Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti
Catalog link: https://jainqq.org/explore/022271/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆનન્દ-ચન્દ્ર-ગ્રન્થાખ્ખો-(ગ્રન્થરત્નાકરે)-ગ્રન્થરત્નમ્-૧૩. શ્રીઆનન્દ-ચન્દ્ર-સુધાસિન્ધુઃ વિભાગ-૧–àા. આલેખન-અને-આલેખનકાર, પ્રથમ પ્રકરણમાં પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ નિર્ધન્ય પ્રવચત પિયૂષવર્ષિં શાસ્રાવતાર શ્રીહરિસદ્રસૂરિ વિરચિત શ્રીવિશતિ વિશિકાના સારાંશ, બીજા પ્રકરણમાં સમ્યગ્દ્ દર્સન જ્ઞાનચારિત્રના આવિર્ભાવ કરનાર, અને તેજ રત્નત્રયના પાષક-વર્ધક એવા ભિન્ન ભિન્ન વિષય। પર ૭૪ આલેખનના સચયરૂપ શ્રધ્ધાદિ-પાષક-સુધાધિ, અને ત્રીજા પ્રરણમાં આત્મિક-શક્રિતને નવપલ્લવિત કરનાર ૭૭૭ સુધાબિંદુએથી ભરપુર સુવા-વર્ષા; આ ત્રણે પુનિત પ્રકરણનુ આલેખન કરનાર. પ્રાતઃસ્મરણીય—પૂજ્યપાદ આગમાહારક શ્રીવ માન નાગમ મંદિર-નિર્માતા,ગીતા - સાર્વભૌમ; આગમાવતાર–શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના ત્રિદિનેય રત્ન, શ્રીસિદ્ધચક્ર—નવપદ આરાધક-સમાજ-સંસ્થાપક, શ્રીવ માન તપે નિષ્ણાત, શ્રીસિદ્ધચક્રારાબનતી દ્વારક, વૈયાકરણકેસરી, શ્રસિદ્ધહેમચન્દ્ર- શબ્દા નુશાસન-મહાવ્યાકરણુપર શ્રીમાનન્દાધિની વૃત્તિના રચયિતા, શ્રીવ માનતપે મહાત્મ્ય-વિ'શતિવિશિકા-સારાંશ-રહસ્યશ્રીપ ચાશકશાસ્ત્રસારાંશ; અને શ્રીસૂત્રકૃતાંગ-સારાંશાદિના આલેખનકાર પૂ. પંન્યાસ-પ્રવર શ્રીચન્દ્રસાગરગણીન્દ્ર સયકાર પૂ. આગાŽારક શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના વિદ્વિતૈય પન્યાસ પ્રવર્–પૂ. શ્રીચસાગર ગણીન્દ્રના પરમ વિનય-૫ શ્રીદેવેન્દ્રસાગરજીગ્પણ, વીર.સ. ૨૪૭૬ વિક્રમ સ. ૨૦૦૬ મૂલ્ય પાતામન રિશીલન -૦-૦ *. સ. ૧૯૪૯ આવૃત્ત ૨. નકલ-૨૫૦. Page #2 -------------------------------------------------------------------------- ________________ ti கனம.ைம.ம.மயயாக શ્રીઆનન્દ-ચન્દ્ર-ગ્રન્યાખ્યો-(ગ્રન્થરત્નાકરે)-ગ્રન્થરત્નમ-૧૩. શ્રીઆનન્દ-ચન્દ્ર-સૂધાધૂઃ વિભાગ–૧–લે. ** ** ** આલેખને-અને-આલેખનકાર. પ્રથમ- પ્રકરણમાં પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ નિન્ય-પ્રવચન પિયૂષવર્ષિ- શાસ્ત્રાવતાર શ્રીહરિભદ્રસૂરિવિરચિત-શ્રીવિંશતિ વિંશિકાને સારાંશ, બીજા પ્રકરણમાં સમ્યગદર્શન-જ્ઞાનચારિત્રને આવિર્ભાવ કરનાર, અને તેજ રત્નત્રયના પિષક-વર્ધક એવા ભિન્ન ભિન્ન વિષય પર ૭૪ આલેખનના સંચયરૂપ શ્રધ્ધાદિ–પિષક સુધાબ્ધિ:, - - અને ત્રીજા પ્રકરણમાં આત્મિક-શકિતઓને નવપલ્લવિત કરનાર ૭૭૭ સુધાબિંદુએથી ભરપુર સુધા-વર્ષા: આ ત્રણે પુનિત પ્રકરણોનું - -- : આલેખન કરનાર:પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ-આગમ દ્વારક-શ્રીવર્ધમાન-નાગમ મંદિર નિર્માતા,ગીતાર્થ - સાર્વભૌમ; આગામાવતાર-બીઆનન્દસાગરસૂરીશ્વરજીના વિદિયરન, શ્રી સિદ્ધચક્રનવપદ આરાધક-સમાજ-સંસ્થાપક, શ્રીમાન તનિષ્ણાત. શ્રીસિદ્ધચક્રારાધનતીર્થોદ્ધારક, વૈયાકરણકેસરી, શ્રીસિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસન-મહાવ્યાકરણુપર શ્રીઆનન્દબોધિની વૃત્તિના રચયિતા, શ્રીવર્લ્ડ માનતપમહાભ્ય-વિંશતિવિશિકા-સારાંશ-રહસ્યશ્રીપંચાશકશાસ્ત્રસારાંશ; અને શ્રીસૂત્રકૃતાંગ-સારાંશાદિના આલેખનકાર પૂ. પંન્યાસ-પ્રવર શ્રીચન્દ્રસાગરગણુન્દ્ર. સંચયકારપૂ. આગામે ધારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના વિદ્ધિમય પ્રવર પૂ. શ્રીચન્દ્રસાગર ગણીન્દ્રના પરમ વિનય ૫ શ્રીદેવેન્દ્રસાગરમાં ડ વીર. સં. ૨૪૭૬ ) વિક્રમ સં. ર, જે મૂલ્ય-પઠન-પાઠન-પરિશીલન. _ #ા. સં. ૧૮૪૮. 3. આત્તિ ( નકલ-૨૫૦. Page #3 -------------------------------------------------------------------------- ________________ આર્થિક-સહાયાની શુભ નામાવલી. ૩૦૧) શ્રેષ્ઠિ માણેકચદ ઝવેરચંદ ૩૦૧) ૧૫૧) આર. વી. શાહ તરજૂ થી. ૧૦૧) ગાંધી ભાયચંદ તારાચંદ્ન ૫૧) શા. ખુશાલદાસ તારાચંદ ૯૦૫) હુ. શ્રેષ્ઠિ હીરાભાઈ નગીનભાઈ જરીવાલા, ઘેલાભાઇ રાયચન્દ્રે હા. શ્રેષ્ઠિ ચીમનલાલ સવાઈચઢ 99 » » પ્રકાશકઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી શ્રીસિચક્ર-સાહિત્યપ્રચારક-સમિતિના પ્રધાન–સંચાલક. >>> बुझह किं न बुझह ?; संबोहि खलु पेच्च दुल्लहा ॥ णो हूवमणति राइओ, नो सुलभं पुणराबि जीवियं ॥ १ ॥ ભાવા: હે પુત્ર! તમે જાગા ? કેમ જાગતા નથી ?, “દન-જ્ઞાન-ચારિત્રજ પ્રાપ્ત કરવા લાયક છે.” અને એવા એધ થવો અતિ દુર્લભ છે. ગએલી રાત્રિએ પાછી પ્રાપ્ત થતી નથી, અને સંસારમાં સયમ પ્રધાન જીવિત ક્રી પ્રાપ્ત થવું તે સુલભ નથી. શ્રીસૂત્રકૃતાંગ-સૂત્રે દ્વિતીયાધ્યયને પ્રથમેદ્દેશકે પ્રથમ સૂત્રે. 卐 >>>>> સુદ્રક: ફકીરચંદુ મગનલાલ બદામી ધી જૈન વિજ્યાન” પ્રીં. પ્રેસ, હવાડીયા ચકલા, સુરત. Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગદ્વારકશ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી. સ્વ. પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ. (પૂજા-આગમ દ્વારક શ્રીઆચાર્યદેવ ગુરૂવર્ય) Page #6 -------------------------------------------------------------------------- ________________ * શ્રી આનન્દ-ચન્દ્ર-સુધાસિન્ધ-ગ્રન્થ = પ્રકાશકનું નિવેદન. પ્રાત:સ્મરણીય-પૂજ્યપાદ–અગમેધારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ આદિઠાણનું વિ. સં. ૧૯૮૮ માં મુંબઈ, ભૂલેશ્વર લાલબાગમાં ચાતુર્માસ થયું હતું, તે અવસરે મુનિ શ્રી ચન્દ્રસાગરજી (હાલના પૂ. પંન્યાસ પ્રવરશ્રીજી ચન્દ્રસાગરજી) પણ સાથે હતા. જે વર્ષમાં યુવાનીઆઓએ થતી દીક્ષાના અખલિત પ્રવાહને રોકવા કમર કરી હતી, તન, મન, અને ધન દ્વારાએ કનડગત કરવાની અનેક કાર્યવાહી શરૂ કરી હતી, કાંતિમાળાના લેખ લખીને આગેવાન યુવકેએ ભવ્ય-યુવાન વર્ગને મગજ બહેકાવી મૂક્યા હતા, વિક્રમ સંવત ૧૯૮૪ના વર્ષ–પ્રારંભમાં થતી પ્રવ્રજ્યાના પુનિત-પ્રબળ વેગને રોકવા ગામે ગામ યુવક સંઘની સ્થાપના થઈ હતી અને સમ્યકત્વ પામેલાઓ સમ્યકત્વથી પતિત થાય, નવા સમ્યકત્વ પામે નહિ, સમ્યકત્વની અભિમુખ થયેલ વર્ગ ખસી જાય, તેવાં તેવાં ભાષણે, લેખે, અને આત્મિક-શક્તિના વિકાસને રૂંધનારા અનેકવિધ પ્રકાશને, અને પ્રબંધ, માસિક-પાક્ષિકે-સાપ્તાહિક-આદિદ્વારા દિ ઉગે દેખાવ દેતાં હતાં, તે અવસરે પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ-આગધ્ધારક-આનન્દસાગરસૂરીશ્વરજીના-વિધિનેય પૂ. પંન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજીની ખાસ પ્રેરણાથી તેઓશ્રીની પુનિત દેખરેખ નીચે ઉપર જણાવેલા આદિ અનેક વિઘાતક તને જડમૂળથી નાબુદ કરવા માટે, અને શાસનરસિકન્વર્ગમાં ધર્મના જેમને પ્રબળ વેગ આપવા માટે આ શ્રીસિધચક પાક્ષિકને જન્મ થયું હતું, અને તેનું સંચાલન કરનાર શ્રીસિધ્ધચક્ર-સાહિત્ય-પ્રચારક-સમિતિને પણ જન્મ સાથેજ થયે હતો. તે પાક્ષિકને પૂ. આગમો ધારકની અમેઘ દેશનાઓ, સાગર સમાધાનરૂપ સામગ્રીઓ વિગેરેથી અને પૂ. પંન્યાસ પ્રવરશ્રીજીના પુનિત સદુપદેશથી આર્થિક સહાય મળવા લાગી. સાથે સાથે પાક્ષિક અને સમિતિનું મુખ્ય સંચાલન કાર્યનું કામ સંભાળવાની જવાબદારી શરૂઆતથી મેં ઉપાડી લીધી હતી, અને તે અદ્યાપિ પર્યત સેવાભાવિપણાથી બજાવી રહ્યો છું. આ સિધ્ધચક્ર પાક્ષિકે અને સમિતિએ શાસન સુપ્રસિદ્ધ સેવાઓ એવા આપત્તિ કાળમાં બજાવી છે કે અદ્યાપિ પર્યત ચતુર્વિધ-સંઘની દરેક વ્યક્તિ તેને હાદિક-આશીર્વાદ આપી રહી છે, અને મુકત કંઠે તેની પ્રશંસા કરે છે. પંદર દિવસમાં નિયમિતપણે શ્રી સિદ્ધચક્રનું પ્રકાશન કરવાનું કાર્ય ઘણુંજ મુશ્કેલ પડવાથી, અને શાસનમાં અનેક-કાર્યની જવાબદારી હેવાથી પૂ. પંન્યાસ પ્રવરશ્રી તરફથી પ્રેસ મેટર મેળવામાં વિલંબ થવાથી નિરૂપાયે આ પાક્ષિકને માસિકના રૂપમાં પ્રકાશન કરવાનું સમિતિએ નકકી કર્યું, અને તે પછી પંદર વર્ષની પરિસમાપ્તિ સુધી નિયમિત માસિક રૂપે પ્રકાશન થાય છે, અને વાંચકે. વિચારકે અને અભ્યાસકે સારા પ્રમાણમાં લાભ લે છે. હાલમાં આ માસિકે હવે સળમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ અમારી સમિતિ તરપૂથી આ માસિક ચાલે છે. એટલુ જ નહિ પણ વાંચકોને, વિચારકેાને, અને અભ્યાસકને વધુને વધુ સાહિત્ય મળે તે હેતુથી લગભગ ૧૨ ગ્રંથા` સમિતિ તરથી મ્હેં બહાર પાડેલા છે, અને આ અવસરે પૂ. પંન્યાસ પ્રવરશ્રીજીની પુનિત મહેરબાનીથી આ ગ્રંથનુ પ્રકાશન કરવા પણ અમારી સમિતિ તરફથી હું ભાગ્યશાળી થયા છું. આ ગ્રંથમાં આવતા અનુક્રમે ત્રણે વિભાગેનું આલેખન પૂ. પન્યાસ-પ્રવરશ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્રે કરેલું છે. તેઓશ્રી પ્રત્યે તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર પ્રતિ તેઓશ્રીના પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ-ગુરૂદેવ-આગમાધારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજજીની અસીમ કૃપાથી દીક્ષા-પ્રદાન—દિનના પ્રારંભથી અદ્યાપિ પતના અનહદ ઉપકાર ચાલુ છે, અને તે ઉપકારના ઋણમાંથી યત્કિંચિત મુકત થવાની અભિલાષાથી, અને તેએશ્રીની સાન્નિધ્યમાં રડીને અનેક શાસ્ત્રોના ભાવો તથા આ પ્રથમભાગના કઠિન સ્થળે સમજવાનું સૌભાગ્ય તેઓશ્રીને પ્રાપ્ત થવાથી, આ ગ્રંથનું નામ શ્રી આનન્દથી શરૂ કરીને ત્રણે વિભાગનું આલેખન કરનાર પૂ. પંન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્ર હાવાથી તે નામની સાથે ચન્દ્રનું જોડાણ કરીને, અને આત્મિક-શકિતના વિકાશ માટે ત્રણે વિભાગનું સમિલન સુધાસિન્ધુ સમાન હેાવાથી આ ગ્રંથનું નામ “શ્રીઆનન્દ– ચન્દ્ર-સુધા-સિન્ધુ” રાખેલું છે તે યુકિત યુકત સુસંગત છે, તે બુદ્ધિમાનાને સમજાવવું પડે તેમ નથી. આ ગ્રંથને પ્રકાશન કરવાનું નિમિત્ત માસખમણુ કરનાર પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ આગમાધારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના વિદ્વદ્વિનેય-પન્યાસ-પ્રવર-ચન્દ્રસાગરજીના પરમ-વિનેય પ. શ્રીદ્વીરસાગરજીના સુવિનેય–મુનિશ્રીહિમાંશુસાગરજી છે, કારણ કે વિ. સ. ૨૦૦૫ના પર્વાધિરાજ પર્યુષણમાં માસખમણુની તપશ્ચર્યા કરી તે નિમિત્તે ઉદાર, ભાવિકશ્રાવકને આ નિમિત્ત ગ્રંથ વહેંચવાની ઉત્કંઠા થઇ, અને તેએશ્રીની આર્થિક-સહાય મળી એટલે આ ગ્રંથ ટુંક સમયમાં બહાર પડે છે. અમારા શ્રીસિદ્ધચક્ર-માસિકના આંતરિક–જીવનરૂપ સાહિત્ય-સામગ્રીના દાતા પ્રાત:સ્મરણીય–પૂયોદ–આગમેાધારક-શ્રીઆનન્દસાગરસુરીશ્વરજીને, તે માસિકનું નિયમિત વ્યવસ્થાપૂર્વક દરેક રીતિએ સંચાલન કરવા વિગેરેનું કાય કરનાર પૂ. પંન્યાસ-પ્રવર શ્રી ચન્દ્રસાગરજી ગણીન્દ્રને, પ્રસ્તાવના આલેખનકાર પૂ. પંન્યાસ-પ્રવરશ્રીજીના પરમ-વિનેય-૫. શ્રીદેવેન્દ્રસાગરજીને આ ગ્રંથ-પ્રકાશનમાં વિષયાનુક્રમ-૩ાદિ-સ ંશોધનાદિમાં મદદ કરનાર ૫ દેવેન્દ્રસાગરજીના સુવિનેય-મુનિ-શ્રીદેાલતસાગરજીના, આર્થિક સહાય કરનારાઓને, અને પ્રેસના માલીક બદામી ફકીરચંદ તથા કંપોઝીટર વિગેરેના અત્ર આભાર માનીને વાંચક, વિચારક અભ્યાસકા વાંચવા પહેલા શુદ્ધિપત્રકથી શુદ્ધ કરીને વાંચે, વિચારે અને પરિશીલન કરે એજ એક મહેચ્છા, મુંબઈ તા. ૫-૧૧-૪૯ લિ. પાનાચંદું રૂપચદ ઝવેરી. શ્રીસિદ્ધચક્ર માસિકના તન્ત્રી, તથા શ્રીસિધ્ધચક્ર-સાહિત્ય સમિતિના પ્રધાન–સંચાલક. ૧ જીએ–શ્રીશ્રમણેાપાસક- ધર્મ – વિભાગ-૧લાની પ્રસ્તાવના. Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ ની પૂજા-પંન્યાસ-પ્રવર- ૧) શ્રીચન્દ્રસાગરજી-ગણીન્દ્ર-મહારાજ. જનમ-વિ. સં. ૧૮૫ર કારતક સુદ-૧૧. અમદાવાદ 1 દીક્ષા' વિ. સ. ૧૯૮૪ વૈશાખ-સુદ-૬. ગણિપદ વિ. સં. ૧૮૮૭માગશર-સુદ-૫. પાલીતાણી, અમદાવાદ, NUOVRDNUNUNZOVODOVOD ઉપસ્થાપના વિ. સં. ૧૮૮૪ જેઠ-૧દી - ૫. પંન્યાસપદવિ. સં. ૧૮૮૭માગશર સુદ ૯. પાલીતાણા. અમદાવાદ, जिह्वाग्रे नरिनर्तिवाकणभूजोऽशाच्चाक्षिपादम्य गाम् , यस्य स्वान्तमरस्त तन्त्र-पदवीं जागर्ति शब्दाध्वनि । आनन्दोदधिसूरिपुङ्गवसुलब्धोऽशेषसिद्धान्तवित् ; पन्न्यासाङ्कविभासिचन्द्रवदनो जीयाच्चन्दोदधिः ॥१॥ = = Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆનન્દ-ચન્દ્ર-સુધાસિન્ધ–(પ્રથમ વિભાગ)-ગ્રન્થ = = પ્રસ્તાવના. શાશ્વત શારિતા-સમસ્ત્ર--મંત્રાધિરાનાનેશ્વર-શ્રીસિદ્ધવખ્યો નમો નમઃ | | સર્જ-સમીતિકૂ-શ્રીરાધાનાથો વિનયમાના ગ્રન્થનું નામ, શાશ્વત–શાન્તિદાયક ત્રિકાલાબાધિત– અવિચ્છિન્ન–પ્રભાવશાલિ, સકલામ-શાસ્ત્ર-સિદ્ધાન્ત--દેહનનવનીતરૂ૫. સકલજન–મને ભિલાષાદિપૂરક, સકલ–મત્ર તત્કાધિરાજ-શ્રીસિદ્ધચક-મહાયંત્રનું હદયમાં ધ્યાન ધરીને: સકલ-સમીહિતપુરક—શ્રીશંખેશ્વર-પાશ્વનાથને બહુમાન પુરસ્પર સર્વસ્વ સમર્પણ કરવા રૂપ ભાવ-વન્દનમય નમસ્કાર કરીને, અને મહારા–સકલ ઉપકારિઓના ઉપકારને સ્મૃતિ–પટમાં સુશ્કિરકરીને શ્રીઆનદ-ચન્દ્ર-સુધાસિંધુ-વિભાગ ૧લાની પ્રસ્તાવનાનો અત્ર પ્રારંભ કરાય છે. પ્રકાશન થતાં પારાવાર–પ્રકાશમાં આ એક ગ્રંથને વધારે વિશિષ્ટ–પ્રોજન પૂર્વકનો થાય છે. આ ગ્રંથનું નામ શ્રી આનન્દ-ચન્દ્ર સુધાસિબ્ધ વિભાગ ૧લો રાખેલું છે, અને તે નામ રાખવાના સબળ કારણોને પ્રકાશક પિતાના નિવેદનમાં જણાવ્યા છે, તેથી તે સબંધની વિચારણા તે નિવેદનમાં સમજાશે. આથી હવે આ ગ્રન્થમાં આવતી સર્વ સામગ્રીઓને ક્રમશઃ વિચારીએ. - આ ગ્રંથ ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. (૧) “શ્રી વિશતિ વિંશિકા-સારાંશ:”ના નામથી પૃ. ૧ થી પૃ. ૪૦ સુધીને પ્રથમ વિભાગ. (૨) “શ્રીશ્ર ધાદિ–ષિક-સુધાબ્ધિ:'ના નામથી પૃ. ૧ થી પૃ. ૬૮ સુધીને બીજે વિભાગ; અને (૩) “ શ્રીસુધા-વર્ષા ” ના નામથી પૃ. ૧થી પૂ. ૬૦ સુધીને ત્રીજો વિભાગ. આ ત્રણે વિભાગનું સંમિલન કરીને આ ગ્રંથનું નામ “શ્રીઆનન્દ-ચન્દ્ર સુધાસિન્ધ: રાખેલ છે. પ્રથમ-વિભાગના પ્રારંભમાં આ પ્રથમ વિભાગનું અવલોકન કરતાં પહેલાં વાંચકે યાદ રાખવું જરૂરનું છે કે આ શ્રી વિંશતિવિશિકા-ગ્રંથના કઠિન સ્થળે સમજવાનું અને ધારવાનું પ્રાતઃસ્મરણીય પૂ. દાદા ગુરૂદેવ પાસે હારા પૂ ગુરૂદેવ સાથે થયું હતું, અને તેથી તેઓશ્રીએ સારાંશનું આલેખન તે અવસરે તૈયાર કર્યું હતું, અને તેથી જ આ શ્રીવિંશતિ-વિશિકા-સારાંશનું કમશઃ આલેખન વિ. સ. ૨૦૦૨ના આશ્વિનથી માહ સુધીના મહિનાઓના અનુક્રમે પાંચ માસના શ્રી સિદ્ધચક પત્રમાં આવેલું હતું. પરંતુ તે માસિકમાં દર મહિને તે આલેખન છૂટું છવાયું આવતું હોવાથી, સારાંશરૂપે આપેલું વાંચન ગ્રન્થરૂપે વ્યવસ્થિત થાય એવી વાંચકોની માંગણીને પૂરી પાડવાના હેતુથી બીજી આવૃત્તિરૂપે આ પ્રથમ-વિભાગમાં સંગૃહીત રૂપે પૂર્વે જણાવેલ સાધન્ત-સારાંશ આપેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિંશતિ-વિશિકા-ગ્રન્થના પ્રણેતા, પ્રણેતાની પિછાન, ગ્રંથનું સાન્તર્થનામ, ગ્રંથમાં આવનારી વીશ વિંશિકાઓની ક્રમશઃ સાત્વર્થપૂર્વક નામાવલિ, ગ્રન્થ-ક-પ્રમાણુ અને પ્રણેતાને પુનિતસમય વિગેરેનું સંક્ષેપતઃ વર્ણન એકથી નવ પેરેગ્રાફમાં સ્પષ્ટપણે વાંચવામાં આવે છે. અને તે પછી પ્રથમ શ્રીઅધિકાર-સુચના-વિશિકાથી વીશમી શ્રીસિદ્ધિ-સુખ-વિશિકા સુધી વીશ વિંશિકાઓમાં આવતા ભાવો સારાંશ રૂપે આ ગ્રંથના પ્રથમ વિભાગમાં આલેખન કરેલાં દૃષ્ટિગોચર છે. એટલે આ વિભાગમાં આવતી સામગ્રીઓ વાંચકને વાંચવાથી સ્પષ્ટ સમજાઈ જાય તેવી છે, તેથી પુનરૂકિતરૂપે તેનું આલેખત આ પ્રસ્તાવનામાં કર્યું નથી. - વિશિકાઓનું વિશાળ-ગૌરવ. વિશેષમાં સમજવાનું એ છે કે એક એક વિશિકા, એક એક વિશિકાના એક એક મલેકના પૂર્વા. પર સંબંધની વિચારણાઓ, અને એક એક પદની વિચારણાઓ સુવિકિ વાંચક-વર્ગ સમક્ષ આલેખન કરીને રજુ કરાય તે વાસ્તવિકરીતિએ એક એક વિંશિકા ઉપર વિસ્તૃત ગ્રંથ આલેખન કરી શકાય તેમ છે, તેટલી ભરપૂર શાસ્ત્ર-વિહિત સામગ્રીઓ પૂ. શાસ્ત્રકારે છે તે દરેકે દરેક વિશિકામાં અને પદ્ય પધમાં ઠાંસી ઠાંસાને ભરી છે તે બુદ્ધિમાનેથીજ ગમ્ય છે. આ બીના લવલેશભર અતિશકિત ભરી નથી, કારણકે મહારા પ્રાતઃસ્મરણીય–પૂજ્યપાદ દાદા ગુરૂદેવ આગમખ્વારકઆચાર્યદેવેશ-શ્રી આનન્દસાગરસુરીશ્વરજીએ શ્રીવિંશતિ-વિશિકા-ગ્રન્થ ઉપર દીપિકાની રચના કરી છે. તેમાં પ્રથમ વિશિકા પૂર્ણ, અને બીજી વિશિકાના સાતમા પદ્ય સુધી જે આલેખન હારા પૂ. દાદા ગુરૂદેવે પ્રૌઢ ભાષામાં કર્યું છે, તે જે સંપૂર્ણ કરવામાં આવ્યું હતું તે તે વીશ-વિંશિકાના ભાવાર્થથી ભરપૂર તે દીપિકાનું આલેખન દીર્ધ કાયરૂપ ધારણ કરી શકત તેમાં શંકાને સ્થાન જ નથી. કારણકે શાસ્ત્રકારે ભરેલા ભાવને પ્રગટ કરવા એજ વ્યાખ્યાનકારનો વિષય છે, અને તેથીજ પૂ. ગુરૂદેવે દીપિકામાં વિશાળ પણે ભાવે જણાવ્યા છે. હમણાં મહારા પૂ. ગુરૂદેવ પં. પ્રવરશ્રી ચન્દ્રસાગરજી તરફથી તે પ્રથમ–અધિ. કા–સૂચના-વિશિકા ઉપર તે વિંશિકાનું રહસ્ય ગુર્જર ભાષામાં આલેખન કરાય છે, અને સાથે સાથે તે આલેખન પ્રેસમાં મુદ્રણ થાય છે. તે પ્રથમ-વિશિકા-- રહસ્યના પ્રથમ બે પદ્યમાં આવતાં વીતરાગાદિ છે વિશેષણા ઉપર અને પ્રથમ પધમાં આવતા પ્રથમ “નસિક'' પદ ઉપર શાસ્ત્રકાર ભરેલા ભાવના આશાને સ્પષ્ટપણે સમજાવવામાં આવેલ છે, છતાં પણ તે સંબંધમાં ઘણું ઘણું આલેખન કરવાનું રહી જાય છે; એમ હારા પૂ. ગુરૂદેવ જણાવે છે. તે માટે તે વિંશતિ વિંશિકાની પ્રથમ વિંશિકાનું રહસ્ય ટંક વખતમાં ખાર. ૫ડશે, દરેક વિંશિકા સ્થિત પધો, અને પધસ્થિત પદેને ભવ્યભાવ ખૂબ પરિશીલન થાય તે માટે ખૂબખૂબ પ્રયત્ન પૂર્વક તેનું વાંચન-મનન-પરિશીમન કરવા દરેક વાંચકો ભાગ્યશાલિ બને એવી નમ્ર ભલામણ છે. આથી જ વિશિકાનું વિશાળ ગૌરવ સુવિકિની નજરે નિશ્ચિત થાય તેમાં શંકાને સ્થાન જ નથી. પ્રથમ વિભાગની પરિસમાપ્તિમાં ઉપસંહારરૂપે આ સારાંશને વિવેકપૂર્વક વિભાગશ: સમજાવીને, અને પ્રા:તસ્મરણીય–પૂજ્યપાદ-આગમોદ્વારકઆચાર્ય દેવેર-દાદા-ગુરૂદેવના ઉપકારનું આલેખન કરીને આ પ્રથમ વિભાગ સમાપ્ત કરાય છે. સાન્તર્થ બીજો વિભાગ, - ત્યારપછી સાથે જ બીજો વિભાગ શ્રદ્ધાદિપષક-સુધાબ્ધિ” નામે શરૂ થાય છે. વિ. સં. ૧૯૮૮માં મુંબઈ લાલબાગ મુકામે પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગદ્ધારક આચાર્ય દેવેશ શ્રીગુરૂદેવ સાથે મહારા પૂ. શ્રીગુરૂદેવ પંન્યાસ-પ્રવરશ્રીજીનું ચાતુર્માસ થયું, તેજ અવસરે આ શ્રસિધ્ધચક-પાક્ષિક અને તેનું Page #12 -------------------------------------------------------------------------- ________________ સંચાલન કરનાર શ્રી સિદ્ધચક્ર-સાહિત્ય-પ્રચારક-સપિતિને પણ તેઓશ્રીના પુનિત હસ્તે તે બંનેને સાથે જન્મ થયે. પાક્ષિકનું સંચાલન મહારા પૂ. ગુરુદેવ પંન્યાસ–પ્રવરશ્રીજીની નજર તળે ચાલતું હતું, અને ડા વર્ષ પછી તે જ પાક્ષિકને માસિકરૂપે પ્રકાશન કરવાનું સમિતિ તરફથી નકકી થયું, છતાં પશુ પાક્ષિક અને માસિક બંને પ્રકાશનના અવસરે મુખપૃષ્ઠાદિ પર વાંચકોના અંત:કરણ વિશુદ્ધ બનીને શ્રદ્ધાદિ ધર્મથી વાસિત થાય એ હેતુથી પ્રાતઃસ્મરણય-પૂ. ગુરૂદેવ–પંન્યાસ–પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્ર મહારાજે આલેખન કરેલાં આલેખન આપવામાં આવતાં હતાં, અને મીસિધ્ધચક્રના મુખપૃષ્ટાદિ પર આવેલાં તે આલેખનેને સંચય અદ્યાપિ પર્યત પંદર વર્ષના ગાળામાં લગભગ ૯૪ ઉપરની સંખ્યામાં છે. તે સર્વને સંગૃહિતરૂપે વાંચકો એકી સાથે ગ્રંથ રૂપે વાંચી શકે તે હેતુથી બીજા વિભાગના નામથી અત્ર આપેલા છે. સાન્તર્થ–આલેખને. આ બીજ વિભાગના પૂ. આલેખનકારે આલેખેલાં સર્વ આલેખને મિથ્યાવની મલીન વાસનાઓને વિખેરીને, અવિરતિની અવિરત આધીથી અલગ કરીને, કક્ષાની કારમી-કલુષિતતાને કાયમ માટે દૂર કરીને, અને ગોનું ચંચળપણું દૂર કરવા પૂર્વકની સ્થિરતા પ્રાપ્ત કરાવીને; વાંચકેના અને અભ્યાસકેના પુનિતહૃદયને શાસન-માન્ય-સિદ્ધાંત૫ સુધાથી સિંચન કરીને ખૂબખૂબ નવપલ્લવિત કરે છે. એટલું જ નહિ પણ તે તે આલેખને વાંચકોના અને અભ્યાસકોના હૃદય-ચિત્તને અને આત્માને નવપલ્લવિત બનાવી વધુ ને વધુ આત્મિ-પ્રસન્નતા, પ્રકલ્લતા, અને પુષ્ટતા સમપે છે. તેમજ તે આલેખને ઉત્તરોત્તર સાધન-સામગ્રીસંયોગો પ્રાપ્ત કરાવીને કયાણકારિ–માર્ગમાં અનુપમ ઉત્તર-સાધક બનીને મુમુક્ષોને વીર્યોલાસપૂર્વક આગળ વધવાવધારવા ભાગ્યશાળી બનાવે છે. તેથીજ બીજા વિભાગમાં આપેલા આલેખને સાવર્થ રીતિએ પુરવાર થાય છે. અને વાંચનકાળે, અભ્યાસકાળે. પરિશીલનકાળે તે આ આલેખને આંતરિક અમૃતનું આસ્વાદ કરાવે છે. શ્રદ્ધા-સુધા-આસ્વાદન. આ વિભાગમાં નીચે જણાવેલા કમાંકે પ્રમાણેના આલેખને શ્રદ્ધાદિને પ્રગટ કરનાર, પવનાર, ટકાવનાર અને ખૂબ ખૂબ દઢીભૂત કરનાર છે. તે બધા વાંચકને, વિચારને, અને અભ્યાસકને શ્રદ્ધારૂપ સુધાના આસ્વાદન સાથે આપે આપ સમજાઈ જાય એમ છે. પ્રથમતયા શ્રદા-પોષક આલેખને નીચે પ્રમાણે છે. ૧ શાસન મહેલની સીધી. કર શ્રુતિરાગ. ૨ એકજ નિશ્ચય. ૩૩ ધર્મનું યથાર્થ સ્વરૂપ, ૪ અલૌકિક-દાન. ૩૪ સર્વદન માન્ય-ધર્મ. ૬ સંવેગની સમરાંગણ ભૂમિ. ૩૫ ધર્મરાગ. ૮ પુનિત-પ્રણાલિકાથી તદન અજાણ ૪૩ હેમ-મુક્તિ લેખનું નિરસન, ૧૬ પ્રભુ માર્ગના પૂજારીએ. ૪૬ સંવેગઝીના સ્વામીજ છે. ૧૮ ઝળહળતું જૈન હાય. પ-૫૪ નપદની નિર્મળતા લેખાંક-૧-૨૩૪ ૨૨ નિર્વાણ-કલ્યાણક, ૫૮ લૌકિક પ્રેમનું અંતિમ ૨૩ પ્રભુમાગના પૂજારી, ૫૯-૬૧ લેકોતર વિશુદ્ધ પ્રેમ, લેખાંક-૧-૨ ર૬ સત્યના સ્વીકારમાં જ જૈનશાસનની હ૦ સર્વસ્વ સમર્પણ અંગે. શોભા છે. ર૭ મિથ્યાત્વની મર્યાદાને સમજવાની જરૂર Page #13 -------------------------------------------------------------------------- ________________ સમ્યક઼-જ્ઞાન-સુધાસ્વાદન. શ્રદ્દા સબધના આલેખનેા વિચાર્યો પછી હવે નીચે જણાવેલ ક્રમાંક મુજબના આલેખને સમ્યક્ જ્ઞાનના આવિર્ભાવક વક-પોષક અને ભેદ જ્ઞાન પમાડનારી છે, અને સાથે સાથે સમ્યાન રૂપ સુધાનું આસ્વાદન કરાવે છે. ૯ મશહુર-ઝવેરી. ૧૫ જીવનને જીવી જાણનારા. ૨૪ શ્રુત પંચમી. ૨૫ સિદ્ધાંતેનું પારમાર્થિ ક–અવલોકન. ૨૮ શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારા. ૪૦ અંતિમ સાધ્યને નિણૅય. નીચે જણાવેલા ક્રમાંક મુજબના આલેખના સભ્યગ્ ચારિત્ર ધર્મના આવિર્ભાવક-પોષક ધક અને ક્ષાયક ભાવની સન્મુખતાના સમર્થક છે. ૩ ભાગનું પ્રદર્શન. છ શૂરા સરદારોની ઉત્પત્તિ. ૧. સગીર સમજે શુ? ૧૧ વાલીના જન્મ-સિદ્-હક્ક. ૪૧ શ્રાવક-શબ્દના અક્ષરા ૪૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્ ૪૪ અનુભવના સાક્ષાત્કાર. ૪૮ આક્રમણ અને સામના. ૫૫ કલ્યાણુક્રારિ પ્રભાવના. ૫૬ આરાધ્યાનુ એકીકરણું. ૧૨ આજના ગાયકવાડી મુસદ્દો. ૧૩ સ્વાભાવિક છે. ૨૯ વૈરાગ્યવાસનાના વિવિધ–કારણ. ૩૧ શ્રાવક કાને કહેવા ૪૭ સિંહવૃત્તિધર-સંયમી. ૪૯ સગર્જુનની આવશ્યકતા. ૫૭ સાધમિ કનું સગપણું. ૬૨ ક્ષેત્રસ્પર્શેનાની જરૂર. ૧૭ સાધુ સસ્થા એ અમૃતનેા કયારા છે. આ સિવાય આલેખને રત્નત્રયીપોષક છે. આ રીતિએ બીજો વિભાગ સમાપ્ત થાય છે. હવે બંને વિભાગોને વિવેકપૂર્વક વાંચ્યા પછી આ સુધામય-બિન્દુએનું આલેખનપણુ પ્રાત:સ્મરણીય ગુરૂદેવ પૂ. પન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્ર મહારાજે પ્રથમત: “ આગમાધારકની ઉપાસનામાંથી” એ શીર્ષકથી શરૂ કર્યું હતું. અને તે પછી સુધાવર્ષાના નામથી તેનું આલેખન શરૂ કરેલું છે. વિ. સં. ૨૦૦૧ના કાર્તિક-માગશરના શ્રીસિધ્ધચક્ર અંક ૨–૩ના અંતિમ પુ. ઉપરથી આ સુધામય વાકયાના પ્રાર ભ થયા છે, અને વિક્રમ સ ંવત ૨૦૦૫ સાલના સિધ્ધચક્રના પાંચ વર્ષોના અંત્ય પૃષ્ઠો પર તે સમાપ્ત થાય છે. આ સુધામય વાકયે વાંચકેાએ વાંચ્યા વિચાર્યા હશે; પરંતુ પાંચ વર્ષના સ ંગૃહીત ગ્રંથરૂપે તે વાચન એક સ્થળે મળે તે હેતુથી ત્રીજા વિભાગમાં તે એકત્રિત કરી તેનું નામ સુધાવર્ષા” રાખ્યું છે. ક્રમાંક ૧ થી ૭૭૭ સુધીના એકે એક સુધામય વાકયેાને વિવેકપૂર્ણાંક વાંચીને વિચારીને, પરિશીલન કરીને, અને અભ્યાસ કરીને વિભાગશ: વહેંચીએ તે એક સ્વતંત્ર નિબંધ રૂપે ગ્રંથ તૈયાર થાય. તેથી તે વાકયેના સુવિવેકિ–વાંચકે –વિચારકા, અને અભ્યાસકૈા શાસનમાન્યબુદ્ધિપૂર્વક વિવેક કરે એજ હિતાવહ છે. આ રીતિએ ત્રણે વિભાગાને વાંચકા વિચારકા અને અભ્યાસ વિવેકપૂર્વક વાંચીને વિભાગસ્ત્યપ્રસગાને જીવનમાં વણી નાંખવા પ્રયત્ન કરીને ઉત્તરાત્તર સર્વોત્તમ સાધન સામગ્રી, સંયોગ પ્રાપ્ત કરીને શાશ્વત સુખના ભાગીદાર બનેા એજ એક શુભેચ્છા. લિપ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ—ગીતા –સાર્વભૌમ, શ્રીસિદ્ધક્ષેત્ર-સુરત વમાન—જૈનાગમ—મ'દ્વિર સંસ્થાપક-આગમે દ્વારક—આગમાવતાર શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના વિનેિય શ્રી સિદ્વચક્રરાધન તીર્થોદ્ધારક–પન્યાસ પ્રવર પૂ. શ્રીચસાગર ગણીન્દ્રના ચરણાવિન્દચચરીક દેવેન્દ્રસાગરના ધર્મલાભ. Page #14 --------------------------------------------------------------------------  Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય-પંન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજી મહારાજના સુવિનેયતત્તવ-ચિન્તકશાન્ત-મૂર્તિ–પંન્યાસશ્રીહીરસાગર-મહારાજજીના સુશિષ્ય–તપસ્વી-મુનિ શ્રી હિમાંશસાગર મહારાજ T દીક્ષાવિ. સં. ૧૯૯૬ ના ઉપસ્થા પના કારતક-વદી–પ ને શુક્રવાર વિ. સં. ૧૯૯૬ના ૬ મહા સુદિ-૬ મહુધા, અમદાવાદ, જન્મ વિ. સં. ૧૯૭૧ના આષાઢ સુદી ૧૨ મુ. બાલાસણ. Page #16 -------------------------------------------------------------------------- ________________ મા ખમણના તપસ્વી-મુનિ– શ્રી હિમાંશુસાગરજીનું જીવન.