Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 10
________________ ભારતનાં જૈન તીર્થો વળી મારી સાહિત્ય પ્રવૃત્તિ તરફ હમેશાં વાત્સલ્ય ભરી નજરે જોનાર પુરાતત્વવિદ્દ કરી જિનવિજયજીને આ ગ્રંથમાં પુરેચન લખી આપવા માટે, તથા કલાપ્રેમીઓને આ ગ્રંથની પિછાન કરાવવા સારૂ મુરબી શ્રી રવિશંકર રાવળે લખી આપેલી પ્રસ્તાવના માટે તેઓશ્રીને પણ હું અંતઃકરણપૂર્ણ આભાર માનું છું. આ પુસ્તકમાં આપેલાં ચિત્રો જેનોનાં પૂજય તીર્થકર દેવની મૂર્તિઓનાં અધાયક દેવેની મૂર્તિએનાં તેમજ જૈનોનાં પવિત્ર સ્થાપત્યોનાં હોવાથી અને પ્રકાશક પિતિ પણ જૈન હોવાથી આ પુસ્તકમાંના કોઈ પણ ચિત્ર અથવા સ્થાપત્યનો ઉપયોગ પ્રકાશકની પરવાનગી વગર જે તે કાર્ય માટે નહિ કરા માટે આગ્રહભરી વિનંતિ છે. આ પુસ્તકની માત્ર બસે જ નકલો છપાવવામાં આવેલી છે તેથી પ્રકાશકની પડતર કિંમત પણ પ્રકાશકના હાથમાં આવે તેમ નહિ હોવા છતાં પણ જૈન ધર્મીઓને પ્રાતઃ સમયે જુદાંજુદાં તીર્થોનાં એક જ સ્થળે દર્શન થઈ શકે તે માટે, તેમજ કલાપ્રેમી સજજનોને જેનાશ્રિત સ્થાપત્યકલાનો કાંઈક ખ્યાલ આવે તે માટે જ આ પુસ્તક છાપવામાં આવેલું છે; તેથી આ પુસ્તક ખરીદનાર દરેક સજજનને તેને રખડતું મૂકીને અથવા જ્યાં ત્યાં ફેંકી દઈને તેની આશાતને નહિ કરવા માટે વિનંતિ છે. સારાભાઈ મણિલાલ નવાબ નાગજીભૂધરની પાળ • અમદાવાદ તા. ૧૫--૪૨ • અષાઢ સુદી ૨ ૧૯૯૮ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 192