________________
( ૭ )
૨ હિંમત પર્યંત તેના એને મળીને વિસ્તાર ૨ શિખરી પર્વત-તેના એના મળીને ૨ મહાહિમવંત પર્યંત તેને એનેા મળીને ૨ રુકૂમિ પર્વત-તેના બેનેા મળીને ૨ નિષધ પર્વત તેનેા બંને મળીને
૨ નીલવત પર્વત-તેના એના મળીને ૨ ઇષ્વાકાર પર્વત-તેના એના મળીને
આપિરિધિ
૧૫૮૬૧૩૯
૧૭૮૮૪૨
૧૪૦૨૨૯૭
,,
મધ્યપરિધિ
૨૮૪૬૦૫૦
૧૭૮૮૪૨
૨૬૬૭૨૦૮
""
""
,,
""
"2
ઉપર પ્રમાણે કુલ ૧૪ પર્વતાના વિસ્તાર ૧૭૮૮૪ર ચેાજન ત્રણે પ્રકારની પિરિધમાંથી બાદ કરતાં બાકી રહે તે યાજન નીચે પ્રમાણેઃ
૪૨૧૦-૧૦ કળા
૪૨૧૦-૧૦ કળા
૧૬૮૪૨–૨
૧૬૮૪૨-૨
૬૭૩૬૮-૮
૬૭૩૬૮-૮
૨૦૦૦-૦
૧૭૮૮૪૨-૨
Aho ! Shrutgyanam
અત્યપરિધિ
૪૧૧૦૯૬૧
૧૭૮૮૪૨
૩૯૩૨૧૧૯
આ ત્રણે ધ્રુવાંક કહેવાય છે, તેને દરેક ક્ષેત્રના આદિ, મધ્ય ને અંતના વિસ્તાર લાવવા માટે ૨૧૨ વડે ભાંગવા અને પછી જે અંક આવે તે ઉપરથી દરેક ક્ષેત્રના વિસ્તાર લાવવા માટે એક, ચાર, સેાળ ને ચાસઠ વડે ગુણવા. એ પ્રમાણે ભરતક્ષેત્રના, હિમવ તક્ષેત્રના, હરિવર્ષ ક્ષેત્રના અને મહાવિદેહક્ષેત્રના વિસ્તાર જાણવા. ધાતકીખંડના પૂર્વ ને પશ્ચિમ બે વિભાગ છે. તે એ બાજુના મળીને એ ભરતક્ષેત્ર, એ હિમવતક્ષેત્ર, એ હરિવષ ક્ષેત્ર, એ મહાવિદેહક્ષેત્ર તેમજ એ રમ્યકક્ષેત્ર, એ હેરણ્યવતક્ષેત્ર ને એ ઐરવતક્ષેત્ર કુલ ૧૪ ક્ષેત્ર છે. તેમાનાં સાત ક્ષેત્રમાં બશે બારીયા ૧-૪-૧૬-૬૪-૧૬–૪–૧ મળી કુલ ૧૦૬ ભાગ શકાય છે તે જ પ્રમાણે ત્રીજી માજુના ૭ ક્ષેત્રમાં પણ ૧૦૬ ભાગ શકાય છે એટલે કુલ અશે માર ભાગ રોકાય છે.
ઉપર પ્રમાણે ૨૧૨ વડે ભાંગતા અને ૧-૪-૧૬-૬૪ વડે ગુણતા આદિમાં, મધ્યમાં ને અંતમાં જે વિસ્તાર આવે છે તેનુ યંત્રઃ