Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 335
________________ ૨૯૨ જીવન તથા ભવ્યતાને ચેાગે તે તે પગથિયાં ઉપર ટકવાના વખત આછે. વધતા જરૂર લાગે છે, દરેકને સરખાજ વખત લાગે, એમ નથી બનતું. બીજા દર્શનામાં પણ સામાન્ય રીતે વિકાસક્રમ બતાવેલા જોવામાં આવે છે. પરંતુ જૈન શાસનમાં વ્યવસ્થિતઃ સ્વષ્ટા તે તે ભૂમિકામાં રહેલા વિવિધ જીવાને લગતા કતવ્યાઃ તથા ઉચ્ચ ભૂમિકાની અત્યન્ત વિશિષ્ટ સ્પષ્ટતા અને પ્રાપ્તિ કરાવી આપતા સચાટ ઉપાયઃ લાવ′ચતા એ જૈનશાસ્ત્રની વિશિષ્ટતા છે. - ૮. કોઈ વખત કાઈ દુરાચારી જીવ એકદમ આત્માભિમુખ થઇ–યાગી—ત્યાગી-સંયમી-સાધુ-થ!-મહાત્મા બની જાય છે. તેનું કાણુ, તે જીવ પૂર્વ ભવમાં સાધના કરતા કરતા આટલે સુધી આવ્યા તે હાય છે. વચમાં કઇ ભૂલ થવાથી કે કાઈ પાછળની ભૂલનું પરિણામ ભાગવવાનું બાકી હાવાથી તેટલા પૂરતા તે દુરાચારી બને છે. તે વિઘ્નો હઠી જતાં તરત જ તે પેાતાની પૂર્વ'થી વિકાસ ભૂમિકાથી પાછે આગળ વધવા લાગે છે. એટા જ માટે, જૈન શાસ્ત્રકારા જૈન ઉપદેષ્ટાઓને પ્રથમઃ સવ શ્રોતાઓને સર્વ વિરતિના ઉપદેશ આપવા ફરમાવે છે. ત્યાર પછી, તેને દેશ વિરતિઃ સમ્યકત્વ: માર્ગાનુસારિતાઃ અભવાભિનંદિતા ના ઉપદેશ આપવાનું ફરમાવે છે. ૯. આ કારણે, આ સ્તવનામાં છેલ્લા પુદ્ગલ પરાતમાં પ્રવેશેલા જીવના વિકાસ કેવા ક્રમે થઇને મેક્ષ સુધી પહોંચે છે,તે ક્રમસર બતાવેલ છે. તેના સામાન્ય ક્રમ નીચે પ્રમાણે છે. ૨૪ સ્તવનામાં સામાન્ય રીતે આ સાથેના

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380