Book Title: Jain Ganit Vichar Author(s): Kunvarji Anandji Shah Publisher: Kunvarji Anandji Shah Bhavnagar View full book textPage 1
________________ “અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૩૧ જૈન ગણિત વિચાર : દ્રવ્ય સહાયક : પૂજ્ય યોગનિષ્ઠ આ.શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયના પૂજ્ય સાધ્વીજી શ્રી જ્યોતિ પ્રભાશ્રીજી મ.સા. તથા પૂજ્ય સાધ્વીજી શ્રી જયરક્ષિતાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી જય એપાર્ટમેન્ટ, રામનગર, સાબરમતીના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 98