Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 331
________________ ૨૮૮ પછી પણ પડીને મિખ્યાત્વિ થયેલા હોય, છતાં આધ્યાત્મિક જીવનને હદયથી ચાહતા હેય, તેવા પણ સમફત્વથી પતિત છતાં માર્ગાનુસારી જ હેય, તે. સમ્યક્ત્વથી પતિત છવ માર્ગોનુસાર તે હેય જ. તે જીવ કદી ભવાભિનંદી તે ન જ હેય. કેમકે તેને સંસાર અર્ધ પુદગલ પરાવર્તનથી અધિક નથી હેતે. જે જીવને સંસાર એક પુદગલ પરાવર્તનથી અધિક હોય, તેજ જીવ ભવાનિંદીની ગણનામાં ગણાય છે. માટે સમતિથી પતિત જીવ અવશ્ય માર્ગાનુસારી ગણાય જ છે. [૧] દસ કોકાકડી સાગરોપમે એક ઉત્સપિણ: અને તેવો જ એક અવસર્પિણી કાળ થાય છે, અને મળીને વીશ કોડા કડી સાગરોપમે એક કાળચક થાય છે. અનંત કાળચકે એક પુદ્ગલ પરાવર્તન થાય છે. ] અનાદિ કાળથી સંસારમાં રખડતે જીવ અનંત ગુગલ પરાવતને પસાર કરે છે. પરંતુ તથાભવ્યતાને ચગે કે જીવને સંસાર માત્ર એકજ પુગલ પરાવર્તન એટલે બાકી રહે છે, તે જીવ ચરમાવતિ ગણાય છે. ચરમાવતમાં-છેલલા પુદગલપરાવર્તનમાં આવેલ છવ ધમને ગણાય છે. ત્યાંથી તેને આત્મા સહેજ સહેજ સ્થૂલ ધમને ચગ્ય વિકાસ ભૂમિકા સુધી આવી પહોંચે હોય છે. આ પહેલાં તેણે અનંત પુદ્ગલ પરાવતને ભવાભિનંદીપણે પસાર કર્યો હોય છે.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380