________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચાસ વર્ષ ગૃહે વસ્યા, ત્રીશ વર્ષ દીક્ષામાં જાય રે; બાર વર્ષ કેવલી રહ્યા, વર્ષ બાણું પૂરાં થાય છે.
નમે નમે ૧૩ ભલામણ દૂર કરી, મેક્ષમાં એ તે મહાલે રે, ભવિ જીવન એ સદા, દુઃખ દેહગને ટાળે છે.
નમે નમે. ૧૪ મને વાંછિત પૂરે વળી, સ્વર્ગ–મિક્ષાદિ દેવે રે; નેમિ-લાવણ્ય સરિતણું, દક્ષ–સુશીલ એ લેવે રે.
નમે નમે. ૧૫
શ્રી શાસનસમ્રાસ્તુત્યષ્ટક,
[ મંદાક્રાંતા-છંદમાં ]
જેણે જન્મી લઘુ વય થકી, સંયમ શ્રેષ્ઠ પાળ્યું, ને શાતાથી જીવન સઘળું, ધર્મ કાર્યો જ ગાળ્યું, સાધ્યા બંને વિમળ દિવસે, જન્મ ને મૃત્યુ કેરા, વંદું તેવા જગગુરુવરા, નેમિસૂરીશ હીરા.
(૨) જેની કીર્તિ પ્રવર પ્રસરી, વિશ્વમાંહે અનેરી, ગાવે ધ્યાવે જગત જનતા, પૂજ્યભાવે ભલેરી જોતાં જેને પરમ પુરુષ, પૂર્વના યાદ આવે, ને આનદે ભવિજન સદા, ભવ્ય ઉલાસ પાવે.
For Private And Personal Use Only