Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३०२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
આહારમાંથી વધેલા આહાર મુનિઓને આપવા તેને લિદોષ કહે છે, તેમજ ખચેલા અર્ધ્ય-જળ વગેરેથી મુનિઓની પૂજા કરવી તેને પણ અલિદોષ કહે છે.
પ્રશ્ન ૨૭ : અલિમાં કયે દોષ સિદ્ધ થાય છે? ઉત્તર ઃ આમાં સાવદ્યદોષની સિદ્ધિ થાય છે. પ્રશ્ન ૧૮ : ન્યસ્તદોષ કોને કહે છે ? ઉત્તર ઃ જે વાસણમાં ભાજન મનાવ્યુ. હાય તેમાંથી ભેાજન બીજા વાસણમાં કાઢીને પેાતાના કે મીજાના ઘરમાં રાખી મૂકવુ' તેને ન્યસ્તદોષ કહે છે.
પ્રશ્ન ર૯ : ન્યસ્તમાં શું દોષ આવી જાય છે ? ઉત્તર ઃ આમાં એ દોષ આવી જાય છે; એક તે તેમાં નવા આરંભ થયા અને બીજું એ કે જો અન્ય દાતાર તેનાથી દાન આપે તે તેમાં ગડબડ થવી સંભવે છે.
પ્રશ્ન ૩૦ : પ્રાદુષ્કૃત દોષ કાને કહે છે ?
ઉત્તર : પ્રાદુષ્કૃત દોષ એ પ્રકારે છે : (૧) સંક્રમ (ર) પ્રકાશ. સાધુ ઘેર આવી પહાંચતાં ભાજનના પાત્ર વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા તે સ’ક્રમ પ્રાક્રુષ્કૃત છે. સાધુ ઘેર આવી પહોંચતાં બારણાં બંધ કરવા, મંડપ છેાડી નાખવા, રાખ અથવા પાણીથી વાસણા સાફ કરવા, દીવા સળગાવવા વગેરે પ્રકાશ-દોષ છે.
પ્રશ્ન ૩૧ : પ્રાક્રુષ્કૃતમાં દોષ કયા કારણથી છે? ઉત્તર ઃ આમાં નૈમિત્તિક–આરંભ અને ધૈર્યાપથાદિમાં હાનિના દોષ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org