Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેટા જ્ઞાની જગત ભરના, શાસ્ત્રને પાર પામ્યા, ને ન્યાને નિયમિતિ તણુ, સાર ગ્રંથે બનાવ્યા વાણી જેની અમૃત સમ ને, ગર્જના સિંહ જેવી, ને તેજસ્વી વિમલ પ્રતિભા, સૂર્યને તેજ જેવી.
જેણે બિબે બહ જિનતણાં, ભવ્ય પાસે ભરાવ્યાં, ને ધર્મોને બહુ વિષયના શ્રેષ્ઠ શાસ્ત્રો લખાવ્યાં નાના ગ્રંથે અભિનવ અને, પ્રાચ્ચે સારા છપાવ્યાં, ને તીર્થોના અનુપમ મહા, કેક સંઘે કઢાવ્યા.
જીર્ણોદ્ધારે જિન ભવનનાં, નવ્ય ચેત્યે ઘણેરાં, તીર્થોદ્ધા જસ સુવચને, કૈક દીપે અનેરા આત્મોદ્ધારે ભવિક જનના, ખૂબ કીધા ઉમંગે, ભૂદ્ધિારે જગત ભરમાં, કીધલા કેક રંગે.
સૌરાષ્ટ્ર શ્રીમરુધર અને, મેદપાટ પ્રદેશે, દેશદેશે સતત વિચરી, ગુજરાત પ્રદેશ સારાં સારાં અનુપમ ઘણાં, ધર્મમાં કાર્ય કીધાં, સૌએ જેનાં વચન કુસુમ, શીધ્ર ઝીલી જ લીધાં.
જેના યત્ન થઈ સફળતા, સાધુસંમેલને જે, જેથી લાધે સુયશ વિમળે, વિશ્વમાં આત્મતેજે;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 54 55 56 57 58