= આલેખનકાર–શા. પ્રેમચંદ ગેપાળદાસ. ધર્મ-માર્ગે પ્રયાણ. દ્વારા દેશમાં અમારિપડ-વજડાવનાર-અહિંસા-ધર્મપ્રચારક-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વર-બધિત-શ્રી કુમારપાળના સમયમાં પાટણની–પ્રભુતાના પૂર ઓસરવા લાગ્યાં, અને અહમદાબાદની આબાદિના પૂર અહમદાબાદમાં એટ વગરની ભારતની જેમ ઉભરાવાં લાગ્યાં. તે સમયમાં ગરવી ગુજરાતનું પાટનગર પાટણ હતું, અને તે પછીના સમયમાં તે રથાન અમદાવાદ લીધુ; અને હાલમાં તેજ સ્થાનને પરિપૂર્ણ ભગવટો તેજ અમદાવાદ કરે છે. રાજનગર જેનેની ભરચક વસ્તીને લીધે, અને જેને મંદિર, જૈન જ્ઞાન ભંડારે, જૈન ધર્મના અનુષ્ઠાન કરવા માટેના ઉપાશ્રયે, તથા જૈન-જ્ઞાનશાળાદિને લીધે આ નગરી જેનપુરી નામે પ્રસિદ્ધ છે. આજુબાજુના ગામડાઓમાં વધારે જગા ખૂટતા ગયાં, તેમ તેમ તે તે ગામડાંઓમાંથી મેટા પ્રમાણમાં મનુષ્યોની સંખ્યા વધુ ને વધુ રાજનગરમાં આવીને ઉભરાવા લાગી. અમદાવાદની સ્થાપના પછીને આજદિન સુધીને ઇતિહાસ તપાસવામાં આવે તો આજુબાજુનાં અનેકાનેક ગામડાઓમાંથી માણસે એ મોટી સંખ્યામાં ધંધારોજગારાદિ માટે આવીને વસવાટ કરેલે માલુમ પડે છે. આવા સમયમાં માણસા-પેથાપુર પાસેના–પુજાપરા ગામના રહેવાસિ શા, ગોપાળદાસ કેવળદાસ પિતાની ધર્મપત્ની રાઈબાઈ સાથે ધંધાર્થે અમદાવાદમાં શાહપુરમાં આવીને રહ્યા. પુજાપરા ગામમાં જેનોની વસ્તી લગભગ ૩૦ વરની હતી, અને આજે મોટો ભાગ ધંધાર્થે બહારગામ રહે છે. તે ગામમાં દેરાસર છે અને ઉપાશ્રય પણ છે. સંસારની લીલાના અનુભવમાં જીવન પસાર કરતાં તે બાઈએ પિતાના પીયર બાલાસણ મુકામે વિ. સં. ૧૮૭૧ના અષાડ સુદ ૧૨ને રેજે એક પુત્રને જન્મ આપ્યા, અને તેનું નામ છનાલાલ પાડવામાં આવ્યું. બાળ વયમાં તે છનાલાલ માતા તરફથી ધર્મના સંસ્કારોથી સિંચાયેલા હતાં, છતાં આર્થિક-સંગની પ્રતિકૂળતાને લીધે યુવાવસ્થામાં નેકરી વિગેરેમાં જોડાયાં. એટલે ધર્મ સંસ્કારની વૃદ્ધિને બદલે સંસાર પ્રત્યેને રંગરાગ વધે તેવાં સાધન-સંગ સામગ્રીઓની અનુકૂળતા વધવા લાગી, જૈન મંદિરમાં જાય નહિં, જૈન મંદિરમાં બિરાજમાન ભગવંતના દર્શન, વંદન, પૂજન અવસરે કરે અને ન પણ કરે. જૈન ઉપાશ્રયમાં ગુરૂઓની પાસે જાય નહિ, અને જાય તે વ્યાખ્યાન વાણી શ્રવણ કરે નહિ. દિન પ્રતિદિન ધર્મ-સંસ્કાર જીવનમાંથી નષ્ટ પ્રાય: થઈ જાય તેવા સંગમાં સંસાર પ્રત્યેની રસભરી રસિકતાથી આ છનાલાલ ધર્મથી વિમુખ થઈ જશે એવું બોલાતું હતું. પરંતુ ભાવિના ગર્ભેમાં કાંઈ નવીનજ બનવાનું હશે, અને છનાલાલના ભાગ્યની રેખાઓ ભાવિ જીવનમાં કલ્યાણકારિરૂપ નીવડવાની હશે, તેથી તે મહારા Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાઇને વિ. સં. ૧૮૮૫ માં ધર્મના રસ્તે પ્રયાણ કરવાના પુનિત, સંગેની પ્રાપ્તિ થઈ. પ્રાતઃસ્મરણીયપૂજ્યપાદ-આગમારક-શ્રી આનંદસાગરસૂરીશ્વરજી, ઉપાધ્યાય શ્રી ક્ષમાસાગરજી તથા સાથે તેઓશ્રીના વિદુ-વિનય-શિષ્ય–પૂ. પં. પ્રવર શ્રી ચન્દ્રસાગરજી તથા પૂ. પં. દેવેન્દ્રસાગરજી આદિ ઠાણાએનું વિ. સં. ૧૮૮૫માં ચાતુર્માસ રાજનગર મુકામે થયું, અને પં–દેવેન્દ્રસાગરજી આદિ મુનિ પરિવાર શાહપુર મુકામે રહ્યા. તે અરસામાં ચાર માસ વ્યાખ્યાન શ્રવણ, અક્ષય નિધિ, શ્રીનવપદની આરાધના, વિગેરેમાં છનાલાલનું ધર્મ માર્ગે પ્રયાણ થયું. પ્રજિત થયા– વિ. સં. ૧૮૮૫માં અમદાવાદ મુકામે પૂ. આગામે દ્ધારક શ્રી આનન્દસાગર-સૂરિશ્વરનું ચાતુર્માસ થવાથી ઝાંપડાની પોળના ઉપાશ્રયે તેઓશ્રીના વિદ્વાન શિષ્ય પૂ. પં. પ્ર. શ્રી ચંદ્રસાગરજીનું, અને શાહપુરના ઉપાશ્રયે પૂ. પં. પ્ર. શ્રી ચન્દ્રસાગરજીના શિષ્ય મુનિ શ્રી દેવેદ્રસાગરજી; મુનિશ્રી હીર સાગરજી, અને મુનિ શ્રી સુબોધસાગરજીનું તથા મુનિશ્રી વિક્રમસાગરજનું ચાતુર્માસ હતું. ચાર માસમાં છનાલાલે વારંવાર ધર્મ દેશના શ્રવણ કરવાથી, અને ધર્માનુષ્ઠાનેની સુંદર રીતિએ આરાધના કરવાથી, વૈરાગ્ય ભાવના દિન પ્રતિદિન વધવા લાગી; અને તેજ અરસામાં અઢાર વર્ષની ઉંમરના શંકરલાલને પણ વ્યાખ્યાન વાણી આદિથી દીક્ષા લેવાની ભાવના જાગ્રત થઈ. શાહપુર નિવાસિ સુ. શ્રા ખોડીદાસ લલભાઈ તથા સ, શ્રા, ઉમેદચન્દ્ર ભરાભાઈની પ્રેરણાથી અને સુ. શ્રા, ગીરધરલાલ છોટાલાલના શુભ પ્રયત્નથી સાબરમતિ મુકામે કારતક વદી ૫ ના દિવસે ભાગવતી દીક્ષા થઈ. આ બન્ને ભાવુકોની દીક્ષા પૂ. પં. પ્રવર શ્રી ચન્દ્રસાગરજીના વરદ હસ્તે થઈ, અને અનુક્રમે મુનિ શ્રી હિમાંશસાગરજી તથા મુનિ શ્રી દોલતસાગરજી નામથી જાહેર થયા; અર્થાતું તે બન્ને દીક્ષિત અનુક્રમે પં. હીરસાગરજીનો અને પં. દેવેન્દ્રસાગરજીના શિષ્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ બન્ને ભાવકોને દીક્ષા લેવા અગાઉ કટુંબીઓની સંમતિ મેળવવા ખૂબ ખૂબ પ્રયત્ન કરે પડ્યો હતો. સાધારણ રીતે સંમતિ આપવામાં સંસાર રસિકને વાસ્તવિક વૈરાગ્ય હતા જ નથી, અને તેથી ભાવુકોને સંમતિ મેળવવામાં મહેણી મુશ્કેલી પડે છે; એ જેના કુટુંબમાં ધાર્મિક સંસ્કારની ગેરહાજરી સૂચવે છે. અને આથી ભાવુક માટે સંસાર સમુદ્રમાંથી બહાર નીકળવા માટે કઠીનમાં કઠીન માર્ગ સંમતિ પ્રાપ્તિનો છે. જેના પ્રતાપે સંયમની સૌરભનું આસ્વાદન કરવા સંયમના અર્થિઓ બનશીબ નીવડે છે. સંસારીપણાને તિલાંજલી આપીને સંયમી થનારાઓની તે કાળની જીવન ચર્યા શ્રવણ કરીએ છીએ, ત્યારે ઉરના અભિનંદને વિના સંકોચે ઉભરાઈ જાય છે. દીક્ષા લેવાની પૂર્વ અને દીક્ષા લીધા પછી સંસારના રસિક–સગાં-વહાલાંઓ કેવી કનડગત કરે છે, ઘેર લઈ જવાની કેવી લાલચ આપે છે, કેવા કાવાદાવા રમે છે; એ બીનાઓ અથથી ઇતિ સુધી શ્રવણ કરવામાં આવે તો પત્થર જેવાં હૃદય પણ પાણી થઈ જાય એવી તે હૃદય કંપાવનારી વાત છે. આ બધી મુઝવણમાંથી સહિસલામત પસાર થઈને ભાઈશ્રી છનાલાલ તથા ભાઈશ્રી શંકરલાલએ બને સંસારને પાર પામવા માટે પ્રવજિત થયા, અને મુનિશ્રી હિમાંશુસાગરજી અને મુનિશ્રી દોલતસાગરજીના નામથી સંયમ માર્ગે આગળ વધ્યા. મુનિશ્રી હિમાંશુસાગરજીને અને મુનિશ્રી દલતસાગરજીને શ્રાવકપણાને યોગ્ય ક્રિયાકાંડને પણ અભ્યાસ ન હતું. તેથી પ્રથમથી શ્રીપંચ પ્રતિક્રમણ સૂત્રાદિ શ્રમણ-ધર્મ-યેગ્ય સૂત્રાદિ, અને તે તે સૂત્રોની પરિસમાપ્તિ સાથે.ઉપસ્થાપનાના ગોદ્વહનની ક્રિયા કરીને તે બન્ને દીક્ષિતેની પ્રાતઃસ્મરણીય- પૂજ્ય–શ્રીવિજયકુમુદ Page #18 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીના વરદ હસ્તે મહુધા મુકામે વિ. સં. ૧૮૮૬ના મહા સુદ ૬ને દિવસે ઉપસ્થાપન (વડી દીક્ષા) થઈ. વડી દીક્ષા થયા બાદ ખંભાત થઈને પાલીતાણું મુકામે પૂ. પ્રાતઃસ્મરણય-પૂજયપાદ-ગુરૂદેવ આગમેદ્વારક-આચાર્યદેવની છત્ર છાયામાં વિ. સ. ૧૯૯૬ની સાલનું ચાતુર્માસ થયું. એ અવસરે મુનિશ્રી હિમાંશુ સાગરજીએ સિદ્ધિ તપ, બાર ઉપવાસ્ત્ર અને છ ઉપવાસ અનુક્રમે કર્યો શ્રી વર્ધમાન તપની પાંચ ઓળી કરીને શરૂઆત કરી. વળી શ્રમણ-યોગ્ય-ક્રિયાકાંડને અનુસરતાં બાકી રહેલ સૂત્રોનો અને સંસ્કૃત ભાષાને અભ્યાસ શરૂ કર્યો, અને વિનય-વૈયાવચમાં પણ યથાશકિત સારી રીતે ઉધમ કરવાનું ચાલુ હતું. • વિ. સં. ૧૮૭૬માં દીક્ષા લીધા પછી વિ. સં ૨૦૦૫ સુધી નવ વર્ષમાં પાલીતાણા, મુંબઈ અમદાવાદ, ખંભાત અમદાવાદ, વેજલપુર, સુરત, શીરપુર, સુરત, આદિ ગામમાં, અને વિદ્વારમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરી. એક વખત સોળ ઉપવાસ, એક વખત બાર ઉપવાસ, ચાર વખત અઠ્ઠાઈ એક વખત છ ઉપવાસ કર્યા. વળી એક વખત સિદ્ધિ તપ કર્યો, અને છ કરીને સાત જાત્રા અને પાલીતાણાની નવાણું, તથા એક વખત વર્ષ તપ કર્યો. શ્રી વિશસ્થાનકની એની ઉપવાસથી શરૂ કરી, શ્રી વર્ધમાન તપની ૧૬ એળીઓ કરી, અને ચોવીશ ભગવાનના એકાસણા શરૂ કર્યો, તેમાં અત્યાર સુધી ૧૭ સત્તરમા ભગવાન સુધીના એકાસણુ કર્યા. ચાલુ વર્ષે માસમણ કરીને સંયમ જીવનને વધુ સુખમય બનાવ્યું. અમારા પુણ્યદયે અમારા વડીલ ભાઈશ્રીએ દીક્ષા લેઈને પૂ. ગુરૂવર્યોની સેવા કરીને, સંયમ-જ્ઞાન તપશ્ચર્યામાં આગળ વધીને જીવનને પગભર બનાવ્યું છે, એટલું જ નહિ પણ અમારા કુળને દીપાવ્યું છે. તેઓશ્રી દિનપ્રતિદિન સંયમ-જ્ઞાનાદિકમાં અને પૂ. ગુરૂવર્યોની વિનય-વૈયાવચ્ચ સેવાભકિતમાં ખૂબ ખૂબ ઉધમવન્ત રહો એવી અભિલાષા પૂર્વક વિરમું છું. લિ આપશ્રીના ગુણને અનુરાગી, પ્રેમચંદ ગોપાળદાસ, Page #19 -------------------------------------------------------------------------- ________________ R : પૂજા-આગદ્ધારક-શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના વચનામૃત. સંચયકાર-મુનિ શ્રી હિમાંશુસાગરજી. કે ..: નડિ. ....... ૧ કોઈ પણ જીવને મારે નહિ. [૧૯ આપણે કરેલે ઉપકાર ભૂલ નહિ. ૨ ઇંદ્રિયને છુટી મુકવી નહિ. ૨૦ દુઃખીને આશ્વાસન આપવું.' ૩ સદા સત્ય બોલવું. ૨૧ કેઈની પાસે પ્રાર્થના કરવી નહિ. ૪ શીલ સાચવવામાં અખંડ ઉદ્યમ કરે. | ૨૨ કેઈની પ્રાર્થનાને ભંગ કરે નહિ. ૫ ખરાબ મનુષ્યને સંગ કરે નહિ. | ૨૩ દીનતાના વચન બેલવાં નહિ. ' ૬ માબાપ અને ગુરૂ મહારાજનું વચન ૨૪ વિનયથી બેલવું. એલંઘવું નહિ. ૨૫ આત્માની પ્રશંશા કરવી નહિ. ૭ મન-વચન અને કાયા ચપલ રાખવાં૨૬ દુર્જનની પણ નિંદા કરવી નહિ.' ૨૭ ઘણું અને ઘણીવાર હસવું નહિ. ૮ ઉદભટ તથા મલીન વેષ પહેરે નહિ ૨૮ શત્રુને વિશ્વાસ કરે નહિ. ૯ વાંકી દષ્ટીએ દેખવું નહિ. ર૯ વિશ્વાસવાળાને દ્રોહ કર નહિ. ૧૦ દુર્જનથી દૂર રહેવું ૩૦ કરેલા ગુણને બદલો વાળવો. ૧૧ ગુણ દેષ વિચારીને જ બોલવું. [૩૧ સારા ગુણવાળા ઉપર રાગ ધો. ૧૨ જેથી હિત થાય તેવુંજ કાર્ય કરવું. | ૩૨ સ્નેહ રહિતમાં રાગ કરે નહિ. ૧૩ કુળ મર્યાદા લેપવી નહિ. ૩૪ અકાર્ય કઈ દીવસ કરવું નહિ. ૧૪ કેઈને પણ મર્મનાં વચન કહેવાં નહિ | ૩૫ પિતાની નિંદા થાય તેવું કરવું નહિ. ૧૫ કોઈને પણ કલંક ચઢાવવું નહિ. ૩૬ ધીરજતા છોડવી નહિ. ૧૬ કેઈને પણ તિરસ્કાર કરે નહિ. | ૩૭ દુઃખ પડતાં મુંઝાવું નહિ ૧૭ બીજાને મીઠાં વચનથી બેલાવવું. [૩૮ કેઈદિવસ પોતાની હદ છોડવી નડિ. ૧૮ સર્વને ઉપકાર કરવા તત્પર રહેવું | ૩૯ યથાશકિત જરૂર ન આપવું. ..... . doorcoese ન .. ... Page #20 -------------------------------------------------------------------------- ________________ - હ હ બ . ૪ - ૮ * * & ^ શ્રીવિંશતિ-વિંશિકાની અનુક્રમણિકા. ક્રમાંક વિષ્ય. - ૫છાંક શ્રદ્ધાદિપિષક–સુધાબ્ધિ: ૧ પ્રકરણ પ્રણેતાનું પુનિત નામ. ૧] ક્રમાંક વિષય. ૨ પ્રકરણ પ્રણેતાઓમાં પણ પ્રથમ. .૧ શાસન મહેલની સીટી. ૩ પ્રકરણ પ્રણેતાની પિછાણું. ર એકજ નિશ્ચય. ૪ પ્રકરણનું પુનિત નામ. ૩ ભોગનું પ્રદર્શન. ૫ વિશિકાઓના ક્રમશ: નામ. * ૪ અલૌકિક-દર્શન. ૬ સાન્તર્થ-વિંશતિ-વિશિકા નામ. ૫ અર્થિપણને આદર્શ ૭ પ્રકરણ–ગ્રન્થ–પ્રમાણ. ૬ સંવેગની સમરાંગણ-ભૂમિ. ૮ સંભવિત-સમાધાન. ૭ શૂરા-સરદારોની ઉત્પત્તિ. ૯ પ્રકરણ–પ્રણેતાનો પુનિત-સમય–નિર્ણય. ૮ પુનિત-પ્રણાલિકાથી તદ્દન અજાણ. ૧૦ અધિકાર-સૂચનાવિંશિકા-૧, ૮ મશહૂર ઝવેરી ! ! ! ૧૧ આક્ષેપનું દિગ્દર્શન. ૧• સગીર સમજે શું ? ૧૨ આશિર્વાદ રચના. ૧૧ વાલીના જન્મસિદ્ધ હક પર ત્રાપ મારનાર મુસદો. ૧૩ સુ દર સમાધાન. - - ૧૨ આજને ગાયકવાડી મુસદો. ૧૪ સમાધાન સામગ્રી એ. ૧૩ સ્વાભાવિક છે. ૧૫ સમાધાનના ઉપસંહારમાં. | ૧૪ આગમારક એટલે શું ? ૧૬ લેક અનાદિવ-ર્વિશિકા-૨, ૧૫ જીવનને જીવી જાણનાર. ૧૦ કુલનીતિ–લેકધર્મ-વિંશિકા-૩. ૧૬ પ્રભુ માર્ગના પૂજારીએ. ૧૮ ચમાવર્ત-વિશિકા-૪ ૧૭ સાધુ-સંસ્થા એ અમૃતને ક્યારે છે. ૧૮ બીજ .૧૮ ઝળહળતું જેન-હૃદય. ૨૦ સદ્ધર્મો છે – ૧૮ પર્વાધિરાજ-પર્યુષણમહાપર્વ. ૨૧ દાન , –૭ ૨૦ ઉપધાન. ૨ પૂજા ૨૧ આરાધક, અને આરાધન. ૨૩ શ્રાવક-ધર્મ ,, - ૨૨ નિર્વાણ કલ્યાણક. ૨૪ શ્રાવક–પ્રતિમા ,-૧૦ ૨૩ પ્રભુ–માર્ગને પૂજારી. ૨૫ યતિ-ધર્મ -૧૧ ૨૪ શ્રુત-પંચમી. ૨૬ શિક્ષા -૧૨ ૨૫ સિદ્ધાન્તનું પારમાર્થિક અવલોકન ૨૭ ભિક્ષા–વિધિ -૧૩ ૨૬ સત્યના સ્વીકારમાં જૈન–શાશનની શોભા છે. ૨૮ તદંતરાયશુદ્ધિ,-૧૪ ૨૭ મિથ્યાત્વની મર્યાદાને સમજવાની જરૂર ૨૮ આલોચના ,-૧૫ ૨૮ શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ. ૩૦ પ્રાયશ્ચિત ૩૧ યોગ -૧૭ ૨૮ વૈરાગ્ય વાસનાના વિવિધ–કારણે. ૩૨ કેવળજ્ઞાન ,-૧૮ ૩૦ શ્રી સિદ્ધચક્રના સેવકોને. ૩૩ શ્રીસિદ્ધ-ભેદ -૧૮ ૩૧ શ્રાવક કોને કહે છે ? ૩૪ શ્રીસિદ્ધ-સુખ -૨૦ ૩૨ શ્રુતિરાગ. ૩૫ ઉપસંહાર • | ૩૩ ધર્મનું યથાર્થ સ્વરૂપ. ૦ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સર્વદર્શન–માન્ય ધર્મ, ૩૫ ધર્મ—રાગ. ૩૬ ઔચિત્યને અનુસરવું. ૩૭ ચાર પ્રકારના તપસ્વીઓ. ૩૮ કાર્યસિદ્ધિના અભિલાષિઓને. ૩૯ તારનાર છે કોણ? ૪૦ અંતિમ-સાધ્યનો નિર્ણય. ૪૧ શ્રાવક–શબ્દને અક્ષરાયું. ૪ર “શ્રી સિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસનમ” ૪૩ “વહેમ–મુકિત” લેખનું નિરસન. ૪૪ અનુભવને સાક્ષાતકાર. ૪૫ શાશ્વત-સંયોગ-વિયેગ. ૪૬ સંવેગશ્રીના સ્વામી જ છે. ૪૭ સિંહવૃત્તિધર–સંયમી. ૪૮ આક્રમણ અને સામનો. ૪હ સંગફુનની આવશ્યકતા. ૫૦ પર્વાધિરાજ-પર્યુષણ. ૫૧ “નમે'પદની નિમળતા. લેખાંક-૧, પર ‘નમો’પદની નિર્મળતા યાને ત્રિવેણી સંગમારાધન. (૨) ૫૩ “નમેપદની નિર્મળતા યાને ભેદ-છેદનું દિગ્દર્શન (૩) ૫૪ ‘નમો પદની નિર્મળતા યાને ઇચ્છાયોગનું દિગ્દર્શન. (૪) ૫૫ કલ્યાણકારિ–પ્રભાવના. ૫૬ આરાનું એકીકરણ. પક સાધર્મિકનું સગપણ. ૫૮ લૌકિક–પ્રેમનું અંતિમ. પર લકત્તર-વિશુદ્ધ પ્રેમ. ૬૦ શાવત–આરાધનાનું દયેય. ૬૧ લેકોત્તર–વિશુદ્ધ પ્રેમ. ૧૨ ક્ષેત્ર-સ્પર્શનની જરૂર ૬૭ “માવંતાનું રહસ્ય. ૧ તીર્થ આદિ–અનાદિ છે. ૨ અનાદિતીર્થનું સ્પષ્ટીકરણ. ૩ “મારૂારા ' પદની સાર્થકતા. ૪ તીર્થકર-નામ-કર્મની પ્રાથમિકતા, ૬૪ પારમાર્થિક–આરાધના. ૬૫ મહોદય માનવદશા. ૬૬ આશિર્વાદ કે ધિક્કાર ? ૬૭ સુવિવેકશીલ આત્માને. | ૬૮ આરાધ્ય પદની પ્રાપ્તી. ૬૮ અકલ્યાણકારિણી-નિન્દા. ૭૦ સર્વસ્વ-સમર્થ પણ અંગે. - ૭૧ સર્વને સદુપદેશ. ૭ર નિ યુઝર” ? . ૭૩ વાસ્તવિક–વિજય-પ્રાપ્તિ. ૭૪ સારભૂત-રહસ્ય-સુધા ભવ્યાત્માઓને શાસનમાન્ય—સુધાબિંદુએથી સિંચવા ૫૧ | માટે આ સુધા-વર્ષાના વિભાગમાં સંચય ૧ થી ૭૭૭ ૫૧ | સુધીનો છે. પૃ. 