________________
(૮)
૫૦૧ (૨) કીર્તન= દેવ- ગુરુના ગુણગ્રાન કરતાં, તેમના સ્વરૂપમાં મન જોડાય છે, | (૧) સંગ્રહ-એટલે પડગાહન કરવું, મુનિરાજને ખૂબ આદરપૂર્વક ભોજન માટે અને ઉત્તમ ભાવના પોષાય છે. શ્રવણ કીર્તનનો ક્રમ ઘણા આરાધે છે,
નિમંત્રણ આપીને ધરમાં પ્રવેઈ કરાવવો. પણ આગળનો ક્રમ આરાધનાર, બહુ વિરલ જીવો હોય છે.
ઉચ્ચ સ્થાન-એટલે ધરમાં લઇ જઇને તેમને ઊંચા આસન પર બેસાડવાં. ચિંતવન એટલે મનન કરવું, કથાદિ સાંભળીને, સ્તવન કરીને, તે ઉપરથી
પાદોદક અર્થાત્ તેમના પગ નિર્દોષ જળથી ધોવા. આપણા આત્માવિકાસનો માર્ગ, વિચારવો જરૂરનો છે.
અર્ચન- અર્થાત્ આઠ દ્રવ્યથી તેમની પૂજા કરવી અથવા ફકત અર્ધ વિંદન એટલે નમસ્કાર આદિ, વિનયભકિત કરવી.
ચડાવવો. સેવન એટલે ગુરુ આદિ, પૂજ્ય જનોની સેવાચાકરી, તેમના વચનામૃતોનું,
પ્રણામ અર્થાત પૂજન પછી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી. આજ્ઞાનું, ઔષધની સમાન સેવન, કરવું અને આત્મબ્રાન્તિ રૂપ રોગ દૂર
વાશુદ્ધિ અર્થાત્ વિનયપૂર્વક વચન બોલવા એવી વચનશુદ્ધિ. કરવો.
કાયશુદ્ધિ અર્થાત્ હાથ અને પોતાનું શરીર શુદ્ધ રાખવું. (૬) ધ્યાન એટલે મનોવૃત્તિ જ્ઞાની પુરુષની આજ્ઞામાં એકાગ્ર કરવી અથવા
મનશુદ્ધિ અર્થાત્ મન શુદ્ધ કરવું જેમ કે દાન દેવામાં પરિણામ સેવા તથા આત્માના ગુણોનું ધ્યાન કરી, આત્માજ્ઞાની બનવું.
ભકિતરૂપ રાખવા, ખોટા પરિણામ ન કરવા. લઘુતાઃ- પોતાનામાં ગુણોની વૃદ્ધિ થયાં છતાં, છલકાઇ ન જવું; બાહ્ય
એષણાશુદ્ધિ અર્થાત્ આહારની શુદ્ધિ રાખવી. આહારની બધી વસ્તુઓ પદાર્થોનું, શાસ્ત્રજ્ઞાન આદિનું, માહાભ્ય લક્ષમાં ન રાખતાં, ફળ બેસતાં
નિર્દોષ રાખવી. વૃક્ષની ડાળ નમે, તેવા નમ્રભાવે વર્તવું તે.
આ રીતે નવ પ્રકારની ભકિતપૂર્વક જ આહારદાન આપવું જોઇએ. આ સમતાઃ- “સર્વાત્મમાં સમદષ્ટિ ઘો” આ વચનને હદયે લખો. સર્વ જીવને નવધાભકિત, મુનિ મહારાજને માટે જ છે. અન્યને માટે યોગ્યતા પ્રમાણે પોતાના સમાન માની, રાગ દેષ ન થવા દેવા, તે પરમાત્મદશા પામવાનો
ઓછી વસ્તી છે. માર્ગ છે.
નવધા ભકિતનાં નામ : એકતા - એકત્વ ભાવના, અસંગ દશા, ઇષ્ટ દેવમાં તલ્લીન થઈ જવું તે. શ્રી
સંગ્રહ એટલે પડગાહન કરવું, મુનિરાજને ખૂબ આદરપૂર્વક ભોજન માટે સુંદરદાસનું પ્રેમલક્ષણા ભકિત વિષે નીચેનું કાવ્ય વિચારવા યોગ્ય છે. -
નિમંત્રણ આપીને ઘરમાં પ્રવેશ કરવાવો. ઇન્દ્રવ છંદ
ઉચ્ચસ્થાન અર્થાત, ઘરમાં લઇ જઇને તેમને, ઊંચા આસન પર બેસાડવાં. પ્રેમ લગ્યો પરમેશ્વર સોં તબ, ભૂલિયો સિગરો ઘરુ બારા,
પાદોદક અર્થાત્, તેમના પગ નિર્દોષ જળથી ધોવા. જય ઉનમત્ત કિરે જિતહીં તિત, નેક રહો ના શરીર સંભાર,
અર્ચન અર્થાતુ, આઠ દ્રવ્યથી તેમની પૂજા કરવી, અથવા ફકત અર્થ શ્વાસ ઉસાસ ઊઠે સબ રોમ, ચલૈદર નીર અખંડિત ધારા,
ચડાવવો. સુંદર કૌન કરે નવધા વિધિ, છાકિ પર્યો રસ પી મતવારા.
પ્રણામ અર્થાત્ પૂજન પછી પ્રણામ કરીને, ત્રણ પ્રદક્ષિણા કરવી. નવધા ભકિતનાં નાથ :પ્રતિગ્રહણ, ઊંચું આસન આપવું, પગ ધોવાં, પૂજા કરવી,
વા શુદિધ અર્થાત્ વિનય પૂર્વક વચન બોલવાં, એવી વચન શુદ્ધિ. નમસ્કાર કરવા, મન શુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ રાખવી અને ભોજન
કાયશુદ્ધિ અર્થાત હાથ અને પોતાનું શરીર શુદ્ધ રાખવું, શુદ્ધિ. આ રીતે આચાર્યો, નવધાભકિત રૂપ વિધિ કહે છે.