Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ માથુ અંકિમચંતુ સક્ષિપ્ત નૃત્તાન્ત હતા, અને અદાલતનું મકાન ખચેાખીચ ભરાઈ ગયું હતું. આ સુકમામાં બીજી પણ એક વિશેષતા હતી. બહેરામપુરમાં તે વખતે લગભગ દાઢસા વકીલ અને મુખ્યાર હતા. એ બધા વકીલ અને મુખ્ત્યાર આપોઆપજ 'ક્રિસચંદ્રના પક્ષમાં ઉભા રહ્યા ! બધાએજ કિમચંદ્રના વકિલાતનામા ઉપર સહી કરી મેલી ! આથી કર્નલ સાહેબ ભારે મુશ્કેલીમાં આવી પડયા. તે જે વકીલ પાસે જતા તે કહેતા કેન્દ્ર હું કિમ બાપુનો પક્ષ લઈ ચૂકયા છુ.” અંતે તે વકીલેને રહેવા દઇને મુખ્ત્યારા પાસે ગયા તા ત્યાં પણ તેમને નિરાશ થવું પડયું. કાઈ પણ મુખ્ત્યાર 'કિમવિરુદ્ધ ઉભા રહેવાને રાજી ન જાયે!. હવે તા કર્નલ સાહેબ ખ′જ ડર્યાં. સરકારની પણ આંખ ઉધડી. કમિશ્નર સાહેબ સુદ્ધાંતુ આસન ડાલવા લાગ્યું. સાહેબ લેાકેાની મંડળીમાં ગભરાટ છવાઇ ગયા. તે વખતે અહેરામપુરમાં અનેક અંગ્રેજ રહેતા હતા. મુકમા ખેંચી લેવા માટે કિંમાર સાહેબ પશુ કિમ ખામુને વિનંતિ ન કરી શકયા. તેમણે અને ખીજા સાહેબેએ ખેબ્રિજ સાહેખ દ્વારાજ તેમ કરવાને કહ્યુ. એબ્રિજ સાહેબ એક સારા ન્યાયાધીશ અને ઉદાર અંગ્રેજ હતા. જે વખતની આ વાત છે તે વખતે એબ્રિજ સાહેબ બહેરામપુરમાંજ રહેતા હતા. તેઓ ખ'ક્રિમના ગુણા ઉપર મુગ્ધ હતા. સાહેબએ જઇને જ્યારે તે મને ઘેરી લીધા, ત્યારે તેમણે કહ્યુંકર્નલ ડેક્િને કિમખાણુનું અપમાન કર્યુ છે; માટે જે તે કિમ ખાભુની માપી માગવાનું કબૂલ કરે તેાજ હું વચ્ચે પડીને રાજીનામુ` અપાવવાની કાશિશ કરી શકું.” ઝિને તેજ વખતે માફી માગવાનું કબૂલ કરી દીધું. મેનબ્રિજ સાહેબે બહુ પ્રયત્નપૂર્વક, કિમને મનાવીને મુકમા પાો ખેંચાવી લીધા. કલ સાહેખે ખુલ્લી અદાલતમાં કિમખાણુની મારી માગતાં કહ્યુ કે “ બંકિમ બાબુ ! તમારા જે હાથ પકડીને મેં તમને બળજોરીથી પાછા હઠાવ્યા હતા, તેજ હાથ પકડીને હું અત્યારે તમારી પાસે ક્ષમા માગુ બ્રુ.” ૧૮૬૦ ના નવેમ્બરમાં ક્રિમ બાણુની બદલી પાંચમી શ્રેણીના મેજીસ્ટ્રેટતરીક ‘ખુલના’માં થઈ હતી. ખુલના શહેર તે સમયે યોાહર જીલ્લાના તાબાના એક સ્મા ગણાતું હતુ. મેનબ્રિજ સાહેબ તે વખતે યશેહરના છઠ્ઠામેજીસ્ટ્રેટ હતા. મી. ખેબ્રિજ સાથે અહીંજ પહેલવહેલા કિમચંદ્રને પરિચય થયા હતા અને એ પરિચય બહેરામપુરમાં થયેલી ઉપલી કર્નલ ફિનવાળી ઘટના પછી મિત્રતાના રૂપમાં ફેરવાઇ ગયા હતા. ખુલનામાં આવીને પશુ કિમને ધાર અરાજકતા સામે થવું પડયુ હતુ. એક બાજુ ગળાની ખેતી કરાવનાર સાહેના અત્યાચાર હતા અને બીજી બાજુ ચેરલૂટારાઆને લયકર ઉપદ્રવ હતા. ગળીવાળા સાહેમાને રાજી રાખતાં રાખતાં સરકાર પશુ હૈરાન ચષ્ઠ ગઈ હતી. એ ગળીવાળા સાહેા જમીનદારપણુ જેવા તેવા ન હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 248