1 થી ૬૦ ૪૮. S Page #22 -------------------------------------------------------------------------- ________________ પૃ. કે. પ ૧ ८ ૧ 1 ૧ ૧૦ ૧૦ 13 1-1-13 ૨-૧-૧૭ ૨-૧-૨૨ ૨-૧-૨૪ ૨-૨-૧ ૨-૨-૬ ૩-૩-૯ ૪–૧-૨૪ ૪-૨-૧૦ ૫-૧-૧ ૧-૧-૧૪ ૫-૧-૨૦ ૫-૨-૨૨ ૫-૨૨૩ ૫-૨-૨૮ 4-2-30 - ૬-૨-૪ }-ર-૧ 3-2-4 ૬-૨૯ ૬-૨-૧૮ ૬-૨–૨૧ ૭-૨-૩૧ ૧૦-૧-૩૦ ૧૦-૨-૧૬ . ૧૧-૨-૧૩ ૧૨-૨-૬ યુદ્ધે તેઓશ્રી તેઓશ્રીના આલેખનકારને અમે ક્ષમા પુનીત પ્રગ ગે શકા પુનીત विशिका વિશિકા પુનીત 23 સસાર બિન પુનીત "" 29 .. વિશિકા સક્ષેપ શકા પુનીત સક્ષેપ કાળમાં પુનીત "" જગત્પ્ર કરી છે. શ્રીવિંશતિ-વિંશિકા-સારાંશ: શુદ્ધિ-પત્રક. भमणी ० ફાળ્યા કળેલા હાય અને ફાલ્યા शुद्ध આલેખનકારને આચાર્ય શ્રી આચાર્ય શ્રીના આલેખનકારની અમે આચાર્ય શ્રી પુનિત .. પ્રસગે શકાઓના ૧૮-૨-૧૯ પુનિત | ૧૮-૨-૨૦ ૧૮-૨ ૨૧ विंशिका વિંશિકા ૧૯-૨-૨૨ પુનિત 27 ૧૮-૨-૩૦ ,, સ સાર ૧૯-૧-૩૦ जिण ૧૯-૧-૩૧ પુનિત | ૨૧-૧-૧૫ ૨૪–૧–૧૭ ૨૭-૨-૮ ૨૯–૧–૧૯ ૩૬–૧–૨૦ ૩૬-૧૨-૨ A પૃ. કા. પ ૧૨-૨૦૧૪ ૧૨-૩-૧૯ ૧૩-૧-૮ ૧૪–૧–૨૮ ૧૮-૨-૭ ૧૮-૨-૯ ૧૮-૨-૧૦ "" વિંશિકા સક્ષેપ શકા પુનિત | ૩૬-૨-૩ સક્ષેપ | ૩૭-૨-૨૬ કાળમાં | ૩૮–૧–૩૦ પુનિત | ૩૯–૧–૨૬ ૩૯-૧-૩૯ ૪૦–૨-૨ ૪૦-૨-૪ ૪૦-૨-૧૧ અને ફાલ્યા | ૨૦-૨-૨૩ જગહતૃત્વ કરે છે. भ्रमण ० કાલ્યા ફૂલ્યા હોય અશુદ્ધ ઉત્પત્તિ કલ્પ વૃત્તના વ્યસ્થિત ગ્રન્યારે ગુના ચિહ્નનાથી પુનીત કરવાવાળા રાગવાળા સેવનારૂપ અબ્રહ્મના યાવજ્જીવનું ભગવતે शुद्ध ઉત્પન્ન પ્રતિમાશાસ્ત્ર પ્રતિમા હૈાય છે અને તે પરિણામવાળી પરિણામવાળી છે, વસ્ત ભેલાં નિશ્રળ હા ઈતિ ભેદ અવગાહનાળા કલ્પવૃક્ષના વ્યવસ્થિત ગ્રન્થકારે ગુણુના ચિહ્નોથી પુનિત કરવાવાળાને રાગવાળાને સેવના કરવાવાળાને સુખના લેઈ અબ્રહ્મના માવજીવન ભગવા વસ્ત્ર ભેળાં નિશ્ચલ હા પ્રતિ ખેદે અવગાહનાવાળા અવગાહાનાવાળા અવગાહનાવાળા ૬૨૫) ૬૨૫૧૬૨૫) ૬૨૫ (૧ સુખને લ તેનાથી (પહેલાં તેનાથી પહેલાં પરાવર્તાતુ પરાવર્તનુ ગયા x પ્રતિમાંમાં પ્રતિમામાં યશે થો Page #23 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ લષ્ટ લડમડીયા કામ અંખડ આરાધ્યઅરિહને લથડીયા કામ અખંડ આરાધ્ય– અરિહંત અર્થાતું ઉપાસક પર્યત ભભૂકતે મૂકે સર્વને શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ | પૃષ્ઠ લીટી શુદ્ધિપત્રક ૨૭ ૨ પૃષ્ઠ લીટી ૨૭ ૧૫ અશુદ્ધ શુદ્ધ ૨૮ ૨૨ ૧ ૧૭ અગીકૃત કરે અંગીકૃત કરે ૩૦ ૧ ૨ ૧૦ સમ્યુષ્ટિએ સમ્યગદષ્ટિએ નિગ્રંથ નિગ્રંથ ભભુકતો ૩૩ ૧૭. ૩૮ ૨ અથિપણાનું અર્થિપણાંનું સવને ૩૮ ૧૦ બનાવાવી બનાવવી રેણુસંગામમાં રણસંગ્રામમાં ૩૮ ૪૪ ઝુકાવે ૪૦ ૨૦ પ્રબળના પ્રબળ ૪૦ ૨૨ ૨૮ કારમી કારમી - ૧૦ જનેતાઓ જ જનેતાઓ જ જનેતાઓએ જનેતાઓએ જનેતાઓએ જનેતાઓએ ૪૨ ૧૩ ૮ ૨૩ દુગછનીય દુર્ગછનીય સ્કુલ સ્કૂલ ૧૦ ૨ સળી સડી ૧, ૬ દેશે. ૪૨ ૨૩ અર્નાતું ઉપાસ્ત્રક પર્યત દિગ્દશન તયારી સવા શ્રીમત દિગ્દર્શન ૩૪ - સિહાસન . દ * ૪૧ 6 ૪૨ ૧૧ તૈયારી સર્વ શ્રીમ તે સિંહાસન ઉધમવન્ત સંવેગથીના સિંહની પૈર્યવૃત્તિ સંયમિમાં સિંહપરે સિંહપરે અપનાવ્યું * ૪૨ ૧૭ ઉધમમવત સંવેશ્રીના સિહની ધર્યવૃત્તિ સયમિમાં સિહ૫રે સિહપરે અપના यात्त પ્રાંતઃસ્મરણીય સર્વકાયિત છતા ૪ર ૧૮ શે શ * . * લૂટવા ४४ લુંટવા અધામિક લુંટનાર ઢાલે અધાર્મિક લૂંટનારે પ્રાતઃસ્મરણીય સર્વજ્ઞકથિત છતાં ૧૦ ૨૮ ૧૧ ર ૧૧ ૧૭ ૧૨ ૨૪ ૧૨ ૩૧ ૧૪ ૪ ૧૮ ૧૭ ૪૪ ૧૬ ૪૪ ૨૧ પરંપરા પર પર સંધને સિધને નંતરેલા ભાગ્યાળી મા નેતરેલા ૪૫ ૬ ભાગ્યશાળી ૪૫ ૨૧ માનવે ૪૫ ૨૮ શકાય તિકાર | ૪૬ ૧૫ વૈરાગ્ય [૪૬ ૧૬ અંગેના ૪િ૬ ૨૧ જૈન સરક્ષક જૈનત્વની સંસ્કૃતિની ગુથી સભાર સંરક્ષક જૈનત્વની સંસ્કૃતિની ૨૫ ૨૫ ૨૧ ૩, કિતકાર વૈરાગ્ય અગેના સંસ્કૃતિને સંભાર સંસ્કૃતિને Page #24 -------------------------------------------------------------------------- ________________ * સથિત * * ^ નિર્દેશ ૧૮ ૨ સ્થિત | પ૭ ૧૬ સાંવત્સરિક ૫૭ ૨૦ આક્રમણની ૫૮ ૧૯ ગ્રંથ ૫૮ ૧૩ ૫૮ ૨૮ સંગમ ૫૮ ૩૦ ૫૮ ૩૧ પ્રાપ્તિને કલાચારથી ૫૮ ૨૮ સંસાર ૬ ૦ ૨૦ પ્રસંગે ૬૨ ૧૫ ભગવંતોનું આશ્વિન ૬૨ ૩૧ કર્યાજ કુટુંબીઓ ૨૦ ૧૦ - ૨૦ . ૨૨ સાવસારિક આક્રમણુની ગ્ર નિર્દેશ સંગમ કુટુબીઓ પ્રપ્તિને કુલાચરાથી સંસાર પસર્ગો ભગવતેનું આશ્વન કર્યા જ નિવર્ષા આરાધનાની તીર્થંકર દ્રવ્ય શ્રી તીર્થનર વર્સિ-i હુતાશની આધ્યપદની પુનીત ભગવતેના मग्गदयाण ૨૫ भगवतोनी भगवंतोनी मोयगाण मोयगाणं ૫ પર પરંપરા સમગે સમગ્ર તીર્થંકરોને તીર્થકરોને પ્રતિપાદ-ન-કરનાર પ્રતિપાદન કરનાર પ્રસુક પ્રસુિક કલ્પણુકની કલ્યાણકની ૨ થઈ ગ્રમાનુગ્રામ ગ્રામાનુગ્રામ જીવવા જીવવાના સોગ સંગ જીવન અને જીવનને ખચાસમણું ખમાસમણ કમ પટકાઈ. પટકાઈ તીર્થિકોના દેવોને તીર્થિકોને અન્ય સમ્યગ્ગદર્શનના સમ્યગદર્શનના સમદર્શનનું , સમ્યગદર્શનનું સમ્મદર્શનની સમ્યગદર્શનની ઋષભદેવનાના ઋષભદેવના પ્રથમાધ્યયને દ્વિતીયાધ્યયને પ્રથમ દેશક દિતી દેશક ૩૧ નિર્વાણ કમ ૬૭ ૧૮ ૬૫ ૩૫ આરાધનાની ૬૬ ૨૧ તીર્થકર દ્રવ્યથી ૬૬ ૨૫ તીર્થંકર वन्निय ૬૭ ૧ હુતાશનીની આરાધ્ય પદની ૬૭ ૧૮ પુનિત ૬૭ ૨૮ ભગવંતના ૬૭ ૩૨ मग्गदयाणं | ५८ २३ સુધા વર્ષો. શુદ્ધિ પત્રક. શુદ્ધ | ૫ લી. ૫૫ ૧૪ . પ૬ ૧૪ લૂંટી પ્રાંતઃસ્મરણીય . उवसमविब्ब પ્રાતઃસ્મરણીય उवसमयिव्व અશુદ્ધ અશુદ્ધ કીંમતનું ૩ શુદ્ધ માતે કિંમતનું માટે ત્યારે તે ૩૨ ૧૫ ૧૦ ૧૩ ૧૨ એમાં | ૧૨ કહેજે | ૧૨ કરે છે | ૧૨ ભગવતેની | પૂછજે કર્યો છે ભગોની ૧૩ ૧૩ ૧૪ ૧૧ ૧૨ અનાચારીના એના અનાચારીઓના બિરૂ દેથી નવજે બિરૂદથી ફજેતી - કરનારાઓ નવાજે Page #25 -------------------------------------------------------------------------- ________________ હત ; ૧૨ ૧૨ ૧ર ૧૨ ૧૬ ૨૫ ૨૮ ૨૮ ૧૫ ૨૨ ૮ લુંટી સંયમ હતા; [૪૧ રીતિજ રીતિ) ૪૧ લૂંટી | ૪ર સમક સમ્યકત્વ હીલનાના હેલનાના અવશ્ય આવશ્યક ૪૩ લુંટીને લૂંટીને | ૪૩ સ્થિર. સ્થિર રાખો. ૪૩ નિષ્ણાતજ એ નિષ્ણાતજ છે એ ૧૩ ૧૪ - ૨૫ ૨૦ ૧૩ ૧૪ ૨૦. મળે છે આપે છે સુયોગ સુસંગ સયમ પકિતસ્થ પતિસ્થ નિઝરણું નિર્ઝરણું ઈર્ષા કતવ્યથી ઈર્ષ્યા કર્તવ્યથી મહારો મહારા સ્વીકારનાદ સ્વીકારનાર તીર્થર તીર્થકર “પર્યાન પર્યાલચન ભગવંના oભગવંતના કથી નથી ૨૮ ૧૭ ૧૮ ૪૮ ૧૪ * ૧૪ આયબીલ આયંબીલ આધાર આરાધકો અનુષ્ઠાન અનુષ્ઠાન આધકે આરાધક આરારાધમાં આરધનામાં -કિમત -કિમતચદ્દગુરૂ સદ્ગુર કરનારાઓને, કરનારાઓને અને તેમ પીઠ કરનારની પીઠ * પણ ગીતાર્યોની વૂિષનું ગીથાર્થોની પિયૂષનું ૪૮ ૨૮ કે શું = = પર ૮ ૧૨ ૧૪ હિતના અશિક ભાવુકોએ સમપર્ણદ્વારાએ હિતને આંશિક ભાવુકથી સમર્પણુધારા - ૧૮ ૫૩ મલિનારને સામગ્રીઓની ભગ કરનારાઓએ मेने ૨૫ મલિનારંભને સામગ્રીઓની ભંગ કરનારાઓ એ યેગ્ય ક્ષાયિકભાવને દગ્ય આવા જેનાથી એવા બનાવીને સિદ્ધાંત અનુકંપાની ૨૨ હલાવેલી ૨૨ ૨૨ પંપાળેલી બનાવીને સિદ્ધા અનુંપાની એજ ૨૪ - ૧૪ ક્ષયિકભાવને હલાવવી . પંપાળેપી આ નીતિ વાકય થય સ્વાનિનો સંકેલેશને સંકેલેશની ઈષ્યાને “ અંધાધુધીમાં " વિવેકએ અનુસારે - ૨૦ ૨૩ અનુસરી (૫) નીતિ વાક્ય થાય સ્વામિન સંકલેશને ૫૭ ૧૭ સંકલેશની ૫૭ ૧૮ ઇર્ષાને ૫૭ ૨૩ અંધાધુંધીમાં) ૬૦ ૧૩ વિવેક | ૦ ૨૪ અને સ્વ- અને (૩) સ્વ (૬) ૪૧ ૪૧ ૪૧ ૮ ૧૨ ૧૨ પૂવકાલીન કલિયુગયા પૂર્વકાલીન કલિયુગમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ-શ્રીવર્ધમાન-જૈનાગમમંદિર-સંસ્થાપક-ગીતાર્થસાર્વભેમ–આગામાવતાર-આગમોધ્ધારકશ્રીઆનન્દસાગરસુરીશ્વરજીના વિદ્વિયિ શ્રીસિધ્ધચક્ર-નવપદારાધક, તથા શ્રીવર્ધમાન-તપ ધમપષકાઘનેકશાહિતવર્ધક-શ્રીવધિમાનતપિ નિષ્ણાત, શ્રીસિધ્ધચકારાઘન-તીર્થોધ્ધારક, વૈયાકરણ-કેસરી, શ્રી આનન્દઆધિની વૃત્તિકાર, પંન્યાસ પ્રવર શ્રીચન્દ્રસાગરજી ગણુન્દ્ર-વંશાવલી. મેજક મુનિ શ્રીહિમાંશુસાગર મહારાજ. - પડ્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજી-ગણીન્દ્ર પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ ૫. શ્રીહિરસાગરજી મુનિશ્રીબેધ- મહારાજ સાગરજી મુનિશ્રી ધર્મસાગરજી મુનિશ્રીહંસસાગરજી પ્રવિણ સાગરજી દોલત સાગર નંદન સાગર નરેશ નાગેન્દ્ર સાગરજી સાગરજી મુનિ શ્રી હિમાંશ સાગરજી. મહદય અભય પ્રેમ સાગરજી સાગર સાગર કનક સાગર મુની સાગર નરેન્દ્ર સાગરણ - દર્શનસાગરજી ન્યાયસાગરજી - જીતેન્દ્રસાગરજી શાન્તિસાગરજી મનસાગરજી રેવત સાગર અમૂલ્ય સાગર ચંદ્રન્તકાન્ત ચંદ્રપ્રભસાગરજી સાગરજી ચંદ્રવર્મસાગરજી. ઉપર મુજબ પંન્યાસ પ્રવર–શ્રીચન્દ્રસાગરજી મહારાજના ૨૪ શિષ્ય–પ્રશિષ્યની નામાવલી. આ નિશાની-સ્વર્ગારોહાણુ સૂચક સમજવી. Page #27 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાન માનવ ! ત્યારે તું શું કરીશ ? મચયકાર:-ચંદ્રસેન શાન્તિલાલ ખીમચંદ દ્રુમણીયા સુરત. શરીર રાગેાથી ઘેરાઈ જશે, વ્હાલાઓના ઉપાયેા અફલ થશે, વૈદ્ય, ડાકટરા પોતાના છેલ્લા ઉપાય અજમાવી હાથ ખ ંખેરશે, સૌ સ્નેહીએ ગમગીન ખનશે, ત્યારે તુ શું કરીશ ? શ્વાસ ઘુંટાશે, નાડીએના ધબકાર જુદા હશે, કેાઈ અનેરાજ ભણકાર વાગતાં હશે, દશે દિશામાં નાખી નજર નહિ પહેાંચે, ત્યારે તું શુ કરીશ ? પાપના પેટલા બાંધી પેદા કરેલા કરેાડા રૂપીયા, બગલા, મેટર, ગાડીઘેાડા, અગીચા, મીલે અને કારખાનાએથી પલકમાં સદાને માટે જુદા પડવાના અવસર આવી ગયા હશે, ત્યારે તું શું કરીશ ? પ્રાણથી વ્હાલી મનાતી પ્રેમદા અને કુમળા પુષ્પ જેવા બાળકોના માનેલા મીઠા સહવાસમાંથી હંમેશના માટે છૂટા પડવાના અણુધાર્યો અવસર આવી પહોંચશે ત્યારે તું શું કરીશ ? અથવા તે માથે ટાલ પડશે, ક્રાનથી એછું સંભળાશે, આંખે ખરાખર સુઝશે નિહ, પાણી ટપકયા કરશે, નાકમાંથી લીંટ ચુયા કરશે, મેઢામાંથી લાળ ચાલી જતી હશે, ઉધરસ આવતી હશે શકિત નરમ પડશે, કમ્મર વળી ગઇ હશે લાકડીના ટેકા વિના ચાલવું ભારે થઇ પડશે, સહુ હડહડ કરશે, સથા પરવશ બની જઈશ, જીવન અકારૂ લાગશે, સ્વભાવ ચીડીયેા બની જશે અને એકે ધારણા સપૂલ નિડું કરી શકાય, ત્યારે તું શું કરીશ ? વિચારક પ્રાણિ... આવું બધું બનતું રાજ નજરે જોવાય છે, જગના જીવાની આવી સ્થિતિ બનતી તારા જોવામાં આવે છે. જુવાનીના જોરમાં અને ધનવાનપણાની મહાંધતામાં મહાલતાના બુરા હાલ થતા નજરે જોવાય છે. તારી આ દશા નહિજ આવે એવા ભરેસે રખે બેસી રહેતે ! વિષમ અવસ્થા વખતે દીનતા ન આવે, પેાકાર ન કરવા પડે અને અશાન્તિમાં પણ શાન્તિ અનુભવાય એ માટે અત્યારથી કાંઇક વિચાર કરી લે; પાણી પહેલાં પાળ બાંધનાર સમજદાર ગણાય છે. પાળ બાંધી નડુિ અને પાણી ભરાયુ' તળાવ ફાટયું અને ધેધ ચારે બાજુ વહેવા લાગ્યા તે વખતે પાળ નડિ બંધાય, ધાર્યું. મનમાં રહી જશે, મનેરથા માટીમાં મળી જશે, આશા નિરાશામાં ફેરવાઇ જશે, તે વખતે પસ્તાવાનો પાર નનિય રહે, માટે સારી અવસ્થામાં મળેલી શકિતઓને સદુપયેગ કરી લેવા માટે વિચાર કર. સ અવસ્થામાં કામ અને સર્વ સ્થળે નિશ્ચિત બનાવે, એવું ભાતું ભરી લે. પ્રમાદ નિદ્રામાંથી ધર્મ જાગરણુમાં આવી જા, પછી કાઈ પણ અવસ્થા તને સતાવશે નહિ, સદા સુખ અને શાન્તિ તને છેડશે નહિ. પુરેપુરા આનંદને અનુભવનારા બની જઈશ. Page #28 -------------------------------------------------------------------------- ________________ सकलसमोहितपू कश्रीसिद्धचक्रेभ्यो नमो नमः । શ્રીકૃargશ્વનાથો વિષયતનામ | श्रीविंशति-विंशिका-सारांशः આલેખનકાર–પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ-ગીતાર્થ-સાર્વભામ-આગમ દ્વારક-શ્રી આનંદસાગરસુરી ધરજીના પરમ-વિદ્વાન-વિનય-પંન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગર-ગણીન્દ્રઃ નોંધ:- ચાલુ વર્ષમાં પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ આગમાદ્ધારક આચાર્ય દેવેશ શ્રી નાગરસૂરીશ્વરજીની છત્ર છાયામાં તેઓશ્રીના વિદ્વાન વિનેય પં. પ્રવર શ્રી ચન્દ્રસાગરજી અદિ ઠાણુનું ચાતુર્માસ નેમુભાઈની વાડી, ગોપીપુરાના ઉપાશ્રયે સુરત મુકામે થયું. આ અમૂલ્ય અવસરમાં તેઓશ્રી પાસે વિંશતિ-વિંશિકાના વિષમ સ્થળો સમજવા ધારવાનું બન્યું. અને તેથી જ આ ગ્રન્થનો સારાંશ-રહસ્ય ક્રમશઃ આપવાનું નક્કી કર્યું છે. આ ગ્રન્થ વિષયક તેઓશ્રીનાં આશય વિરૂદ્ધ સમાધાન સમજવામાં કે ધારવામાં આલેખનકારને આ લેખનું આલેખન કરવામાં ગુટી રહી ગઈ હોય તે આલેખનકારની આગ્રહભરી ભલામણથી અમે ક્ષમા યાચીએ છીએ. તન્વી, પ્રકરણ પ્રણેતાનું પુનિત નામ. પ્રત્યુત્તરમાં સમજવું જરૂરી છે કે જે પ્રકરણને આસોપકારી-અતિમ-તીર્થાધિપતિ સારાંશ અને રહસ્ય વિચારવા તૈયાર થયા શ્રી મહાવીર મહારાજાના ત્રિકાળાબાધિત-અવિ. છીએ, તે ગ્રન્થના કર્તા તેઓ શ્રી છે. એટલે છિન્ન પ્રભાવમય શાસનની પ્રભાવના કરનાર, પ્રાસંગિકપણે તેઓશ્રીની ઓળખ જરૂરી ની છે. યાકિની મહત્તરાસૂનુ અર્થાત યાકિની મહત્તરાના આ ઉપરથી ગ્રન્થ કર્તાની ઓળખ તરીકે તેઓશ્રીનું નામ મોખરે આવે છે, એટલું જ ધર્મ પુત્રપણે શાસ્ત્ર-સુપ્રસિદ્ધ, ભવવિરહ નહિં પણ જૈન-સાહિત્ય-સાગરમાં છુટા છવાયાં ફલ પ્રાપ્તિના અદ્વિતીય-ઉમેદવાર, ચાદશે ચર્ચાયેલ વિષયોને એક જ સ્થળે સંગ્રહ કરવા રૂપ ચૂમ્માલીશ-ગ્રન્થના ગુંથનાર, સૂરિ-પુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી ભગવાનનું નામ વિજીન સંગ્રહિત-કરણશકિત, સંગ્રહિત કરેલ વિષયને જૈન-જૈનેતર સમુદાયમાં અતિ-પ્રસિદ્ધપણે સર્વ– સંક્ષેપથી અગર વિસ્તારથી પ્રતિપાદન શકિત, જૈન-દર્શન માન્ય અનેકવિધ સિદ્ધાન્તની માન્ય છે. તેઓશ્રીની ગુમ્ફિત પુનીત-કૃતિઓ સમન્વય શકિત, પૂર્વાપરના અનુયૂત સંબંધોની પ્રત્યેનો આદર બહુમાન સાક્ષી સ્વરૂપે સર્વ સંરક્ષણ શકિત, અને પ્રકરણેને પ્રારંભ કરીને માન્ય નજરે પડે છે. આજે પણ ચતુર્વિધ પૂર્ણાહુતિ પ્રસંગે નજરે નિહાળાતી સર્વ શકિતનો સંઘ તેઓશ્રીનું નામ પિતાના નામની જેમ વિચાર કરીએ તે વાંચકને ઉરનાં અભિનન્દને સ્મરણ કરે છે. ઉભરાયા વગર રહેતાં જ નથી. આવી આવી અનેકપ્રકરણ-પ્રણેતાઓમાં પણ પ્રથમ. વિધ શક્તિના મહાસાગર સમા મહાન પ્રભાવિક અનેકાનેક-ગ્રન્થકારો. જૈન-શાસનમાન્ય પૂજય આચાર્યશ્રીની કૃતિઓમાં ઝળહળતી સાહિત્ય-સૃષ્ટિમાં વિદ્યમાન છતાં આ પ્રસંગે કેવળ અદ્દભૂત શકિતઓનું અને બુદ્ધિ-વૈભવ તથા એ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય શ્રીસૂરીશ્વરશ્રીનું જ શાસન-પ્રભાતનાદિ કાર્યોનું દિગ્દર્શન કરાવવા નામ યાદ કરવાની જરૂર શી?, આ પ્રશ્નના માટે સ્વતંત્ર નિબંધ લખવાની જરૂર પડે Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ, ૨] એ એને એ ચાર જેવી સીધી અને સ્પષ્ટ વાત છે. આથી પણ પ્રકરણ પ્રણેતાઓમાં તેઓશ્રીના નખર પ્રથમ આવે છે. પ્રકરણ પ્રણેતાની પિછાણુ, ગ્રન્થ શહેન આ નામધેય પૂ॰ આચાર્ય શ્રીના અનેકવિધ અમૂલ્ય કૃતિરૂપ ગ્રન્થા પ્રસિદ્ધ થયેલ છે. તે ગ્રન્થા પૈકિ મુદ્રિત થયેલ વિગત-વિશા’ નામના ગ્રન્થ લભ્ય છે. આ વિષયાથી ગુથાયેલા છે. અને તે ગ્રન્થ દર્શનીય છે, એટલુંજ નહિ પણ વિદ્વજનને વાંચન કરવા ચૈગ્ય મનનીય અને પરીક્ષણીય છે. ગ્રન્થના પ્રણેતાની પિછાણુ કરવાની અને કરાવવાની રીતિ નિતિમાં લેખક કે વાંચકને મતભેદ હાતા નથી. પરંતુ ગ્રન્થ કર્તાની પિછાણુ થયા પછી ગ્રન્થની રસિક રચના, રચના સમય, રચના સમયના ઐતિહાસિક પ્રસ`ગા, શાસ્ત્રમાન્ય સિદ્ધાન્તા, પ્રકરણાના પુનીત સંખ`ધ પ્રારંભ અને પુર્ણાહુતિ, પ્રકરણ સ્થિત વિષયાના વિશિષ્ટ રીતિએ સાધેલેા સુમેળ, વિષયેની છણુવટ, ઋણુવટ પ્રસંગે સચવાયેલ પૂર્વાપર સબધ; અને વિષયાના પ્રતિપાદન અવસરે ઝળહળતાં બુદ્ધિ વૈભવાદિ પ્રગ`ગે ઉદ્ભવતી અનેક વિધ શકાઓના ઉત્થાનને અવકાશજ મળતા નથી. અને કદાચ પ્રાસ'ગિક શકા આવિર્ભાવ થાય તે પ્રકરણ પ્રણેતા પ્રત્યેના આદર બહુમાનથી ત્યાંને ત્યાંજ શંકાનું નિરસન પ્રકરણનું પુનીત નામ. આ ગ્રન્થ'પ્રાકૃત ભાષામાં અને પદ્યધ રચનામાં રચાયેલા છે. દરેકે દરેક શ્લેાકેા આર્યાં છન્દમાં ગુન્ધેલા છે. અને વીશ વીશ શ્ર્લોકથી એક એક વિ‘શિકા વિવિધ વિષયાને સ્પષ્ટ કરે છે. તેથીજ આ ગ્રન્થ ‘વિરાત: વિચા: ’નામે જૈન શાસનમાં મશહૂર છે. એક એક વિશિકાથી એક એક અધિકાર જણાવે છે એ રીતિએ વીશ વિશિકાથી વીશ અધિકાર અનુક્રમે જણાથાય છે. આ ગ્રન્થને વિશાત-શિક્ષા-કર' નામે ઓળખવા ઉચીત છે. કારણ કે ગ્રન્થકારે અતિમવિશિકાના અંતમાં ‘ાળપણવિળે' એ પદેાથી પ્રકરણ જણાવેલું છે. તેથી એ નામથી ઓળખશું. હવે આ ગ્રન્થને ‘વિજ્ઞાત-શામળ ’ વિશિકાઓના ક્રમશઃ નામ. છે. પ્રથમ વિ’શિકાનું' નામ ‘અધિષ્ઠાન ચા’ આ પ્રથમ વિશિકાના શ્લોક-૧૧ થી શ્લોક૧૫ સુધીના પાંચ શ્લોકમાં અંગુલિ નિર્દેશમાત્ર રૂપે વીશ વિશિકાઓના અનુક્રમે નામ સૂચન કર્યા છે. દશાસૂચળા વસ્તુ' ઇત્યાદિ પદથી આરંભ કરીને ‘તાવ પરમ મુદ્દે વ ’ એ પદ 'તમાં જણાવીને આ પદેથી વીશ વિ'શિકાના નામે પૂર્ણ થાય છે. ૧. અધિકારસૂચના, ર. લેાકનુ અનાદિપશુ, ૩. કુલનીતિ લેાકામ, ૪. ચરમાવત=અર્થાત છેલ્લા થઈ જાય છે. આ ગ્રન્થના વાંચન-મનન-પુગ્ધપરાવત, પ. ખીજાદિ=અર્થાત્ ધમ પ્રાપ્તિના પરિશીલન અને નિદિધ્યાસનમાં વાંચકે તથા ખીજ–અંકુર-કિસલય આદિના અનુક્રમ, ૬. વિચારકે। અને આનન્દ અનુભવે, તેમજસદ્ધ-અર્થાત્ સમ્યકત્વ સ્વરૂપ, ૭. દાન-ધર્મ - અખડપણે આનન્દ ઝીલી રહે તે હેતુથી વિધિ, ૮. ઉત્કૃષ્ટ પુજા વિધિ, ૯. શ્રાવક ધર્મપ્રકરણ પ્રણેતાનું નામ, પ્રકરણ પ્રણેતાએમાં સ્વરૂપ, ૧૦. શ્રાવક પ્રતિમા સ્વરૂપ, પ્રથમપણુ' અને પ્રણેતાની પિછાણુ કરી ગયા. યતિષમ સ્વરૂપ, ૧૨. ગ્રહણુ-આસેવન ૧૧. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પ્રણેતાની પિછાણ, શિક્ષા સ્વરૂપ, ૧૩. ભિક્ષા-વિધિ, ૧૪. ભિક્ષાશુદ્ધિઃ ૧૫. આલેાચન-વિધિ, ૧૬. પ્રાયશ્ચિત્ત વિધિ, ૧૭. ચેાગ વિધાન, ૧૮. કેવળજ્ઞાન સ્વરૂપ, ૧૯. સિદ્ધ-ભગવન્તાના ભેદેાનું સ્વરૂપ, ૨૦. સિદ્ધ ભગવન્તાના સુખનુ' યથાસ્થિત સ્વરૂપ, ઉપરની વીશ-વિ'શિકાએ અનુક્રમે જણાવ્યા મુ પેાતાના અર્થ સૂચક નામ પ્રમાણે પાત પેાતાના અધિકારને વીશ-વીશ શ્ર્લાકમાં પરિ કુટપણે પ્રતિપાદન કરે છે. સાન્વ-વિશતિ-વિશિકા નામ, [ ૩ ષોડશકની રચના રૂપે સે।ળ અધિકાર અર્થાત્ સાળ ષોડશકમાં પરિપૂર્ણ કરેલ ષોડશક ગ્રન્થ પ્રસિદ્ધ છે, તેવીજ રીતે વીશ Àાકથી એક એક વિ’શિકાની રચના કરીને વીશ અધિકાર રૂપે અર્થાત ‘વિરાતિ-વિશા-ઝરણ’ નામે આ ગ્રન્થ પરિપૂર્ણ પણે પેાતાના નામને સાન્વ રીતિયે સાર્થક કરે છે. અષ્ટક, ષોડશક અને પંચાશક નામના પુનીત ગ્રન્થોના નામ અનુક્રમે આઠ શ્ર્લાક પ્રમાણુથો, સેાળ શ્લાક પ્રમાણથી અને પચાસ લેાક પ્રમાણથી જૈન શાસનમાં મશહૂર છે. તેવી રીતે આ વિશાતિ-વિશિષ્ઠા-મજૂર' પણ વીશ વીશ શ્લાકથી એક એક વિશિકા રૂપે છે, અને એવી વીશ વિંશિકાથી વિશિષ્ટ આ ગ્રન્થને ઓળખ વાની જરૂર છે. આઠ લેાકથી એક એક અષ્ટ-ની રચના કરીને મંત્રીશ અધિકારવાળા અર્થાત્ ૩૨ અષ્ટક પ્રમાણવાળા ગ્રન્થ અકજી નામે ઓળખાય છે, પચાસ શ્લાકથી, એક એક પચાશકની રચના કરીને ૧૯ પચાશક પ્રમા જીવાળા પચાશક ગ્રન્થ જૈશ શાસનમાં અતિ પ્રસિદ્ધ છે, અર્થાત્ અષ્ટકજી અને પચાશકમાં àાક સખ્યા પ્રમાણે અધિકારાનુ નિયમીતપણું નથી. અને તેથીજ આઠ Àાકથી એક અષ્ટક અને અધિકારીની ગણના ૩૨ ની થાય છે, તેવીજ રીતે પ≠પચાસ બ્લેકથી એક પચાશક અને અધિકારેની ગણના ૧૯ ની થાય છે; તેવું અધિકારાનું નિયમીતપણું' આ વીશ-વિશિકા પ્રકરણમાં નથી. પરંતુ સેળ શ્લાકથી શરૂ થતાં એક એક પ્રકરણ-ગ્રન્થ-પ્રમાણ. વિંશતિ-વિશિકા-પ્રકરણનું નામ, અનુક્રમે વિશતિ વિશિકાઓના નામ અને પ્રકરણ નામની સાન્વતાની પર્યાલાચના કર્યાં પછી પ્રકરણનુ‘ àાક પ્રમાણુ વિચારીએ, વીશ-વીશ ક્લાકથી શરૂ થતી વિશિકાઓ વીશ છે એટલે સહજ કાલ્પનિક વિચારણાએ ૪૦૦ લેાક થવા જોઇએ. પરંતુ ભિક્ષાશુદ્ધિ નામની ચૌદમાં વિશિકાના છ શ્લાક પ્રાસ છે, અર્થાત્ ચાઇ ક્ષેાક કાઇપણ પ્રતિમાં પ્રાપ્ત થતા નથી. આ ભિક્ષા શુદ્ધિ નામની વિશિર્માને ‘તન્ત્રાપદ્ધિસિયાશા નામથી પણ ઓળખે છે, કારણ કે કેઇક પ્રતિમાં આ નામ વિશિકાના અતમાં જણાવે છે. આ ઉપરથી ૧૯ વિશિકાના ૩૮૦ ક્ષેાક, ચાક્રમી વિશિકાના ૬ શ્લાક અને છેલ્લી વિશિકામાં વીશને બદલે ૨૧ શ્લેાક છે, અર્થાત્ છેલ્લા એક શ્લોકમાં ગ્રન્થકારે ગ્રન્થની પરિસમાપ્તિરૂપ પુણ્યપાન અને આશીર્વાદનુ' સૂચન કર્યું' છે, તેથી કુલ શ્લોક ૩૮૭ છે. વિÀાક ૧૮ ૪ ૨૦=૩૬૦ વિશિકા એકથી ૧૩ વિશિકા અને ૧૫ થી ૧૯ વિશિકા ચૌદમા વિશિકા— વીરાની વિશિકા ૧ x } == F ૧ × ૨૧=૨૧ કુલ Àાક-૩૮૭. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિ‘શિકા સારાંશ, ૪] ઉપરના ૩૮૭ શ્લોકા આર્યામાં છે, એટલે એક એક શ્લાકમાં અત્રીશ અક્ષરે ઉપરાંતના અક્ષરા છે. અર્થાત્ કઇ કઇ ક્ષ્ાકમાં અક્ષર ૪૧-૪-૩૯-૩૮ પણ આવે છે, અને તેથી સરે. રાશ લગભગ ખત્રીશ અક્ષરે એક Àાક ગણીએ તા આશરે ૫૦૦) પાંચસે શ્ર્લાક પ્રમાણુ થવા સંભવ છે. સંભવિત-સમાધાન, વિ'શતિ-વિશિકા વીશ વીશ લેાક પ્રમાણવાળી હાવા છતાં ચૈાદમી વિ'શિકાની રચના શું ૬ લેાકમાંજ કરી હશે ?, વીશ લેાક હાવા છતાં શું છ àાક રાખ્યા છે ?, ચાઇ શ્લોક નહિ મુકવાનુ` પ્રયેાજન શું ?, રચના અવસરે વોશ હતા કે સાળ ?, શું ચાદ લેાક મળતાં નથી ?, ચાદ શ્લોક મળે છે છતાં શું લખ્યા નથી ?; આવી આવી અનેક વિધ પ્રશ્નની પરંપરા ઉડે એ વાભાવિક છે. પરં’તુ ઉઠતી શ’કાઓનુ` સંભવિત સમાધાન જેટલું મળે છે તે અત્ર જણાવાય છે. હસ્ત લિખિત ભંડારામાંથી મળી આવતી પ્રતિમાં ચૈદમી વિશિકામાં છ શ્લોકજ મળે છે. પ્રાથમિક મુદ્રણુ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ ગુરૂ-આગમાદ્ધારક-આચાય દેવેશ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજાની પુનીત નજરે થયેલ છે. તેઓશ્રીએ પણ સબંવિત સમાધાન નીચે મુજબ આપેલું છે.~ egory न कापि तया आविशति चतुर्दश गाथा उपलब्ध इति नोपायन्त्रासां मुद्रणे । આ ઉપરથી ચાદમી વિશિકાની ચાદ ગાથાઓ મળી આવતી પ્રતિએમાં નથી એજ સભવિત સમાધાન ચેાગ્ય છે. ઉપર પ્રા.અભ્ય કરે સંસ્કૃતમાં છાયા અનાવી છે. અને મુદ્રણ થયેલ તે ગ્રન્થમાં પણ છ Àાકની છાયા છે. અર્થાત્ સ'શાષન સ`પાદન અવસરે પ્રાપ્ત થયેલ પ્રતિમાં પણ તેઓને છજ ગાથા મળી છે. આ ચાક્રમી વિ'શિકા સ'ખ'ધની ૧૪ ગાથાઓ કાઇપણ સ્થળે મળી આવે અગર સંબંધમાં જાણવા મળેતા વિદ્વાન એ મળતાં સાધન દ્વારાએ મેળવીને જણાવવું જરૂરીનું છે. પ્રકરણ-પ્રણેતાના પુનીત-સમય-નિ ય. આ પ્રકરણના પ્રણેતા પ્રાતઃસ્મરણીય પૂજ્ય. પાદ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી છે . એના નિય કરવા શી રીતે ?, કારણ કે ગ્રન્થકારે ગ્રન્થની પરિસમાપ્તિમાં પોતાના ગુરૂવર્ય'ના, પેાતાની વ’શ પરપ્રાના, અને પેાતાના નામના ઉલ્લેખ કર્યાંજ નથી. આ પ્રશ્નના સમાધાનમાં પ્રશ્નકારે સમ જવું જરૂરીતુ છે કે તેઓની સમગ્ર રચનાઓના અ'તમાં મવિન્દ્વ' અગર ‘મધર' ઇત્યાદિ પદોના ભાવને અનુસરતાં પદેથી તેએની રચના નિર્ણીત થાય છે. અને તેથીજ તેઓશ્રીને માTM પવિવૃવિત-શાસનકમાવા, મવિરહા - માયસ્ટ્રીમિ′′રિ, શ્રીમવિરહાકું: શ્રીમિત્રમૂમિ:, ઇત્યાદિ પદ્માથી સંશોધનકારાએ, સ'પાદનકારાએ અને ભાષાન્તરકારે એ સ્થળે સ્થળે સ ખાધેલા છે. એટલું જ નહિ પણ તેએશીની મળી આવતી રચનાના અંતિમ પદ્મા તપાસવામાં આવે તે તેજ ભાવના ઉલ્લેખા મળી આવે છે. જીએ=ર્ષોડશક પ્રકરણ ગ્રન્થમાં ષડશક ૧૬.' ગાથા ૧૬ મી-‘ ગામાનુંમળાય એ માવા મથ આ મુદ્રણુ કાર્ય થયા પછી પણ વિ’શતિ વિશિકા ત્રિસિદ્ધિ હા । ’ Page #32 -------------------------------------------------------------------------- ________________ સંભવિત-સમાધાન, =સસરદાવાનલ, ઈત્યાદિ ચાર સ્તુતિઓમાં તેમજ ગ્રંથની રચના ક્યા સ્થળમાં થઈ તે છેલ્લી ચતુતિના છેલ્લા પાદમાં ‘મવારે પણ નિર્દેશ નથી તેથી રચના સંવત અને દિ બે વ તારે આ પદે જણાવ્યા છે. અષ્ટક- રચના સ્થળને ઉલ્લેખ કરવાને જોઇતાં સાધપ્રકરણ ગ્રન્થમાં છેલ્લા “સિદ્ધ વરૂપાકમ” નેને અભાવ હોવાથી અમે તે સંબધિને નામના બત્રીશમા અષ્ટકની સમાપ્તિમાં નવમા નિર્દેશ કકસપણે જણાવી શક્તા નથી. છેકમાં ‘વિરાસ્તન પ્રાણી મરતુ મુવિનો આ ગ્રન્થની રચના કયા. વર્ષમાં થઈ વિગેરે બના” આ પદો જણાવે છે. ' મળતું નથી પરંતુ આ ગ્રન્થના પ્રણેતા વિક્રમ તેવીજ રીતે વિંતિ-વિા -કરાર”માં સંવતની છઠ્ઠી અને ભગવાન મહાવીર મહારાજાપણ પ્રથમ વિંશિકાની પરિ સમાપ્તિમાં અર્થાત્ સંવતની અગીઆરમી શતાબ્દિમાં થયા છે એવી વિશમાં કલેકમાં જ ૪ ૪ મહાવરો રૂપે માન્યતા વિદ્વજનસમુદાયમાં અતિ પ્રસિદ્ધિપણે તુ અને વીશમી વિંશિકાના ૨૧ એકવીશ રૂઢ છે. કલેકમાં જણાવે છે કે - વિક્રમ સં૫૮૫ અને વીર સં. ૧૦૫૫ એટલે વિક્રમની છઠ્ઠી શતાકિદના મધ્યાહ્નકાળ काऊण पगरणमिणं जे कुसलमुवजियं मए तेण । કાળ પછી આ પ્રકરણ ગ્રન્થના પ્રણેતાને માન. મવા મવિરહ્યું ઝરંતુ કાણા પોસ્ટિં ા૨ા વામાં લેશભર શંકાને સ્થાન જ નથી. આથી ભાવાર્થ-આ પ્રકરણ કરીને મે જ તેઓશ્રીની સઘળી કૃતિઓ વિકમની છઠ્ઠી પુણ્ય ઉપાર્જન કર્યું તે પુણ્યથી ભવ્યાત્માઓ શતાબ્દિની રચના તરીકેની માન્યતા સાહિત્ય ભયવિરહ ભવ ભયને વિરહ કરવા માટે સુષ્ટિમાં સર્વત્ર પ્રસિદ્ધ છે, એટલું જ નહિં જિનશાસનમાં અતિ પ્રસિદ્ધ બધિબીજ પામો. પણ આ બીનાને સત્યપણે વિઠને સ્વીકારે છે. આ પ્રમાણે ભવ્યાત્માઓને બધિબીજ શ્રી વિંશતિ-વિંશિકા-મકરણ સ્થિત વીશ પામીને ભવવિરહ કરે એ અનુપમ આશિ. વિશિકાઓને અનુક્રમે સારાંશ સમજીએ તે વદ આપીને તેજ પદના પરમાર્થમાં ઝીલતાં પહેલાં પ્રકરણના પ્રણેતાનું પુનીત નામ, પ્રકરણના પ્રાતઃસ્મરણી પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી પ્રણેતાની પિછાણ, પ્રકરણનું પુનીત નામ, ગ્રન્થની પરિસમાપ્તિ કરે છે. તેથી સાંકેતિક વિંશિકાઓના ક્રમશઃ નામ, સાવર્થ વિંશતિકવિ અર્થાત તેજ ભાવને અનુસરતાં વિશિકા નામ, પ્રકરણનું લોક પ્રમાણ, સંભવિત શબ્દોથી તેઓની કૃતિ છે એ કહેવું અને સમાધાન (ચિદમી વિંશિકામાં ચાદ લેક માથાના માનવું તે નિઃશંક-સત્ય છે. ઓછા છે તે સંબધિ); અને પ્રકરણ પ્રણેતાને પુનીત સમય નિર્ણયાદિ વિગેરે નવ પ્રકરણે - આ પુનીત પ્રકરણની સમાપ્તિમાં સંવત ૩ના, અગર કવિ-રૂઢિના હિસાબે સાંકેતિક શબ્દથી વાંચી વિચારી ગયા. પણ સંવત ઇવનિત થતો નથી એટલે આ અધિકાર-સૂચના વિશિકા ૧. પ્રકરણ ગ્રન્થની રચના કયા વર્ષમાં-કયા મહિ આ અધિકાર સૂચના નામની પ્રથમ વિશિ. નામાં કયા દિવસમાં થઈ તે કહી શકાય નહિ. કાના ૧૧ મા મલેકથી શરૂ કરીને ૧૫ પંદરમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬] Àાક સુધી જ્યારે વીસ અધિકારના નામ જણાવ્યા છે. ત્યારે સ્હેજે શકા સ્થાન પુરસ્કરની થાય છે કે એકથી દશ લેાકેામાં શુ` શુ` પ્રતિપાદન કરેલું હશે ?, કયા વિષયા અને કયા પ્રસંગેાં હશે ?; વિગેરે. સહજ ઉદ્ભવતી શકાઓના સમાધાનમાં સમજવું જરૂરીનું છે કે પ્રથમના એ લેાકમાં મંગલ-વિષય-પ્રયાજન–સબંધ અને અધિકારિ આદિ પદાર્થાનુ વર્ચુન કરેલુ' છે. અર્થાત પ્રથમ બ્લેકમાં નામળીયાચં ઇત્યાદિ છ વિશેષણ પદેથી આસન્નાપકારી વીર વિભુની સ્તવના પૂર્ણાંક નમસ્કાર કરીને બીજા શ્લોકના પૂર્વાદ્ધમાં ‘સમાસેળ યુટરું=સંક્ષેપથી કહીશ એવી ગ્રન્થકાર પ્રતિજ્ઞા ( ગ્રન્થ-રચના-સ’બન્ધિ વિષયેા માટે ) કરે છે. શ્રી વિશતિ-વિ‘શિકા સાવંશ, આક્ષેપાનુ દિગ્દર્શીન. સક્ષેપથી કહેવાની પ્રતિજ્ઞા કરનાર ગ્રન્થકારને ત્રીજા લૈાની શરૂઆતમાં ‘કુંતામરૂ ગોવિ’ ઇત્યાદિ પદેથી સમાધાન શરૂ કરવું પડે છે. સંક્ષેપથી કહીશ એ પ્રતિજ્ઞા કર્યાં પછી સંક્ષેપથી અધિકારાના અનુક્રમે નામે કહેવાને બદલે સમાધાનની શરૂઆત ત્રીજા ક્ષેાકથી દશ શ્લોક સુધી કરવી પડી છે તે પ્રસ`ગ વિચારણીય છે. અર્થાત ત્રીજા લેાકથી દશ લેાક સુધીમાં માક્ષેપેનુ' યત્કિંચિત્ દિગ્દર્શન કરાવતાં જાય છે. અને સાથે સાથે સ્યાદ્વાદની નીતિ-રિતિથી યુક્તિયુક્ત સુસંગત ઉક્તિઓથી ગ્રન્થ રચવાના સમયમાં તત્કાલીન અગર ભાવિકાલીન પ્રસ`ગાને લક્ષ્યમાં લેઇ સ્વયમેવ પ્રશ્નકાર બનીને પ્રશ્ના ઉઠાવે છે અને યુક્તિપુર સરના સમાધાના પણ ગ્રન્થકાર સમર્પતા છે. પ્રશ્ન પોતે ઉઠાવે અને સમાધાન પાતે આપે તેમાં ગ્રન્થકારને મુખ્ય આશય તા તે વિષયને વધુ વધુ સ્પષ્ટ કરવાના હાય એમ સ્પષ્ટ જણાય છે. અથવા તે તે કાળમાં વિસ્તારપૂર્વક આલેખન કરાયેલાં વિવિધ વિષયથી ભરપૂર વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત આગ માનુ` મથન કરીને સ ંક્ષેપ રચના કરનારાઓ પ્રત્યે કેવાં આક્ષેપ થતાં હશે ?, અને કેવાં વચન પ્રહારા થતાં હશે ?, તે બધાં શકા-સમાધાનને સમન્વય નીતિ—રિતિથી સમજતાં અભ્યાસીઓને