્યાં-ત્યાં લીંટ નાખવી વ્હી. ખૈરીયામાં વસ્તનાં ટુકડામાં) લીંટ લઈને ઘસી નાખવી. થોડીવારમાં ખેરીયું સૂકાઈ જાય તેમ ખુલ્લું મૂકવું. " નગરની વહી જતી ખાળ ગટર વગેરેમાં કોઈ વસ્તુ નાખથી નહી. તેમડે તેમાં માનવીની અશુચિ વગેરે હોવાથી અસંખ્ય સંમૂર્છિમની પરંપરાનો સંનવ છે. খে સ્નાનનું પાણી કે ધોયેલ વસ્ત્રાદિનું પાણી ગટરમાં ન જવા દેવું. ખુલ્લાં સ્થાનમાં મૂકાઈ જાય તે રીતે ઉપયોગ રાખવો. કૂવા, નદી, તળાવ વગેરેનાં કિનારે બેસીને કપડાં ન ધોવાં, સ્નાન ન કરવું. [5] સ્નાનનું પાણી, ચંદુ પાણી, પગ વગેરે ધોયેલ પાણી, ચોડનાં એક સ્થાને પ ન રહે, તેનો ઉપયોગ રાખવો. જો બે ઘડીમાં બધું સૂકાઈ ન જાય, તો સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્પત્તિનો સંભવ છે. ઘણી વાર, પત્થરનાં નાનાંનાનાં ખાડાં ખાંચામાં પાણી રહી જાય છે. તો તે ન રહી જાય તેની કાળજા લેવી જોઈએ. (9) ઘડા વગેરેમાંથી પાણી પીધાં બાદ, અંકા ગ્લાસને ઘડા વગેરેમાં ફ્રી ન નાંખવો. કારણ કે, તેમ થતાં ઘડાનું બધું જ પાણી એંઠુ થઈ જાય અને બે ઘડી બાદ અસંખ્ય સંમુર્ફ્યુિમ મનુષ્યોની ઉત્પત્તિનો સંભવ રહે. પાણી પીધાં બાદ ગ્લાસને વસ્ત્રાદિથી લૂંછી લેવો જોઈએ. મેલું વા કે પસીનો વગેરે અર્થાય જે પાણીમાં પડી જાય, તે CO

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198