Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્યવાદ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૦૯ તરીકે આ ગ્રંથ પ્રકાશને પામે છે. ૧૦૮ મહાગ્રંથરૂપી પુપની દિવ્ય આત્મજ્ઞાન સુવાસભરી માળાના મેર તરીકે આ ગ્રંથ શ્રીમદ્ ગુરૂદેવના સમાધિમંદિરમાં તેમની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠાના સં. ૧૯૮૨ ના ફાગણ સુદ ત્રીજના સુપ્રસંગેજ પ્રકટ થાય છે એ હર્ષને વિષય છે. આ ગ્રંથ પ્રકટ કરવામાં પ્રફે તપાસવામાં તથા ઘણી જાતની જાતિ મહેનત કરી તે સત્વર પ્રકટ કરવામાં તન મનથી મદદ કરનાર ભાઈ મણલાલ પાદરાકરની ગુરૂભકિત પ્રસંશનીય છે. તેમની અખંડ મહેનત ન હોત તે આ ગ્રંથ આટલે વહેલા પ્રસિદ્ધ થઈ ન શકત. ફટાના બ્લેકો તથા ફેટાઓ તૈયાર કરાવી ઝડપથી પુરા પાડવા બદલ શેઠ મોહનલાલ નગીનદાસ ભાંખરીઆને ઉપકાર માનવામાં આવે છે. આ ગ્રંથમાં નીચે પ્રમાણે આર્થિક મદદ મળી છે, જે ગુરૂભકત ઉદારાત્માઓની ગુરૂભકિતનાંજ દર્શન કરાવે છે અને મંડળ તસ્કુથી તેઓને આભાર સાથે ધન્યવાદ આપવામાં આવે છે. રૂ ૨૫૦) શેઠ છગનલાલ ખેમચંદ મહેસાણવાળા રૂ ૨૫૦) શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆના સુપુત્રે શેઠ અમથાભાઈનાં સ્વ.ધર્મપત્નિ બાઈ ચંદન તથા શેઠ મણીલાલનાં સ્વ. ધર્મ પતિન બાઈ ચંપાના પૂણ્ય સ્મરણાર્થે હા. ભાઈ અમથાભાઈ તથા હાલાભાઈ. મેસાણું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 241