અભ્યાસકાળે સમજાઇ જાય છે. ગ્રન્થકારના પુનીત સમયમાં સક્ષેપ રચના ઐતિહાસિક પ્રમાણે દૃષ્ટિગોચર થતાં નથી. કરનારાઓ પ્રત્યે આક્ષેપાદિ થતાં હતાં તેવાં શતાબ્દિના સમયમાં સ ંક્ષેપ રચના કરનારા પરન્તુ તેઓશ્રી પછીના સમયમાં એટલે સત્તરમી પ્રત્યે, સારભૂત તત્વો પીરસનારાએ પ્રત્યે જખરદસ્ત આક્ષેપો અને વચન પ્રહારનું પુરેપુરૂ આક્રમણ હતું'. એવી અણુધારેલ આપત્તિ સમાન આક્રમણ કાળમાં સામના કરવાને આ ગ્રન્થકારના વચના પ્રબળ સાધનરૂપ નીવડ્યાં છે એમ કહેવુ અસ્થાને નથી. એટલુંજ નહિ' પણ આ ગ્રન્થકાર પછીના ગ્રન્થ-પ્રણેતાઓના પુનીત માર્ગને નિષ્કંટક અનાવવા માટે તેઓશ્રીના વચન પરમ આશીર્વાદ રૂપ નીવડયાં છે. આશીર્વાદ-રચના. જીએ ન્યાયાચાય શ્રીમદ્યયશાવિજયજી ઉપાધ્યાયજી મહારાજ સત્તરમી શતાબ્રિના ગ્રન્થકાર અને શાશન પ્રભાવક તરીકે શાસન માન્ય છે. ન્યાયાદિ ગ્રન્થાની રચના રચવામાં સ્મૃતિ કુશળ શીલ્પી હોવા છતાં તેઓશ્રી એ ગુર્જર સાહિત્યને પણુ અપનાવ્યુ` ત્રણસે ગાથાના સ્તવનની ૪ થી છે. સાડી ઢાલ-ગાથા Page #34 -------------------------------------------------------------------------- ________________ સુ’દર-સમાધાન. માઁ. ૧૨ ૧૧ થી ૧૬ સુધી વિચારનારને ભગવાન શ્રીહરીભદ્રસૂરીશ્વરજીની પ્રથમ વિ'શિકાના ૩ થી ૧૦ શ્વેાકાના પરિપૂર્ણ પરમાતે ગાથાઓમાં ગુતિ થયેલ નજર સન્મુખ ખડા થાય છે. “હે કાઈ નવી થી જોડી, શ્રુતમાં નહીં કાંઇ ખેાડી; તે મિથ્યા ઉદ્ધૃત ભાવા, શ્રુત-જલધિ પ્રવેશે નાવા, ૧૧ પૂરવસરિયે કીધી, તેણે જો નિત્ર કરવી સિદ્ધિ; તેા સર્વે કીધા ધમ, નવ કરવા જયે। પુરવ મુદ્દતે બહુમાતે, નિજશકિત મારગ નામે; ગુરુકુલવાસીને જોડી, યુકિત એહમાં નહીં ખેાડી. ૧૩ એમ શ્રુતના નહિં ઉચ્છેદ, એ તે એક દેશને ભેદ; એ અર્થ સુણી ઉલ્લાસે, ભવિ વરતે શ્રુત અભ્યાસ. ૧૪ ઈંડાં કૂણુ એક કહાય, જે પલને પીડા થાય; તા પણ એ વિ છેડી જે, જો સજ્જનને સુખ દીજે. ૧૫ તે પુણ્યે હાસે તાજ, તેહને પણ્ ઈમ નહિ દેખ; ઉજમતાં હિંયડે હીસી, જોઈ લીજે પહેલી વીશી.'' ૧૬ તેઓશ્રીનુ' રચેલ ગુજ્જર સાહિત્ય પૈકી સાડા ત્રણુંસેા ગાથાના સ્તવનમાં હાલ મુદ્રિત થયેલ ગ્રન્થામાં ઉપરની છ ગાથાઓ નજરે પડે છે. વ. માનકાલીન ગ્રન્થ પ્રણેતાઓને, વૃત્તિકારાને, સંક્ષેપ આલેખનકારાને, અને ભાષાન્તરકાશને તે વચના આશીર્વાદ રૂપ છે. એટલુ’જ નહિ' પણ તેઓશ્રીએ નવ–નવીન રચના કરનારાઓને કઇ નિતિ-રીતિથી આગળ વધવું તે પૂર્વકના હિત-શિક્ષાત્મક ઉપદેશ સમર્પીને ભાવિકાળના સાહિત્યસૃષ્ટા એના રાજમાગને નિષ્ઠ'ટક મનાવ્યે છે. અને સાથે સાથે ઉત્સાહ પૂર્વક શબ્દનું અપૂર્વ દાન દઇને રચયતાએને આગળ વધવા ભલામણું કરી છે. .. [૭ પશુ હાય છતાં ગ્રન્થમાં જણાવેલાં યુક્તિયુક્ત, શકા-સમાધાના વર્તમાનમાં તે આશીર્વાદ રૂપ નીવડયાં છે. તેમજ દુઃષમકાળમાં અાયુષ્ય'મેધાદિ અનેક વિધ સચાગામાં જીવન પસાર કરનારા જીવા માટે આ સક્ષેપ રચનાએ પરમ આશીર્વાદ રૂપ નીવડી છે. સુંદર સમાધાન. આ વિશિકાના ત્રીજા Àાકથી શરૂ થતાં સમાધાનથી નીચે જણાવાતી ગર્ભિત શકા અનેક વિધ હશે એમ વાસ્તવિક અનુમાનને અવકાશ છે. નમુના તરીકે એકાદ પના વિચારીએ. જેવી રીતે ધૃત (ઘી) પ્રાપ્તિના ઉમેદવાર દુધ મેળવે છે, દુધનું દહીં બનાવે છે, વલેણુ કરીને દહીંનું માખણ તારવે છે, તારવેલ માંખણુની ખટાશ દૂર કરવા કે ચઢાવે છે અને ખટાશના તત્ત્વે મળી ગયા પછી નિર્મળ ઘીને તે પ્રાપ્ત કરે છે. અને પછી વલેણામાં શું?, તે જવાખમાં કહેવુ' પડશે કે છાશ અને કુચા. તેવી રીતે જૈનાગમાના આ મથન રૂપ વલેણું કરીને સાર સારરૂપ નવ નવીન સ ંક્ષેપ રચનાઓ અને નવ નવીન પ્રકરણા રચીને નવનીત કાઢી લેવાથી અતિમે જૈનાગમાની હાલત છાશ-કુચા જેવી કરી મુકશે તેથી પણ સÂપ રચનાએ કે પ્રકરણેા રચવાં જોઇએ નહિ. સામાન્યત: સમજવું જરૂરીનું જણાયુ હશે કે તે કાળમાં સંક્ષેપ રચના કરનારાઓ પ્રત્યે આક્ષેપ કરનારા વગ હશે?, કિ`વા નહિ આ રીતિએ બુદ્ધિને એર દેવામાં આવે તે દ્વીધેલાં સમાધાનની ભીતરમાં ભરેલી ભવ્ય શકાએ ઉદ્ભવ્યા વગર રહેતી નથી. માટે તે સબન્ધિ વધુ વિચારણાઓને વિસ્તારથી વિચારીએ તે ઢગલાબ'ધ શકાએ ખડી થાય તેમ ` છે. છતાં સરંક્ષેપ રચના કરનાર ગ્રન્થકાર પૂર્વ પુરૂષના પુનીત માને આગળ ધરીને સમા Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ, ૮ ] ધાનને સુંદર શબ્દોમાં કથન કરે છે કે‘મુન્દરમિરૂ બન્નેાંતિ' ઇત્યાદિ સમાધાન-સામગ્રીઓ. ૬. છુટા છવાયાં વિષયેાથી ભરપુર જીનાગમ સક્ષેપરૂપ સિક-રચના કરનારાએ અનેક વિધ લાભદાયક હેતુ પુરસર આગળ વધે તે સમુદ્રમાં પ્રવેશ કરનારને સક્ષેપ રચનારૂપ નાવડીએ આશીર્વાદ રૂપ અને તે હેતુથી સક્ષેપ રચવુ' તે સુંદર છે. શકાને અગર આક્ષેપને સ્થાનજ રહેતુ' નથી. તે માટે સક્ષેપ રચયિતાઓને ગ્રન્થકાર સુંદર સમાધાનની સામગ્રીએ રૂપ નજરાણાં ધરે છે. અનેકવિધ હેતુએ પૈકિ— ૧. સ્મરણ શક્તિમાં રખાતાં જીનાગમે મન્દમેધાદિ કારણે પ્રાતઃસ્મરણીય પૂજ્ય દેવિ ગણિ ક્ષમા શ્રમણે પુસ્તકારૂઢ કર્યા તેવા રીતે મંદ બુદ્ધિમાન્ જીવાને બેધ કરવા સક્ષેપ રચવુ' તે સુંદર છે. ૨. વર્તમાન સમયના હિસાબે કેાઈકને મંદ બુદ્ધિ ન હાય અને પ્રતિભાસ'પન્નશાલિ જીવ હાય તા પણ અલ્પાયુષ્યાદિ સમેગા દેખીને પણ સંક્ષેપ રચના હિતકારી હાવાથી તે રચના કરવી તે પણ સુંદર છે. ૩. મારી પૂર્વે થયેલ બીજા પણ મહાપુરૂષોએ સક્ષેપ કથન, સક્ષેપ રચના, સક્ષેપ રૂપ પ્રકરણ અને સંગ્રડ કર્યાં છે અને તે લાભ ભાવિ પ્રજાને થશે અર્થાત તે લાભ વર્તમાનમાં સાક્ષાત્કાર થાય છે તેથી પણ સ ́ક્ષેપ રચવુ' તે સુંદર છે. ૪. લાભાલાભની તુલના કરતાં બુદ્ધિમાં સમજાઇ જાય તેવુ` છે તેથી પણુ સક્ષેષ રચવું તે સુંદર છે. ૫. વિસ્તૃત–વિષયે।થી ભરપુર ભણવા હશે તે ભણશે એવી વાત કરવી તે અસ્થાને છે. કારણ કે તેથી તે સદા સાર્વત્રિક લાભ થઈ શકતાજ નથી માટે સક્ષેપ રચવુ' તે સુંદર છે. આગમા આગળ ૭. અનેક વિધ જીવ-સ્વભાવ અને અનેક વિધ ન્યૂનાધિક સામગ્રી સપન્ન જીવાને લાભદાયી થાય તેવો સક્ષેપ રચનાએ રાવામાં ન આવે તા કલ્યાણકારી થનાનુ, અવિચ્છિન્ન આચરણાઆનું અને પુનિત કાર્યર્યાંનુ ઉચ્છેદન થઈ જાય તે હેતુથી પણ સંક્ષેપ રચવું તે અતિસુંદર છે. ૮. સિંહ સમાન પૂર્વ પુરૂષો સમ્પૂર્ણ રચી ગયા છે, તેમાં ‘ક‘ઇ પણ ખામી રાખી નથી’ એવાં નિરૂત્સાહજનક શબ્દ પ્રયોગે કરી આરભેલ કા ને ઢીલાં અનાવનારાઓએ સમજવુ જોઇએ કે પત્ર મહા પુરૂષોએ શ્રુતધમની અને ચારિત્ર ધર્મની આરાધના કરી છે. તેથી હમારે પણ હમારી શક્તિ અનુસાર કરવું જ જોઇએ અને મળેલ સાધન દ્વારાએ પરાપકાર પરાયણુતા કેળવવો જોઇએ તેથીજ સક્ષેપ રચનાઓ રચવી તે અતિ સુ ંદર છે. ૯. તે તીર્થંકર ભગવન્તા અને ગણધર ભગવતા પ્રત્યે તમેને (સ ક્ષેપકારાને) બહુમાન નથી એવુ' કહેનારાઓએ હુમા સમાધાન સમજવુ જોઇએ. કારણ કે ગુરૂકાળ વાસની સેવા કરીને, યથાર્થે રીતિએ શાસ્ત્રનુ' પર્યાંલેાચન કરીને, ઉત્સગ અપવાદ-નિશ્ચય-વ્યવ હારના નિણૅય · કરીને અને પૂર્વ પુરૂષોની Page #36 -------------------------------------------------------------------------- ________________ સમાધાનના ઉપસંહારમાં કૃતિઓ પ્રત્યે વધુ વધુ આદર-બહુમાન વૃદ્ધિ આક્ષેપ કરનારાઓને સુંદર સમાધાને મળી પામે એ હેતુઓને લક્ષ્યમાં રાખીને જ અમે જાય છતાં આક્ષેપ કરવાની આદત પડી હોય સંક્ષેપ રચનાઓ રચીએ છીએ માટે સંક્ષેપ તે યુક્તિ યુક્ત સુંદર સમાધાનને સ્વીકારીરચવું તે અતિ સુંદર છે. શક્તજ, નથી. અને તેથી જ નિર્માલ્ય અને વજુદા સુંદર રચના રચવા સંબંધમાં આ રીતિએ વગરની વાત છે આગળ ધરીને જણાવે છે, તે અનેક વિધ સમાધાન સામગ્રીઓ પ્રથમ વિંશિ- જુઓ-આજ વિંશિક ગાથા ૮. કામાં જણાવી છે. એટલું જ નહિ પણ પ્રતિ- “ો કુળ તોલો ગં ગાય વાળ પત્તા ભાશાલિ-જી આ વિશિકા સંબંધમાં વધુ વધુ વિચાર-મનન કરે તે વધુ વધુ પ્રમાણમાં આ પદેથી આક્ષેપ કરનારાઓ એ જણાવવા સમાધાને સહેલાઈથી પ્રાપ્ત થાય એમાં શંકાને મળે છે કે તમારું સંક્ષેપ કથન ભાવિ માટે ભલે લાભદાયિ હોય પરંતુ તે કથનથી દુર્જનેને સ્થાન નથી. પીડા થશે. આ આક્ષેપના સમાધાનમાં શાસ્ત્રસમાધાનના ઉપસંહારમાં. કાર તેજ ગાથામાં જણાવે છે કેસમાધાનની સુંદર વાનગીઓ પીસીને ગ્રન્થકાર સમાધાનના ઉપસંહારમાં જણાવે છે “ત િવષટ્ટો ફર્થ સુથાન મહતi? કે જે જે શાસ્ત્રોથી સંક્ષેપતયા ઉદ્ધાર થયે ભાવાર્થ –તે પણ આ રીતિએ (સંક્ષેપ એટલે કે સંક્ષેપ કૃતિઓનું પઠન-પાઠન રચના રચવાની રીતિએ) પ્રવર્તવું એ લાભકરશે, સત્કારશે અને આદર આપશે; આથી તે દાયી છે, કારણ કે તે સંક્ષેપ રચનાને દેખીને વિસ્તૃત વિવેચન રૂપ મૂળ શાસ્ત્રની પઠન પાઠનાદિ શ્રતજ્ઞાનના અર્થિઓને અતિ સંતેષ થાય છે, ક્રિયાઓને વિચ્છેદ થઈ જશે, અગર થઈ ગયો અથવા તે સજજને પુરૂષની બુદ્ધિને અતિ આ આક્ષેપ પણ અસ્થાને છે. કારણ કે સંતોષ થાય છે. એટલું જ નહિં પણ દુર્જનને શાસ્ત્રના સારભૂત દેશ-વિભાગ-વિષય કે અવ- . પીડા તે નહિં થાય પરંતુ તે સંક્ષેપ રચનાઓના યવને દેખાડવા માત્રથી તે સંક્ષેપ રચના- શબ્દ તેઓને કર્ણગોચર થશે તે જરૂર લાભરસિક વાંચકોને આશ્ચર્યાદિની ઉત્પત્તિ થશે. દાયિ થશે. કારણ કે શુદ્ધ-આશયથી કરેલ સાથે સાથે વાંચતાં વાંચતાં એ નિર્ણય થશે કે પ્રવૃત્તિને શામાં નિર્દોષ રૂપે ઉજણવી છે, સંક્ષેપ કથને પણ આવાં આવાં અનેકવિધ જુઓ– આ પ્રથમ વિંશિકા ગાથા-૯ Xxx આશ્ચર્યોથી ભરપૂર છે તો પછી જે ગહન- . 1- तत्तो तेसिपि होहिहण पीडा सुद्धापया पबत्ती सत्थे ગ્રન્થથી ઉદ્ધાર થઈ સંક્ષેપ કથને થયાં છે તે મૂળ ગ્રન્થ વિચારતાં આશ્ચર્યોને વધારે અને નિદોફિયા મળિયા છે. માર્ગની દઢતા કેળવાશે. અર્થાત મૂળ શાન સમાધાનની ભીતરમાં પ્રચ્છન્ન રહેલ સીધા અગર નાશ થવાનો સંભવ નથી, પરંતુ તે તે શાસ્ત્રોમાં આડકતરા આક્ષેપોનું સુંદર યુક્તિ યુક્ત સમાધાન આશ્ચર્યપૂર્વક પ્રવૃત્તિને પ્રારંભ અને અખલિત આપીને ગ્રન્થની શરૂઆત કરવા પહેલાં પોતાનાં પરંપરાને વેગ વધુ વધુ બળવત્તર બનશે. આંતરિક અભિપ્રાયને ગ્રન્થકારે વ્યક્ત કર્યો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦] શ્રી વિશતિ-વિશિકા સારાંશ સમાધાનના ઉપસંહારમાં આવિંશિકામાં અનાદિપણુમાં સ્વસમય સિદ્ધાંતને પ્રતિપાદન જણાવે છે કે – કરે છે, અને ધર્મ અધર્મ આકાશ-જીવ અને પુદ્દલ શકે છમ વઢ ન કથા નથમિા એ પંચાસ્તિકાયમય આલોક અનાદિપણે વર્તે इत्थं पयट्टियव्वं सम्मं ति कयं पसंगेणं ॥१०॥ છે. અનાદિપણું સ્થાપન કર્યા પછી ગ્રન્થકાર • ઉપરના શંકા સમાધાન શ્રવણ કરવામાં ન આદિપણું (જગતનું) સ્વીકારનારને કેવી આપત્તિઓને સામને કરે પડે છે, અને આવે, યુક્તિયુક્ત રીતિએ વિચારવામાં ન આવે, સામને કર્યા છતાં લાભ-નુકશાનની નિર્ણત દ્રષ્ટિએ નિહાળવામાં ગ્ય બચાવના અભાવમાં અંતે અનાદિપણું સ્વીકારવાની ફરજ પડે છે. ન આવે તે છદ્મસ્થાએ કેઈપણ સમયે કુશળ માર્ગમાં પ્રથમતયા સમ્યફ પ્રકારે પ્રવૃત્તિ કરી જ એકથી ચાર ગાથામાં અનાદિપણે વર્તતા લોક નથી. એ પ્રમાણે કહેવાથી સર્યું, અર્થાત્ અને પંચાસ્તિકાયનું સ્વરૂપ પ્રતિપાદન કરીને એટલાજ શબ્દ બસ છે. આથી સમાધનના જગતના અનાદિપણાની સિદ્ધિ કરેલ છે. પાંચમી ઉપસંહારમાં કથન કરેલ શબ્દોથી વનિત ગાથાથી લાશ ગાથા સુધી મથકાર લોકનું થયું કે લાભદાયક પ્રવૃત્તિ હિતકારી હોવાથી આદિપણું પીકારનારની માન્યતા જણાવીને ક્રમશઃ સમ્યક પ્રકારે સંક્ષેપ રચવું તે અતિ સુંદર છે. શંકા-સમાધાન આપીને દાન્તાદિયુક્તિયુક્ત શાસ્ત્ર . આ રીતિએ આ વિશિકાના પૂર્વ પ્રકરણોના સમ્મત નિતિપિતિથી ન્યાયપૂર્વક અનાદિપણાની પંદર કો માં રહેલા પરમાર્થને પિછાણી ગયા. સિદ્ધિ કરી છે. અને તેથી જ અંતિમ નિર્ણય સત્તરમા ક્ષેકથી વિશ લેક સુધી ગ્રન્થ. “રૂા તતનિમિત્રો ગળાફાં ઘણ ઉદ્ધિ જોવુત્તિ” કાર પઠન-પાઠન કરનારને એગ્ય આશીર્વાદ એ પ્રમાણે પ્રથકાર જાહેર કરે છે. આ આપતાં જણાવે છે કે આ ગ્રંથના વીશ-અધિ. કારોનું પઠન પાઠન કરવાથી અનુક્રમે શુદ્ધ ૩. કુલનીતિ-લોકધર્મવિશિકા. બુદ્ધિવાળે થાય છે અને સુત્રાર્થ રહસ્ય પ્રાપ્તિને લેકનું અનાદિપણું સિદ્ધ થયા પછી યોગ્ય બને છે. એટલું જ નહિં પણ અનુક્રમે વિશિષ્ટ લેકને આશ્રીને કુલ પરંપરાથી આવેલી ગુણની પરંપરાને પ્રાપ્ત કરનાર તે ભવ્ય પુણ્ય અગર માની લીધેલ આચરણુઓને ધર્મ કહેવાનું છેલા પુદ્ગલ પરાવર્ત માં પ્રાય કરીને નારાઓ પણ મોટા પ્રમાણમાં છે. કુલપરંપરાથી હેવાથી “મવા રુ તુ' ભવવિરહ આવેલી રૂઢીઓ અને આચરણાઓનું યત્કિંચિત કુલ સંસારના સર્વ બંધનથી મુક્ત એવા મક્ષ દિગ્દર્શન કરાવીને કહેવાતાં અને મનાતા ધર્મોને સુખના અદ્વિતીય લાભને પ્રાપ્ત કરનારે થાય છે. કુલનીતિ-ધર્મો તરીકે ગ્રન્થકાર જણાવે છે. ૨. લેક-અનાદિત્ય-વિંશિકા. આ વિશિકાની ૧૯ મી ગાથામાં જણાવે આ બીજી વિંશિકામાં લેકનું અનાદિપણું છે કે સર્વે વેદ ધર્મો પણ નિયમથી મેક્ષ સિદ્ધ કરેલ છે. પરમ પુરૂષ-ઈશ્વરાદિ જગકતૃ વ સાધક નથી ઈત્યાદિ-ડા વેરા નિઃઆદિનું યુક્તિયુક્ત નિરસન કરેલું છે. જગતૂના સાધન નિયા ગાથા ૧૯મી પૂર્વાદ્ધઃ | Page #38 -------------------------------------------------------------------------- ________________ ચરમાવ-વિશિકા. [ ૧૧ અનાદિ અનંતકાળથી આ જીવ આનાદિ ફરને વેગથી દોડતી ગાડોમાંથી બહાર નજર અનંત લોક-સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો ફેંકતા પહાડ-પર્વત-ડુંગરે-ઝાડ-મકાન વિગેરે છે. તે તે પરિભ્રમણ -કાળમાં અનંતા અનંત દેડતાં માલમ પડે છે. વસ્તુ સ્થિતિએ પુતૂળ-પરાવને આ જીવે અનુભવ કર્યો, અને સ્થિર હોવા છતાં અસ્થિર માલમ પડે છે, કુલનિતિ ધર્મોનું સેવન કર્યું પણ મોક્ષની તેવી રીતે સંસાર