SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ માથુ અંકિમચંતુ સક્ષિપ્ત નૃત્તાન્ત હતા, અને અદાલતનું મકાન ખચેાખીચ ભરાઈ ગયું હતું. આ સુકમામાં બીજી પણ એક વિશેષતા હતી. બહેરામપુરમાં તે વખતે લગભગ દાઢસા વકીલ અને મુખ્યાર હતા. એ બધા વકીલ અને મુખ્ત્યાર આપોઆપજ 'ક્રિસચંદ્રના પક્ષમાં ઉભા રહ્યા ! બધાએજ કિમચંદ્રના વકિલાતનામા ઉપર સહી કરી મેલી ! આથી કર્નલ સાહેબ ભારે મુશ્કેલીમાં આવી પડયા. તે જે વકીલ પાસે જતા તે કહેતા કેન્દ્ર હું કિમ બાપુનો પક્ષ લઈ ચૂકયા છુ.” અંતે તે વકીલેને રહેવા દઇને મુખ્ત્યારા પાસે ગયા તા ત્યાં પણ તેમને નિરાશ થવું પડયું. કાઈ પણ મુખ્ત્યાર 'કિમવિરુદ્ધ ઉભા રહેવાને રાજી ન જાયે!. હવે તા કર્નલ સાહેબ ખ′જ ડર્યાં. સરકારની પણ આંખ ઉધડી. કમિશ્નર સાહેબ સુદ્ધાંતુ આસન ડાલવા લાગ્યું. સાહેબ લેાકેાની મંડળીમાં ગભરાટ છવાઇ ગયા. તે વખતે અહેરામપુરમાં અનેક અંગ્રેજ રહેતા હતા. મુકમા ખેંચી લેવા માટે કિંમાર સાહેબ પશુ કિમ ખામુને વિનંતિ ન કરી શકયા. તેમણે અને ખીજા સાહેબેએ ખેબ્રિજ સાહેખ દ્વારાજ તેમ કરવાને કહ્યુ. એબ્રિજ સાહેબ એક સારા ન્યાયાધીશ અને ઉદાર અંગ્રેજ હતા. જે વખતની આ વાત છે તે વખતે એબ્રિજ સાહેબ બહેરામપુરમાંજ રહેતા હતા. તેઓ ખ'ક્રિમના ગુણા ઉપર મુગ્ધ હતા. સાહેબએ જઇને જ્યારે તે મને ઘેરી લીધા, ત્યારે તેમણે કહ્યુંકર્નલ ડેક્િને કિમખાણુનું અપમાન કર્યુ છે; માટે જે તે કિમ ખાભુની માપી માગવાનું કબૂલ કરે તેાજ હું વચ્ચે પડીને રાજીનામુ` અપાવવાની કાશિશ કરી શકું.” ઝિને તેજ વખતે માફી માગવાનું કબૂલ કરી દીધું. મેનબ્રિજ સાહેબે બહુ પ્રયત્નપૂર્વક, કિમને મનાવીને મુકમા પાો ખેંચાવી લીધા. કલ સાહેખે ખુલ્લી અદાલતમાં કિમખાણુની મારી માગતાં કહ્યુ કે “ બંકિમ બાબુ ! તમારા જે હાથ પકડીને મેં તમને બળજોરીથી પાછા હઠાવ્યા હતા, તેજ હાથ પકડીને હું અત્યારે તમારી પાસે ક્ષમા માગુ બ્રુ.” ૧૮૬૦ ના નવેમ્બરમાં ક્રિમ બાણુની બદલી પાંચમી શ્રેણીના મેજીસ્ટ્રેટતરીક ‘ખુલના’માં થઈ હતી. ખુલના શહેર તે સમયે યોાહર જીલ્લાના તાબાના એક સ્મા ગણાતું હતુ. મેનબ્રિજ સાહેબ તે વખતે યશેહરના છઠ્ઠામેજીસ્ટ્રેટ હતા. મી. ખેબ્રિજ સાથે અહીંજ પહેલવહેલા કિમચંદ્રને પરિચય થયા હતા અને એ પરિચય બહેરામપુરમાં થયેલી ઉપલી કર્નલ ફિનવાળી ઘટના પછી મિત્રતાના રૂપમાં ફેરવાઇ ગયા હતા. ખુલનામાં આવીને પશુ કિમને ધાર અરાજકતા સામે થવું પડયુ હતુ. એક બાજુ ગળાની ખેતી કરાવનાર સાહેના અત્યાચાર હતા અને બીજી બાજુ ચેરલૂટારાઆને લયકર ઉપદ્રવ હતા. ગળીવાળા સાહેમાને રાજી રાખતાં રાખતાં સરકાર પશુ હૈરાન ચષ્ઠ ગઈ હતી. એ ગળીવાળા સાહેા જમીનદારપણુ જેવા તેવા ન હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy