________________
૨૨મું
· આરડોલી દિન'
6
હતા. પણ પેલાએએ ખારી આગળ આવીને કાલાવાલા કર્યો કે આરણાં ઉઘાડા, ચા પીને ચાલ્યા જશું. મેં કહ્યું, તમારે વિશ્વાસ કેમ પડે ? પેલાએએ કરીીને ખાતરી આપી કે અમે કશું જ ન કરીએ, અમારે માત્ર ચા પીવી છે! પછી શું થાય? બારણાં ઉઘાડયાં, ચા પાઈ અને એમને વિદાય કર્યાં.’ આ માણસ વાત કરી રહે ત્યાં તે ખીજો એક માણસ આવ્યા અને આવેશથી કહેવા લાગ્યા ના, વલ્લભભાઈસાહેબ, આવું ન થવા દેવું જોઈ એ. એણે પેલાને ચા પાઈ તે કારકુનાએ ખાતરી આપી તેથી નહાતી પાઈ, પણ મામલતદારથી ડરીને પાઈ, અને અમારે તેા ભલભલાના ડર કાઢી નાંખતાં શીખવાનું છે. 'વલ્લભભાઈ બધું સમજી ગયા, ખડખડાટ હસી પડવા અને પછી આ પ્રમાણે સમાધાન કર્યું ઃ જીએ ભાઈ, કાલાવાલા કરે તેા તે ચા પાયા વિના ન ચાલે. પણ જોજો, એ લેાકેાથી સાવધ રહીને ચાલવું સારું. ધારા કે તમે ચા પાએ અને દૂધમાં માખી કે એવું કાંઈક હાય, અને ભૂલમાં તમારાથી ચામાં એવું દૂધ રેડાઈ જાય અને પેલાએને કાંઈક થઈ જાય તા તા દોષ તમારા ઉપર જ આવે ને ? એટલે ચેતીને ચાલવું સારું.' સૈા ખડખડાટ હસી પડવા, અને ઘડીકમાં આખા કિસ્સા ભુલાઈ ગયા. સરદારની પકડાવાની વાતા તેા સંભળાતી જ હતી. કાકે પૂછ્યું: ‘ સાહેબ, તમારી પકડાવાની વાત સંભળાય છે, સાચું? ' સરદાર ખેલ્યા નારે સાંભળ્યા કરાની ! મને શા સારુ પકડે ? બિચારી ભેંસનું લિલામ કરે તેા તેના પાંચ રૂપિયા ઊપજે, મારું લિલામ કરે તે કશુંયે ના ઊપજે.'
'
:
-"
‘ ખારડાલી દિન ’ આવ્યા ત્યારે લડતનું રહસ્ય તા લેાકેાની રગેરગમાં ઊતરી ગયું હતું, અને સૈા આકરી તાવણીને માટે તૈયાર થઈ રહ્યા હતા. સરદારે ‘ ખારડાલી દિન'ને પ્રસંગે કહ્યું: આજે હવે કુદરતમાં હવા બદલાતી ચાલી છે. આ પહેલાં ચૈત્રવૈશાખને સખત તાપ હતા, ખૂબ ઉકળાટ હતા, છેવટ ગાજવીજ થઈ કડાકા થયા, અને પરિણામે અમૃતવૃષ્ટિ થવા લાગી છે. સરકારે પણ ખૂબ તાપ કર્યાં, પ્રજાને અત્યંત ઉકળાટ કરાવ્યેા. પણ કુદરતની પેઠે તેમાંથી અમૃતને બદલે ઝેર વરસે તેાયે એ ઝેરને અમૃત મણી
• ૧૮૫