પરિભ્રમણના વેગમાં વ્યવસ્થિત અભિલાષા છેલલા પુલ પરાવર્તમ જ થાય થયેલા આત્માઓ પણ હેય પદાર્થોને ઉપાદેયપણે છે. તેથી હવે થી વિંશિકામાં તેનું સ્વરૂપ અને ઉપાદેય-પદાર્થોને હેય સ્વરૂપે દેખે છે. પ્રતિપાદન કરે છે. પરંતુ ચરમાવર્તમાં કર્મમલની એ છાશ થવાથી * ૪. ચરમાવત્ત-વિંશિકા. અને સંસાર પરિભ્રમણને વેગ મંદ પડેલો હોવાથી હેયને હેય તરીકે અને ઉપાદેયને ઉપાદેય તરીકે પૂર્વે અનુભવેલા અનંત પુલ-પરાવર્તે કરતાં સ્વીકારતે થાય છે, તેથી જ આ ચરમાવતું કાર્ય આ છેલ્લો પુલ-પરાવર્ત કાર્ય સાધક બને છે. સાધક બને છે. અને તેથી જ આ વિંશિકાની કારણ કે મહાન વ્યાધિના વિકારમાં જેમ ગાથા ૯-૧૦માં મમળારિયાદશાઈ ઈત્યાદિ પચ્ચ ભેજનાદિ રૂચતાં નથી તેમ પૂર્વકાળમાં પદે ઉપરની બીનાને ચરિતાર્થ કરે છે. આત્મહિતકારિ પ્રવૃત્તિ પૂર્વેના પુદ્ગલ-પરાવર્તામાં આ વિશિકાના અંતમાં આથી જ અચરમારૂચીકર થતી નથી. પરંતુ હવે આ છેલા પુલ- વત કાળને ભવબાલ્યકાળ અને ચરમાવતને પરાવર્તમાં અત્યંત ભારે કર્મને ભાર હલકો ધર્મને વૈવનકાળ જણાવે છે. અને ચરમાવર્ત માં થવાથી જીવને મોક્ષાભિલાષને અનુકુળ પ્રવૃ• ભવ્યાત્માને ધર્મરાગ વૃદ્ધિમાન થાય છે, જુઓ - ત્તિઓ થાય છે. અને તેથી જ આ ચરમ પુલ ગાથા ૧૯-૨૦ ગરિબાદ ઈત્યાદિ પદોથી પરાવર્ત જીવને કાર્ય-સાધક બને છે. આ આ વાત સિદ્ધ થાય છે. ... સ્થળે શાસ્ત્રકાર પોતે જ શંકા કરે છે કે ચરમા. વર્તની પૂર્વેના પુદ્ગલ પરાવર્તોમાં આત્મહિતકાર્ય–સાધક પ્રવૃત્તિ ન થઈ અને આમાં થઈ તેમાં પ્રમાણુ શું ? આ પ્રશ્નના સમાધાનમાં અનાદિ અનંતકાળથી પરિભ્રમણ કરતાં જણાવે છે કે બ્રમણ રહિત એક સ્થાનમાં ઉભે આ જીવને વિશુદ્ધ ધર્મની આરાધના સન્મુખ રહેલ સ્થિર પુરૂષ હાથમાં ઝાલીને બાળકને થવાના બીજ અંકુરાદિની પ્રાપ્તિ અનુક્રમે કઈ ભમાવે છે ત્યારે બ્રમણ ક્રિયાના વેગમાં બાળકને રીતે થાય છે તે આ વિંશિકામાં જણાવાય છે. ગામના સ્થિર મકાને મહેલાત, પુરૂષ અને જગતની અનાદિ-આદિ, જગત્કતૃત્વ, અને સ્ત્રીઓ દોડતાં માલમ પડે છે. પરંતુ જ્યારે ઈશ્વરની આદિઅનાદિ વિગેરે પદાર્થોને વિવેકપૂર્વક જમણ ક્રિયાને વેગ બંધ પડે છે ત્યારે સ્થિર રહેંચણ કરીને લેકનું અનાદિપણું બીજી વિશિ. પદાર્થોને સ્થિર દેખે છે અને અસ્થિર પદાર્થોને કામાં સમજ્યા પછી કુલનીતિ ધર્મના સેવનમાં પણ અસ્થિર દેખે છે. રેલવે ગાડીમાં બેઠેલા મુસા- આ છ એ અનંતકાળ ગુમાવ્યું છે તે ત્રીજી ૫. બીજ-વિશિકાર Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ વિશિકામાં સમજી ગયા. અને એથી વિશિ- પ્રણત વિચિત્ર-ચિત્ર-પ્રવૃત્તિઓનું પૂર્ણ પ્રેમથી કામાં અનાદિમય જગતમાં પરિભ્રમણને વેગ સેવન કરવું તે ધર્મ કહ૫વૃક્ષના કિસલયપૂર જેલમાં હતું તે મંદ પડવાનું કાર્ય છેલ્લા= નાના પાંદડા અને મેટા પાંદડા છે. ચરમ પુગલ-પરાવર્તમાં થાય છે તે પણ સમજી ગયા. ચરમપુદ્ગલ પરાવર્તિમાં વર્તના તે ધર્મરૂપી કલ્પવૃક્ષ બીજ અંકુર કાષ્ટ સકંધરને બાલ્યકાળ ગયેલ હોવાથી ધર્મ વૈવનકાળનો શાખા-પ્રતિશાખા-કિસલય-પાંદડાથી પરિપૂર્ણ આવિર્ભાવ થાય છે. ફાળે ફલે હોય અને ફાન્યા ફૂલેલા વૃક્ષને પરિપકવ-કાળે જેમ પુષ્પ આવવાની રાહ જોવાય આ ધર્મ વૈવનકાળમાં યોગ્ય આત્માઓને છે તેમ સદૂગુરૂના વચન-સંગાદિ પુપેની મિ-આત્માઓ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને ધર્મ પ્રાપ્તિ થાય છે. પાળવાના, ટકાવવાના, વધારવાના અનેકવિધ સાધનેને દેખીને, શ્રવણ કરીને અને સ્મરણ આજ વિંશિકાની પ્રથમ ગાથાથી ચાર કરીને તે પ્રત્યે રાગ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે ગાથા સુધી ઉપરને અનુક્રમ જણાવાય છે. અને છે. અભિવૃદ્ધિ પામતે ધર્મ-રાગે કેવાં પરિણામ પાંચમી ગાથામાં ગુરૂવર્યોના સમાગમથી સુદેશ નાદિ વડે ભાવધર્મની સંપત્તિરૂપ ફળ ધર્મરૂપી નિપજાવે છે તેને જ ધર્મનું બીજ કહે છે કલ્પવૃક્ષને ઉત્પત્તિ થાય છે, કે જે ફળ પરમ તે આ વિશિકામાં જણાવાય છે. ધમિ જેને ફળ=મેલ ફળનું નિયમ અમેઘ પ્રસાધક છે. દેખીને, તેમના ધર્મ અનુષાને સાંભળીને હૃદયમાં તેથીજ આ વાતને શાસ્ત્રકાર આ રીતે જણાવે છેઆદર-પ્રીતિ બહુમાન ઉઠે અને સાચી પ્રશંસા કરવાનું મન થાય તેને શાસ્ત્રકાર ધર્મરૂપી તત્તો સુરેશનાહિં હો ના માધHવી તે ક૯પવૃક્ષનું બીજ કહે છે. ધર્મ-ધમી અને મહું વિનય ઘરમHRામે નિયમ બન્યા ધર્મના સાધનો, અનુષ્ઠાને તથા તે તે પ્રત્યેની | પ્રશંશાના પૂર ઉભરાય છે ત્યારે આત્માને તે તે ધર્મ કલ્પવૃત્તના બીજની શરૂઆતથી ફળ ધ અનુષ્ઠાન કરવાની અભિલાષા થાય છે. સુધીની અનુક્રમે થતી સર્વ સંપત્તિ અતિ સુંદર અને તેથી જ ધમકરણ કરવાની ઈચ્છારૂપ પ્રબળ હોય છે. અને તે બી જ-અંકુર આદિ સઘળી ઈચ્છા તે ધર્મ ક૯પવૃક્ષને નિકલંક સંપત્તિઓ છેલ્લા પુદ્ગલ પરાવતમાં જ થાય નિર્મળ અંકૂર છે. છે. આ ઉપરથી શાસ્ત્રકાર એ વાતને રોકકસ ' થયેલ અંકૂર પ્રશંસારૂપ પવનથી પિોષાતાં અને નિયમન કરે છે કે બીજ સંપત્તિની શરૂઆત ઈચ્છારૂપ પાણીથી સીંચાતા કાર્ય સિદ્ધિ (ધર્મની પણ છેલ્લા પુદ્ગલ-પરાવર્ત માં જ થાય છે પરંતુ કરણ કરવારૂપ કાર્ય સિદ્ધિ)ના સફલીભૂત ઉપાયોની તે સિવાયના પૂર્વે અનુભવેલા કોઈ પણ પુદ્ગલ અનેક પ્રકારની ગવેષણારૂપ ધર્મ ક૯૫વૃક્ષના પરાવર્તોમાં થતી જ નથી. આજ વાતને કાષ્ટ-સ્કધડાળાં-ડાળીરૂપે પરિણમે છે. અનુક્રમે “વીજ સંપત્તી ના ગામ માથા ૬ આરંભેલા ઉપાયને સફળ કરતાં કરતાં વીતરાગ- પૂર્વાદ્ધ ઇત્યાદિ પદેથી ચરિતાર્થ કરે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ સદ્ધર્મ વિશિકા ઉપર જણાવેલ બીજ અંકુરાદિ સંપત્તિઓ ણીકપણે શ્રેષ્ઠ ભાસે છે તેવી રીતે ભવ બાળકને ચરમ પુદ્ગલ પરાવર્ત માંજ સંભવે છે, પરંતુ સંસારના પરિભ્રમણરૂપ-વ્ય. અચરમ-પુદગલ પરાવર્તામાં સંભવતી નથી; તે ક્રિયાઓ એક ભાસે છે. પરંતુ તે બાળક જ્યારે માટે ગ્રન્થકાર શંકાનું ઉથાન કરીને યુક્તિયુક્ત વૈવનવસ્થાએ પહોંચે છે ત્યારે ભોગ રાગમાં સંગત સમાધાન આપે છે. રંગાય છે. ભેગમાં પુરેપુરો ભેગી બન્યા પછી ધૂળના ઘરની રમત રમવી લેશભર પસંદ પડતી તથાભવ્યત્વ, કાલ, નિયતિ, પૂર્વકૃત-કર્મ નથી, તેવી જ રીતે ધર્મ-પાવનકાળમાં આવેલ અને પુરૂષાર્થાધિના સ્વતંત્ર સ્વભાવ તથા પર. ધર્મ છોને ધર્મ રાગને રંગ વળ્યા પછી સ્પર સંબંધોનું વિવેચન વ્યવસ્થિત રીતિએ કરે આ સંસાર સંબંધની અસત્ ક્રિયાઓમાં રસ છે. એટલું જ નહિ પણ કર્મ-કાલ ઉધમને પહતાજ નથી. પરસ્પર વિરોધ આવતો નથી તે યુક્તિ પુરસ્સર આ વિશિકાના અંતમાં પ્રકાર જણાવે સમજાવાય છે. કર્મથી આક્ષિપ્ત કરાયેલા ભાવમાં છે કે બીજ અંકુર આદિતા કમ વડે ભવ્ય ઉઘમ કે ભાગ ભજવે છે, કમ–ઉદ્યમ બનેથી જેને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. અને બનવાવાળા કાર્ય ને ઉદ્યમથી થયું કેમ અનુક્રમે તે ધર્મ ચન્દનના ગધની જેમ વિશે મનાય આવી આંટીગુટીવાળી પ્રશ્નાવલીની ગુંચને વિશેષ લાભદાયિ થાય છે. આ બધું વિવેચન સરળ રીતિએ શાસકાર ઉકેલી દે છે. જુઓ ગાથા-૧૬ થી ૨૦ ગાથા સુધીમાં થાય છે. ગાથા. ૧૧. અંતમાં શાસ્ત્રમ -નિતિદિતિને અર્થિઓએ વિંશિકા રહસ્યનું વિવેચન વધુ વિચારતાં ઇતરેતર ગ=પરસ્પર સંબંધથી અગર મનન કરવું. પ્રધાન ગણાવે કાલાદિ પાંચ ઘટી શકે છે. ૬. સદ્ધર્મ-વિશિકા. બીજની ઉત્પત્તિના પૂર્વકાળને ભવ બાળ કાળ ધર્મવૈવનકાળમાં સપ્રવૃત્તિના સેવનમાં કહે છે, અને બીજ અંકુરાદિની ઉત્પત્તિના કાળને ધર્મ-વન કાળ કહે છે. બાલ્યકાળમાં રંગાયેલો જીવ ચરમ-ઉત્કૃષ્ટ-સ્થિતિ એટલે કાળનું મુખ્યપણું છે, અને ધર્મ વૈવનકાળમાં અંતઃ કોટા કોટિમાંથી કાંઈક ન્યૂન તે ઉપરાંતની આત્માના પરિણામરૂપ વિચિત્ર ગરૂપ સ્થીતિને ક્ષય કરે છે. તે અવસરે આમાના પુરૂષાર્થનું મુખ્યપણું છે; અર્થાત વ્યાધિના પિતા અપૂર્વ- વિલાસ રૂપ અપૂર્વકરણથી સાધ્ય વિકાળ ઉદયકાળ સરખે ભવ બાલ્યકાળ એવું જે સમ્યકત્વ તે (આમાના શુભ પરિણામ છે, અને વ્યાધિનો ચિકિત્સાકાલ સરખો રૂ૫) પ્રાપ્ત કરે છે. ધર્મ વૈવનકાળ છે. બાયકાળમાં બાળ આઠે કર્મો, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છતાં ઉત્કૃષ્ટ કને ધુલિના ગ્રહ વિગેરેની કીડા અતિરમ સ્થિતિમાં વર્તત છવ સમ્યકત્વ કેમ પામતે Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિશિકા સાભ્રંશ, ૧૪ ] जागंठिता पढमं सम- इच्छओ० ' इत्यादि गाथा ८. : मन तमेव सच्चै नीसंकं जं जिणेहि पण्णत्तं ' દ્દિ નાથા ૨૪. નથી ?, યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણાની મર્યાદા અને વ્યવસ્થા, અને સમ્યકત્વ પામ્યા પછી સસાર પરિભ્રમણના નિÖય આ બધું ગાથા ૨ થી ૯ સુધી અનુક્રમે જણાવાય છે. આજ વિશિકાની ૧૦ મી ગાથાથી ૧૪ ગાથા સુધી શમ-સંવેગ—નિવેદ—અનુકપા અને માસ્તિકયતાનું સ્વરૂપ જણાવાય છે. આ પાંચે લક્ષણા સમ્યકત્વના છે. સમ્યકત્વની પ્રાપ્તિ-ક્રમ પ્રમાણે વિચારતાં કયતા-અનુક'પા-નિવેદ-સવેગ શમ આયવે જોઈએ. છતાં પાંચમા શમનુ' પ્રાધાન્યપણું છે અને તેથીજ પ્રાધાન્ય ક્રમે પાંચેને મુકવામાં આવ્યા છે. આ જીવને પ્રાપ્તિક્રમ-લાભક્રમ પશ્ચાતુપૂવિ એ છે અને પ્રાધાન્યક્રમથી ગ્રન્થમાં આ વિશિકાને સમ્યકત્વ વિશિકા કહે છે. જ્યારે પાંચ લક્ષણયુક્ત સમ્યકત્વરૂપ ધર્મ જીવ ધારણ કરે છે ત્યારે ભાવ ધમની વિદ્યમાનતામાં નિયમા કરીને દાનાદિ ક્રિયા શુદ્ધ-શુદ્ધતર થવાવાળી થાય છે, અને અંતમાં તે ધર્મ સાક્ષ સ્માસ્તિ-મૂળને દેવાવાળે આવે છે. આ રીતિએ ગાથા ૧૯-૨૦ માં ઉપરનાં ભાવને અનુસરતું કથન કરીને વિ'શિકા સમાપ્ત કરે છે. ૭. દાન–વિશિકા. પ્રાપ્ત થયેલ સામગ્રીદ્વારાએ અશે શે શમાદિના ઉપન્યાસક્રમ જાણવા લાયક છે. જીઓ-લાભના અથી જીવ મમત્વભાવના ત્યાગના અભ્યાસી છાનુન્ગિો ઇત્યાદિ ગાથા ૧૮. અને છે ત્યારે ગલીકુંચી જેવા ધમ માર્ગને પાર્ટ રાજમાગ જેવા બનાવી શકે છે. તેથી છઠ્ઠી વિશિકામાં સમ્યકત્વ-ધમથી સુશાભિત થયેલા જીવે દાન-ધર્મનું સેવન કરવુ જોઇએ. અને એ હેતુથી આ વિશિકાની શરૂઆતમાં દાનના ત્રણ પ્રકાર ૧ જ્ઞાનદાન, ૨ અભયદાન અને ૩ ધર્માંપગ્રહ દાન જણાવે છે. આ ત્રણ પ્રકારના દાનના પ્રસ`ગને પણ કલિકાળ-સર્વજ્ઞ-ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ શ્રી ત્રિષષ્ટીય-શલાકાપુરૂષ-ચરિત્રના પ્રથમ-પુત્ર માં વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરેલે છે. ગાથા ૧. કે પ્રથમ મુદ્રિત પ્રતિમાં ૧૨-૧૩ ગાથા છે તે હસ્તલિખિત પ્રતિમાં વ્યત્યયપણે નજરે પડે છે. અને હાવું જોઇએ. પણ એમ કારણુ સંવેગ પછી નિવેદ અને પછી અનુકંપા આવવી જોઇએ. તેથી મુદ્રિત પ્રતમાં ૧૨મી ગાથાને ૧૩મી ગાથા તરીકે સમજવી, અને ૧૩ મી ગાથા ૧૨ મી સમજવી; કે જેથી કરીને નિવેદ પછો અનુક’પા આવે એ ક્રમ સચવાઇ જશે. શમ-સ ંવેગ-નિવે દ-અનુકપા અને આસ્તિ કયતાના સ્વરૂપને ગાથામાં પ્રતિપાદન કર્યાં છે, તેજ ગાથાઓને પૂર્વાચાર્યાંએ પેાતાના ગ્રંથમાં સાક્ષિરૂપે અપનાવી છે. તેવીજ રીતે ગ્રન્કારે પેાતાની પૂર્વે થયેલ પૂજ્યપાદ શ્રીજીનભદ્રગણિ ક્ષમાશ્રમણુ અને શાસન-પ્રભાવક-શ્રી સિદ્ધસેન સૂરીશ્વરજીના વચને અને પરમાર્થને સાક્ષિરૂપે આજ વિ’શિકાની ગાથામાં ગુષ્કૃિત કર્યાં છે. જીએ 4 જ્ઞાનના દાતા, જ્ઞાનના અી ગ્રાહક, ગ્રાહકની ચાગ્યતા, વિનીત ગ્રાહક અને અવિનીત ગ્રાહકની હેં'ચણુ પૂર્વક જ્ઞાનદાનને યથાસ્થિત રીતિએ ગાથા ૨ થી ગાથા ૫ સુધીમાં જણાવાય છે. અભયદાન, અભયદાનનુ સ્વરૂપ, સર્વ જીવાને વિષે સર્વથા રીતિએ સર્ પ્રકારે અભયદાન Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂજા-વિશિકા. કવામાં લાલ, અને દાન કરીને વધુ સમરભ સમારભ આરંભમાં પ્રવત વાવાળા મૂઢામાં દાન ભ્રમના રહસ્યને પામી શકયા નથી, અર્થાત ધનવાન છતાં પણ ભાવદરિદ્ર-શિરામણી છે. જીએ ગાથા ૬-૭-૮, આ લાંકમાં અને પરલેાકમાં કદાપિ કાળે જેનાથી લયજ થાય નહિ તેવા અભયદાનને દેનારા દાતાએ કરવુ' ચેાગ્ય છે. અભયદાનનું દેશ થી દીધેલું દાન, જ્ઞાન દાન અને અભય. દાનથી પરિણામે થતુ' ફળ અને અભયદાનના ઉપસ'હારમાં અભયદાનના અવિહડ—ર'ગથી રાયેલે આત્મા અભયદાનેશ્વરીઓમાં શ્રેષ્ઠ શિશમણું કેવળી તુલ્ય દાતા બને છે. જીએ ગાથા ૯ થી ૧૩. જ્ઞાનદાન અને અભયદાનના સ્વરૂપને કથન કર્યા પછો ચાદમી ગાથામાં ધર્મોપગ્રહ–દાનનું સ્વરૂપ જણાવે છે. ભાજનકાળે નિરાગીને જેમ પથ્ય ભાજન હિતકારી છે તેવી રીતે સયમ ધમને પોષક એવા અસાદિનું દાન પણ ઉત્તમ જાવું, ધર્માપગ્રહ દાનના દાતા, દાતાની યોગ્યતા, દાતામાં યથાચેાગ્ય ગુણાના આવિર્ભાવ, અન્યને ઉત્પઘાત કરવાના નિષેધ, વડીલેાની ભક્તિ, અને ન્યાયાયપાર્જિત (ઉસન્ન થયેલ) દ્રવ્યેનુ' યથાસ્થિત સ્વરૂપ. ગાથા ૧૪ થી ૧૬ જ્હાવાય છે. સુધી [પ પ્રવૃત્તિ—કરવાંથી ભવ્યાત્માને અનુકંપા યુક્ત શેષ ગુણની સિદ્ધિ થાય છે. આ પ્રસંગનુ સ્પષ્ટિકરણ ગાથા ૧૭થી ૨૦ સુધીમાં ગ્રન્થકાર કરે છે. ૮. પૂજા-વિ'શિકા. અનુકંપાને ચાગ્ય વામાં અપાતું દાન કરૂણા પ્રધાન છે, અનુક ંપા દાનને ધર્માપગ્રહ દાન સાથે સંબંધ છે. પૂ. તીર્થંકરાએ ગ્રહસ્થપણામાં દીધેલું સાંવત્સરિક દાન અને સાધુ પણામાં આપેલું દાન પણ પ્રશસનીય છે. આ રીતિએ દાનધર્મનુ આદિપરૢ વ્યવસ્થિત કરીને સપ્તમીદાન વિ'શિકાની અઢારમી ગાથામાં ત્રૈલેાકયનાથ ભગવંત તીર્થંકરાએ ગૃહસ્થપ ણામાં દીધેલું દાન અને સાધુપણામાં કરેલી દાન પ્રવૃત્તિને શાસ્ત્રકારે પ્રશસેલી છે તે આપણે વિચારી ગયા. તે તારક ભગવાનાં ચરણે સર્વે સમર્પણુ કરી કૃતાર્થ થવા માટે દાન વિશિકા પછી પૂજા વિ'શિકાનું' ગ્રન્થકાર ગુંથન કરે છે. પૂજ્ય ભગવંતેાની પૂજા કરવાથી પૂ. કાના પુનીત હૃદયામાં પરિણામે પ્રકૃષ્ટ-ભાવ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલ પૂજકના