Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 231
________________ ૨૦. રિખવદેવ વિવાહલુ જૈન સાહિત્યમાં તીર્થકર ભગવંતો અને સાધુ માહત્માઓના જીવનને સ્પર્શતા વિવાહના કાવ્યો રચાયાં છે. તેમાં ઋષભ વિવાહલામાં જૈન ધર્મ પ્રથમ તીર્થકર આદીશ્વરના જીવનને કેન્દ્રમાં રાખીને ચારિત્રાત્મક નિરૂપણ થયું છે. વિવાહલો કાવ્ય પ્રકારનાં લક્ષણો અનુસાર કૃતિ રચાઈ છે. અંચલગચ્છનાં ગુણનિધાનસૂરિના શિષ્ય સેવક સં. ૧૬૩૩માં રચના કરી સં.૧૬૫૬માં લિપિ કરી છે. સંવત ૧૬૩૩ ભાદ્રપદ શુક્લા-૧૫, શુક્રવારનાં “રયવોડીનગર'માં ધર્મમૂર્તિસૂરિનાં વિજય રાજયમાં ભાનુલબ્ધિની શિષ્યા સાધ્વી કરમાઈનાં અભ્યાસ માટે સેવકકૃત ‘ઋષભદેવ વિવાહલુ'ની પ્રતિ ખીમરાજે લખી. મુનિ લાખાની ગુરૂપટ્ટાવલીનાં અનુસાર ધર્મમૂર્તિસૂરિનાં શિષ્ય પરિવારમાં પ મહત્તરા, ૧૧ પ્રવર્તિની અને પ૭ સાધ્વીજી હતાં. આચાર્યકાલ સં. ૧૬૦૨ થી ૧૬૭૧ સુધી. આ કૃતિ ચારિત્રાત્મક સાહિત્યના દૃષ્ટાંતરૂપ છે. ઋષભ વિવાહલો કર્તા અચલગચ્છશે ગુણનિધાનસુરિ શિષ્ય. શ્રીગુરુભ્યો નમઃ ઢાલ વિવાહલુ || ૧ || શાસનદેવીય પાય પ્રણએવીય મઝ મનિએહ ઉમાહલુએ માતસરસતિ તણાં સહીયસુપસાઉલઈ ગાઈસિઉરિષભ વિવાહલોએI તેર ભવંતર મૂલ ચારિત્રવર ભાવિએ ભવિયણ સાંભલોએ ધણકણ કંચન રાજરાણી પસિદ્ધિ પરભવિ ઈહ ભવિ જિમ મિલોએ ૧il ૨૦૨ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258