Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १३
પ્રશ્ન ૨૨ : અનિવૃત્તિકરણ કાને કહે છે? ઉત્તર : જ્યાં વિવક્ષિત એક સમયવતી મુનિઓના પરિણામ એકસરખા જ હાય, અને પૂર્વ–ઉત્તર સમયવતી મુનિએના પરિણામ ભિન્ન (જુદા) જ હાય તેને અનિવૃત્તકરણ કહે છે. આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ચારિત્રમેહનીયની વીસ પ્રકૃતિએના આઠ વારામાં ઉપશમ કે ક્ષય થઈ જાય છે. ઉપશમક અનિવૃત્તિકરણ-વાળાને તે ઉપશમ થાય છે અને ક્ષક અનિવૃત્તિકરણવાળાને ક્ષય થાય છે.
પ્રશ્ન ૨૩ : ચારિત્રમેહનીયના ઉપશમ અથવા ક્ષયને શું ક્રમ છે?
ઉત્તર : અનિવૃત્તિકરણ ગુણસ્થાનના નવ ભાગ છે જેમાં (૧) પહેલા ભાગમાં તેા ચારિત્રમેાહનીયની કોઈ પ્રકૃતિના ઉપશમ કે ક્ષય નથી થતા, ત્યાં નામકમ વગેરેની સાળ પ્રકૃતિએના ઉપશમ કે ક્ષય થાય છે.
११७
(૨) ખીજા ભાગમાં, અપ્રત્યાખ્યાનાવરણ ચાર અને પ્રત્યાખ્યાનાવરણ ચાર એ આઠ પ્રકૃતિના ઉપશમ કે ક્ષય થાય છે
(૩) ત્રીજા ભાગમાં નપુંસકવેદના ઉપશમ કે ક્ષય થાય છે. (૪) ચેાથા ભાગમાં સ્ત્રીવેદના ઉપશમ કે ક્ષય થાય છે. (૫) પાંચમાં ભાગમાં હાસ્ય, રતિ, અતિ શાક, ભય અને જુગુપ્સા આ છ નાકષાયાના ઉપશમ કે ક્ષય થાય છે. (૬) છઠ્ઠા ભાગમાં પુરૂષવેદના ઉપશમ કે ક્ષય થાય છે. (૭) સાતમા ભાગમાં સંજવલન ક્રોધના ઉપશમ કે ક્ષય થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org