Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 123
________________ ક્ષેત્ર-સ્પર્શનાની જરૂર દર-ક્ષેત્ર-પર્શનાની જરૂર દેવ, ગુરૂ ધર્મ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ વધે, ધર્મ શ્રવણુમાં બહેળે સમુદાય લાભ લે, ધર્માધનથી વિમુખ થયેલ વર્ગ આકર્ષાય, જોડાય અને ધર્મારાધન કરે, સંધમાં કલેશ-કંકાશ કુસંપથી વિભિન્નતાઓ થયેલી હોય તેનું અનુસંધાન થાય તેવી પ્રેરણાઓ કરે, સાત ક્ષેત્ર પૈકી જરૂરીના ક્ષેત્રે પ્રત્યે લાભાલાભના વિચારો સમથે. અને શાસન-હિતવર્ધક તથા શાસનની પ્રભાવનાના કાર્યોને કરાવે, અને વેગવ તા બનાવે; તેજ હતુથી શ્રમણોપાસકનો વર્ગ સાધુ-સાધ્વીઓનાં ચાતુર્માસ કરાવે છે તે ભુલવા જેવું જ નથી. વિહાર કરતાં પહેલાં ક્ષેત્રની જનતાને શું લાભ આપ્યો, અને વિહાર પછી તે જનતા વારસામાં પિધેલા સંસ્કારોદ્વારાએ આત્મ-હિતમાં, શાસન-હિતમાં અને પરોપકાર-કાર્યમાં કેટલી ઉદ્યમશીલ રહેશે; તેને સમન્વય કરીને દરેકે દરેક શમણાદિ વ્યકિત ચાતુર્માસ પછી વિહાર કરે, અને વિચારે તે જરૂર વર્તમાનભાવિ-રૂપરેખાઓનું ચિત્ર દોરવા જરૂર–પ્રયત્નશીલ થાય. કાર્તિક પૂર્ણિમાએ સ્થળે સ્થળે જન વસ્તીથી ભરપૂર ગામ-નગર-શહેરાદિમાં બિરાજમાન સાધુઓ અને સાધ્વીઓ ચાતુર્માસની પરિસમાપ્તિ કરીને વિહાર કરવાની ભાવનામાં ઉજમાળ થશે. અતિ પરિચયે અવજ્ઞા' એ કહેવતનું દિગ્દર્શન થતું હોય તે ક્ષેત્રને પરિચય ઓછો કરવાની જરૂર છે, જે ક્ષેત્રોની જન-જનતાએ શ્રમણ ભગવતેના દર્શન કર્યા જ નથી, સમાગમમાં આવ્યા નથી, વન્દન વાણી શ્રવણ કરી નથી, વિનય-વૈયાવચ્ચના સ્થાનાદિની ઓળખ કરી નથી, તે પછી તે જૈનજનતાના હિતને અર્થે તે દિશાઓના એટલે ખાનદેશ-વિરાર-મધ્યપ્રાંત માળવા-મેવાડના ક્ષેત્રોને એકવાર જરૂર સ્પર્શન કરવાની જરૂર છે. ૬૩ “માવંતાન'નું રહસ્ય. નમોઘુળ” આ પુનીત-પદથી પ્રારંભ કરાતાં સૂત્રને “નમોશુળ” એ નામથી, અથવા શાસ્તવના નામથી સમગ્ર જૈન જનતા જાણે છે. આ સૂત્ર ઉપર શ્રીલલિતવિસ્તરા-વૃત્તિ એ નામથી પ્રસિદ્ધિ પામેલી ચૈત્યવંદન વૃત્તિને પૂ. શ્રી હરિભસૂરીશ્વરજીએ કરેલી છે, અને તે ઉપર સહસ્ત્રાવધાની શ્રી સુંદરસૂરિજીએ પંજિકા રચી છે. આ શકસ્તવની પંજિકામાં શરૂઆત કરતાં ઉપત્તિમત્તાને લીધે તેતવ્ય સંપદામાં જણાવેલાં “નમોશુળ, રતાળું, માવંતા; આ ત્રણ પદે છે. અર્ધમાગધી-ભાષા-બદ્ધ ત્રણ પદને નમોડસ્તુ, વહેંચ, માવસ્યા, એ રીતિએ સંસ્કૃત ભાષામાં અવતરણ કરવાથી અરિહંતભગવતેને નમસ્કાર થાઓ; એમ એ ત્રણ પદને સમુદાય અર્થ થાય છે. આ સંપદામાં અંતિમ પદમાવંતાળ-બાવળ્યુ તે પદની “નવયુનત્તા ને સુસંગત-યુકિત યુક્ત-કલ્પનાઓથી વાસ્તવિક રીતિએ વિચારતાં પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ ગીતાર્થ– સામઆગામે દ્ધારક પૂ. ગુરૂદેવશ્રીઆનન્દસાગર સૂરીશ્વરજીએ જણાવેલા વિચારોને મૂર્ત-સ્વરૂપે વાંચકઅભ્યાસિઓના લાભાર્થે અવશ્યમેવ વિચાણીય હેવાથી, અને પરિશીલનીય હોવાથી આ લેખમાં અત્ર જણાવાય છે. અને તે જ વિચારોને અનુસરીને આલેખન કરાયેલું છે.

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196