પ્રકૃષ્ટ. ભાવ પૂયતામાં પરિણમે છે, અર્થાત્ પૂજકપૂજ્ય અની સર્વાંની સિદ્ધિ કરે છે; તે આ વિશિકામાં ક્રમશઃ કથન કરાય છે. દેવાધિદેવની પૂજા એ પ્રકારે દ્રવ્ય ભાવથી જાણવાલાયક છે સબંધ ધરાવનાર છે. દ્રવ્યયુક્ત ભાવ કે ભાવઆ બંન્ને પૂજા પરસ્પર યુક્ત દ્રવ્ય અર્થાત્ દ્રવ્ય વગર ભાત્રપૂજા અગર ભાવ વગરની દ્રવ્યપૂજા રહી શકતી નથી. તે અને પૂજાને તત્ત્વથી પ્રધાન-ગોણુભાવે જશુાઆવેલી છે. જીએ-ગાથા-પહેલી. પચાશક-ષોડશક અને અષ્ટક ગ્રન્થામાં ગ્રન્થકારે પૂજાના અધિકારને પ્રતિપાદન કર્યા છે, તેજ અધિકારને અત્રે જણાવ્યા હશે ?, અગર એકની એક વાતનું ષ્ટિ-પેષણ કર્યુ હશે ?, આવી આવી કલ્પનાઓને અવકાશજ ન રહે રીતિએ આ વિશિકામાં પૂજાના અધિકારને પ્રતિપાદન કરેલા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિંશિક સારાંશ ' પ્રથમ પૂજા પણ ગૃહસ્થને ત્રણ પ્રકારે સુસંગત સમાધાન પ્રતિપાદન કરાય છે. વર્ણવેલી છે. ત્રણ પ્રકારમાં કાકા-વચન અને ગાથા ૧૨-૧૩. મનની વિશુદ્ધિથી થતી પૂજા જણાવેલી છે. મન સ્થાપનાથી સ્થાપિત થયેલ સ્થાપનાની અથવા પૂજા નિમિત્ત એકઠાં કરાતાં દ્રવ્યઃ પૂજા પણ પ્રશસ્ત છે. ઉપગપૂર્વક ઉપચારના ઉપકરણના ભેદ વડે પણ ત્રણ પ્રકાર પડે છે કારણે મેળવીને કરેલી પૂજા પણું ઇષ્ટ ફલવાળી ત્રણે પ્રકારમાં પ્રથમ પૂજા સામંતભદ્રા, . છે. આ રીતિએ પૂજ કેને પ્રજા સંબંધના બીજી સર્વ-મંગલ નામની, અને ત્રીજી શ્રેષ્ઠ- સંક૯પ વિકલ્પ દૂર થાય તે રીતે પ્રતિપાદન તવંગતા નામની પૂજા છે. આ ત્રણે પૂજા કરીને પૂજા એ પાપ નાશ કરનાર છે, ભવાપિતાના નામ પ્રમાણે સાર્થક રીતિએ પ્રવર્તે ત્તરમાં ગૌરવશાળી ભેગ, ભેગના-સાધનેને છે. અને તે ત્રણ પૂજાઓના યથાસ્થિત સ્વરૂપ, પ્રાપ્ત કરી અંતમાં ત્યાગી બની નિર્વાણપદ તે પૂજાઓ અનુક્રમે પ્રાપ્ત કરનારા છે, સિદ્ધિ કરનાર છે. જેવી રીતે મહા સમુદ્રમાં અને જીને પૂજા દ્વારા થતાં ફળનું નાંખેલું પાણીનું એક બિન્દુ પણ જેમ અક્ષય દિગ્દર્શન કમશઃ કરાવાય છે. અને તેથી જ ભાવને પામે છે તેવી રીતે ગેલેક્યનાથ-ભગધર્મ માં એકસરખું મન લાગેલું હોય એવી વત-જીનેશ્વરેની પૂજા પણ અંતે અક્ષય ભાવને સંલગ્ન-મનની પરિણતીવાળું થતું અનષ્ઠાન પામે છે. કારણ કે રસથી વિંધાયેલું ત્રાંબુ જે. અતિ સભ્ય છે એમ શાસ્ત્રકારો કહે છે. કારણ સાનું કઇ ગયું તે ફરી કોઈ કાલે પણ ત્રાંબા કે તેવા આત્માઓ અપકારીઓને પણ ઈચ્છિત ત્રાંબાણના ભાવને પામતું જ નથી. તેજ કારણથી બુદ્ધિશાળીઓએ સર્વ આદરથી જીને. અર્થ સાધી આપવાવાળા સમર્થ બને છે. આ શ્વરની પૂજા કરવી તે સંસાર સમુદ્રમાંથી પાર સર્વ પ્રસંગને ગાથા ૨ થી ગાથા ૧૦ સુધીમાં ઉતારવા માટે પૂજા એ નાવા સમાન છે. આ ગ્રન્થકાર સ્પષ્ટ રીતીએ પ્રતિપાદન કરે છે. રીતિએ દ્રવ્ય પૂજાને ઉપદેશ આપીને ભાવ - પૂજાના પ્રકારો પાંચ-આઠ અને સ. પૂજાને યોગ્ય તિવર્યો છે એ અંતિમ ગાથામાં પચાર છે તે જણાવે છે. વ્યક્તિ=એક તીર્થ જણાવે છે. જુઓ ગાથા ૧૪ થી ગાથા ૨૦ સુધી. કરની, ક્ષેત્ર-પ્રતિષ્ઠા=૨૪ તીર્થકરની, અને ૯. શ્રાવક-ધર્મ-વિશિકા. . મહા-પ્રતિષ્ઠામાં સર્વ ક્ષેત્રના તીર્થકરોની યોગ્ય રીતિએ વિનય બહુમાનપૂર્વક પૂજા કરવાનું શરૂઆતમાં શ્રાવકનું સામાન્ય સ્વરૂપ બતાજણાવે છે. ગાથા ૧૧. વતાં ધર્મોપગ્રહદાનાદિ યુક્ત અને જીનેશ્વર શુદ્ધ દ્રવ્ય ભાવથી શોધવા લાયક છે, અને ભગવન્તના વચન શ્રવણ કરવામાં પ્રીતિવાલે પિતાની કરાવેલી પ્રતિષ્ઠા અગર વડીલ ગુરૂ હોય તે શ્રાવક કહેવાય છે. ગાથા ૧. વર્યોએ કરાવેલી સ્થાપના, અથવા વિશિષ્ટ-વિધિ વિશેષતા-સર્વજ્ઞ કથિત માગને અનુસરનારે, વિધાનથી કરાવેલ અંજન-શલાકા-પ્રતિષ્ઠા શ્રદ્ધાળુ, ગુરૂએ કથન કરેલ ભાવને અનુ લાભદાયી છે તે સંબંધમાં ઉઠતી શંકાઓનું સરનારો, ક્રિયામાં તત્પર, ગુણાનુરાગી મંદ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-ધર્મ-હિંસિકા, (૧૭ આરંભવાન એ દેશવિરતિ બાર પ્રકારના વ્રતે માર્ગમાં આગળ વધે છે. અર્થાત્ બુદ્ધિમાને પૈકી પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર જેમ બને તેમ અપ્રમાદી પણું આવે તેમ કરવું શિક્ષાબતના પાલનમાં ઉજમાળ હોય છે. આ એજ હિતાવહ છે. જુઓ ગાથા ૯-૧૦ - શ્રાવક-ધર્મ શાસ્ત્ર સુપ્રસિદ્ધ છે અને કુશળ જે પ્રદેશમાં શ્રદ્ધાળુ શ્રાવકોને સમુદાય પરિણામરૂપ આંતરિક પરિણતિથી જાણવા હોય, ત્યાં સાધુ ભગવતેનું આવાગમન થતું લાયક છે. ગાથા ૨ થી ૪ સુધી. હોય, જયાં જીનેશ્વર ભગવન્તનું મંદિર , સદ્ધર્મ-વિંશિકા નામની છઠ્ઠી વિંશિકામાં તેવા સ્થળમાં શ્રાવકોએ વસવું જોઈએ. આવાં સમ્યકત્વનું સ્વરૂપ પ્રતિપાદન ક તું છે. તે સ્થાનમાં રહેવાથી દાનાદિ ચારે ધર્મનું સેવનસમ્યક વખતે બાકી રહેલ કમાંથી ૨ થી વૃદ્ધિ, રત્નત્રયીની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. ૯ પલ્યોપમની સ્થીતિ વ્યતીત થયે છતે તે અને આવાં સ્થાનમાં રહેનાર શ્રાવકે નમસ્કાર જીવને જરૂર શ્રાવક-ધર્મ વિધિપૂર્વક પ્રાપ્ત થાય મહામંત્રનું સ્મરણ કરતાં જાગવું, લીધેલાં છે. ગુરૂ પાસે શ્રત ધર્મની પ્રાપ્તિ, વૈરાગ્યની વ્રતનું સ્મરણ કરવું, પ્રત્યક્ષેત્ર કાલાદિની વૃદ્ધિ, ઇવર-થાવસ્કથિક વ્રત ગ્રહણ, વ્રત-પાલન ચિન્તવન, જીનેશ્વરનાં દર્શન-વંદન, ગુરૂવંદન, અને નિરતિચાર સેવન ક્રમશઃ થાય છે. કર્મના પચ્ચખાણ, યતિવને જ્ઞાન-સંયમાદિની સુખ ઉદયથી પરિણામની એવી વિચિત્રતાઓ છે કે શાતા પુછવી, અવિરૂદ્ધ વ્યવહાર, કાલે વિધિદેશ વિરતિ ધર્મ સમાચારી એટલે પરંપરાએ પૂર્વક ભોજન, આગમ શ્રવણાદિ; સવારથી સાંજ ગ્રહણ કરવાથી થઈ જાય એમ પણ નથી, તેમજ સુધીમાં અને અંતે શયન કરવાના અવસરના પ્રાપ્ત કર્યા પછી પરિણામ થાય છે છતાં પણ સર્વ ઉચિત વિધિનું ક્રમશઃ પ્રતિપાદન કરેલ છે. નાશ પામે છે એવા વિચિત્ર સંયોગ છે. માટે જુઓ ગાથા ૧ થી ગાથા ૧૫ સુધી. ' તીર્થકર ભગવન્તોની ભક્તિ, સુસાધુઓની પર્યું. અબ્રાની વિરતિ, સ્ત્રી પરિભેગના કારણ પાસના અને પ્રાપ્ત કરેલાં પ્રત-નિયમથી ભૂત મેહની દુશંછન-નિર્જન, સ્ત્રીના શરીર રૂ૫ આગળ આગળની પરિણતિમાં શ્રદ્ધાપૂર્વક વધવા કલેવર લેહી માંસ-હાડકાંથી ભરપુર છે તેનું, માટે પ્રયત્નશીલ થવાની ભલામણ કરે છે. નિરંતર ચિતવન કરવું, અને અબ્રહ્મ સેવનથી જુઓ ગાથા ૫ થી ગાથા ૮ સુધી. વિરામ પામેલાઓ જ ધન્ય છે, વંદનીય છે વિતિના પરિણામ ન થયા હોય તેવાને ઇત્યાદિ સ્તવનાપૂર્વક તેઓ પ્રત્યે બહુમાન થાય, થયેલાઓને દઢતા આવે તે સારૂ લીધેલા ધારણ કરવું. નિદ્રાને ત્યાગ થયા પછી શ્રાવકે વ્રત નિયમનું સ્મરણ કરવું, અધિક ગુણવાન કર્મ-આત્માના વિચિત્ર પરિણામ રૂપ સૂમ વ્રતધારિયો પ્રત્યે વિત્યું બહુમાન સેવન કરવું, પદાર્થોને વિષે ચિત્તને સ્થાપન કરવું, સંસારની વ્રત નિયમ ભાંગવા કટિબદ્ધ થયેલ પ્રતિપક્ષિરૂપ વાસ્તવિક-સ્થિતિનું પાચન કરવું; અને વિષય કષાયાદિની દુર્ગછા, પિતાની પરિણતિનું આત્મા વિષય-વિકાર-કષાયથી કલુષિત થાય આલેચન કરવું કે જેથી કરીને આત્મા તે કલહ-કૃષિ-આદિથી નિવર્તવા માટે "ઉત્તરોત્તર-બત-નિયમની શ્રેણીમાં વૃદ્ધિ પામતે ચિત્તને ઉપશમ ભાવવાળો બનાવવાને ઉદ્યમવંત Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮]. શ્રી વિશતિ-વિશિકા સારાંશ થવું. ગયેલું આયુષ્ય ફરી પ્રાપ્ત થતું નથી, કેળવે છે. તે પ્રતિમાઓના નામ અનુક્રમે જવા બેઠેલું આયુષ્ય રોકાતું નથી, રહેલા આ પ્રમાણે છે. દર્શન, વ્રત, સામાયિક, પિષધ, આયુષ્યમાં એક ક્ષણની વૃદ્ધિ થતી નથી, રહેલું કાર્યોત્સર્ગ, અબ્રહ્મત્યાગ, સચિત્ત-ત્યાગ, આરંભ આયુષ્ય સંપૂર્ણ તથા નિયમિત ભેગવાય ત્યાગ, પ્રેષણ-ત્યાગ, સ્વનિમિતે કરેલ આહારદિ એ નિયમ નથી, એટલું જ નહિ પણ આયુષ્ય ત્યાગ અને શ્રમણભૂત અગી આરમી પ્રતિમા જમવાને એક પણ સંયોગ નથી અને તૂટ. છે. ગાથા ૧. વાના અનેક વિધ સંગો ધ્યાનમાં લઈ ગુણ સ્થાનરૂપ, અને વિશેષે કરીને આયુષ્યનો થતો નાશ, પાપમય આચારમાં ઉત્તરોત્તર ગુણથી ભેદ પામવાવાળી બાહા અનુરહેલાઓને ભાવિમાં દુર્ગતિ નરકના વિપાક, કાનથી અને વિદ્વાથી એ અગીયાર પ્રતિમાએ= વિચારીને ક્ષણ લાભને માટે મોટું નુકશાન ખમવું અર્થાત પુનીત પ્રતિજ્ઞાઓ જાણવા લાયક છે. ગાથા ૨. ન જોઈએ. અથવા મોહરૂપી મહા અંધકારમાં જે કારણથી શ્રવણ કરવાની ઈચ્છાદિદ્વારાએ ક્ષણ લારૂપ દીપજ્ઞાનની જેમ વિવિધ ધર્મ, ગુની પ્રાપ્તિમાં ઉદ્યમ કરવો જરૂરી છે. સમ્યગદર્શન પ્રમુખનું કાર્ય સૂચન થાય છે. તેવી * રીતે કાયાની ક્રિયાદિ દ્વારા સામાન્યતઃ આ જુઓ ગાથા. ૧૬-૧૭-૧૮ સુધી. પ્રતિમા ઓળખી શકાય છે. શ્રુતિરાગ, ધર્મરાગ, કુશળ-અનુષ્ઠાનથી ખસેડનાર અર્થ-કામના અનેક વિધ સાધને બાધક છેષરૂપ છે, તે ગુરૂ અને દેવાધિદેવનું અખલિત વૈયાવચ આધકના વિપક્ષભૂત સાધનામાં અર્થાત ધર્મ અર્થાત જેવી રીતે સમાધિ થાય તેવી રીતે મોક્ષ પ્રાપ્તિના અદ્વિતીય સાધનોમાં ચિત્તને વૈયાવચ્ચ કરવાથી પ્રથમ દર્શન પ્રતિમા કહેવાય સ્થાપન કરવાનું કાર્ય ઉદ્યાવિહારી ધર્માચાર્યો છે. ગાથા ૩-૪. કરે છે. તેઓ તરફથી પ્રાપ્ત થતે ઉપદેશ તે પાંચ અણુવ્રતને ધારણ કરવાવાળો, અતિભવ્યાત્માઓ માટે સર્વોત્તમ સંવેગપૂર્વક રસા. ચાર રહિતપણે ઘતેને વિષે રાગવાળો, અને ચણ રૂપ છે. પ્રાતઃકાળાદિની પુનીત વિંધિને અતિચાર રહિત વિતરાગના વચનની સેવના અર્થાત પ્રાતઃ-મધ્યાહ-સાયા અને રાત્રિની રૂ૫ આ બીજી વ્રત પ્રતિમા શાસ્ત્ર સુપ્રસિદ્ધ છે. સર્વ વિધિને નિરંતર સેવન કરનારે શ્રાવક ગાથા ૫. પ્રતિમાઓને આરાધીને અનુક્રમે ચારિત્રના આત્મ વિલાસથી શુદ્ધ ચાંદીના તેજ પરિણામને પામે છે. સરખું વિધિ પૂર્વક સમ્યફ રીતીએ અનેક ૧૦. શ્રાવક-પ્રતિમા–વિંશિકા. વખત સામાયક કરવું તે સામાયક પ્રતિમા છે. પાંચ પર્વેને વિષે પિષધમાં નિયત કરેલ ક્રિયાશ્રાવકધર્મને અનુસરતી આરાધનામાં એને વિશુદ્ધપણે કરવા પૂર્વક પિષધ પ્રતિમાનું ઉત્તીર્ણ થયેલ શ્રાવક આ વિંશિકામાં કહેવાતી પાલન થાય છે, કે જે પ્રતિમા યતિભાવને અગીયાર પ્રતિમાઓના વારંવાર સેવનથી સાધવામાં પવિત્ર પરિણામવાળી અર્થાત નિરવદ્ય આમાં વ્રત નિયમમાં અતિ અત્યંત દ્રઢતા પરિણામવાળી આ પિષધ પ્રતિમા છે. ગાથા ૬-૭, Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-પ્રતિમા-વિશિકા, ચોથી પડિમાં એટલે પ્રતિમા અર્થાત તેવી રીતે સચિત પરિવર્જનને અભ્યાસ કાર્યોત્સર્ગ પ્રતિમા છે. આ પ્રતિમા ધારણું ક્રમશઃ ચાવજજીવન સચિત્ત પરિહાર કરે છે કરનારને પાંચ માસની મર્યાદાએ કાઉસગમાં અર્થાત સચિત્ત પરિહારની પરિણતિવાળે અને રહેવાનું હોય છે. સ્નાનાદિ ક્રિયાઓ કરીને રહિત પ્રવૃત્તિવાળે થાય છે. ગાથા ૧૨-૧૩. એને વિષે રાત્રિ-પ્રમાણ કાચોત્સર્ગ–દયાનાદિમાં એવી રીતે નિશ્ચ કરીને સાવધના ત્યાગપૂર્વક રહેવાને નિયમ આ પ્રતિમામાં છે. ગાથા ૮. પિતે આરંભના ત્યાગનું પાલન આઠ માસ સ્નાનાદિક ક્રિયાને વજન. પ્રકાશમાં સુધી કરે અર્થાત્ પિતે આરંભ કરે નહિ જમનારા અર્થાત રાત્રિ ભોજનનો ત્યાગી, કચ્છ પરંતુ બીજા પાસે પણ ઉપગપૂર્વક આરંભ નહિં બાંધવો અર્થાત પહેરવાના ધાતરની કરાવવામાં કાળજી રાખે. તે જ પ્રમાણે પ્રેષણ કાછડીને છુટી રાખનારો, દિવસના સર્વથા નામની નવમી પ્રતિમામાં પિતે આરંભને બ્રહ્મચર્ય પાળનાર તથા રાત્રિના બ્રહ્મચર્ય પાલન ત્યાગ કરે અને બીજાને મેલીને અર્થાત કરવાના પરિણામવાળો, કષાય-રાગાદિના પ્રતિ. બીજા પાસે આરંભ નહિ કરવાને અભિગ્રહ= પક્ષ ક્ષમા-માર્દવાદિ ગુણ યુક્ત, પંચ-મંગળ- નિયમ નવ માસ સુધીનું પાલન કરે છે. આ મહામૃત-કંધ-નવકાર મંત્રાદિ જાપનું મરણ પ્રતિમાની પ" કથન કરેલી પ્રતિમાઓની સર્વ કરનાર, શાસ્ત્ર વિહિત ક્રિયા કરવામાં આ પ્રમાદિ ક્રિયાના પાલનપૂર્વક આ પ્રતિમામાં ઉપરના આત્મા અબ્રહ્મને વજેવાવાળો અને વિશેષે નિયમનું પાલન કરે છે. કરીને રાત્રિએ પણ બ્રહ્મચર્યનું સેવન કરનારો પિતાના નિમિત્તે કરેલ આહારના વર્જનારૂપ છ માસની મર્યાદાવાળી અબ્રહ્મવર્જન પ્રતિમાનું અને સ્વાધ્યાય ક્યાનાદિ પ્રધાન-ગના સેવનરૂપ પાલન કરે છે. એવી રીતે થાવાજજીવને માટે આ દશમી પ્રતિમાનું દશ મહિના સુધી સેવન કરવાનું હોય છે. અને છેલ્લી અગીઆરમી અબ્રહ્મની વર્જન કરવા પૂર્વકના પણ જે પ્રતિમા સાધુપણાનું આચરણ કરવારૂપ છે. પરિણામ થાય અને તે પરિણામને અનુસરતી તે પ્રતિમા અગીઆર માસ પર્વતની છે, અને પ્રવૃત્તિરૂપ શ્રાવક ધર્મ પણ અનેક પ્રકારને આ અંતિમ શ્રમણભૂત પ્રતિમાને વિકલતાજણાવ્યો છે. જુઓ ગાથા ૮-૧૦ ૧૧. રહિતપણે સેવન કરવામાં ઉજમાળ રહે. જુઓ આ રીતિએ અબ્રહ્મના વજનમાં વિશેષ તસ્પર ગાથા ૧૪-૧૫-૧૬-૧૭. થયેલો શ્રાવક સાતમી સચિત્ત વર્જન નામની ઉપર જણાવેલી અગીઆર પ્રતિમાઓનું પ્રતિમાનું પાલન સાત માસ પર્યત કરે છે. સેવન કરીને કઈ ભવ્યાત્મા પુનીત પ્રવયાને આ પ્રતિમામાં સચિત્તનું પરિવજન અને અંગીકાર કરે છે, અગર તે ગૃહસ્થાશ્રમમાં પ્રાક અર્થાત અચિત્ત પદાર્થોને પરિગ રહે છે. તે તે ભાવનીતે તે પરિણામની જરૂરી પડતે કરવાનું હોય છે. જેવી રીતે વિચિત્રતાએ કરીને નિરો વિશુદ્ધિવાળે દીક્ષિત અબ્રહ્માના પરિવર્જનની પ્રતિમાના સેવનથી થાય છે, અને સંકલેશતાને અનુસરવાવા થાવજજીવનું અબ્રા સેવનને વાગી બને છે ગુહાપણામાં રહે છે અને તેથી જ ગ્રન્થકાર Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૦] શ્રી વિશતિ-વિશિકા સાશ. જણાવે છે કે સાવિઝન ઇર્ષ વાર્ષિ વારૂ બાર પ્રકારના કષાયને ક્ષય કે ઉપશમ તા હો ! ઈત્યાદિ. થવાના યોગથી જે યતિધર્મ થાય છે, તે " શ્રાવક ધર્મને પામ્યા પછી ઉત્તરોત્તર અસં. થતિ-ધર્મમાં યતિઓને છેલલી બે ક્ષમા હોય ખ્યાત કર્મની સ્થિતિને ક્ષયોપશમ થયે હોય છે. જુઓ ગાથા ૧-૨-૩-૪. અર્થાત અસંખ્યાત કર્મોથી રહિત થયા પછી જ છવાને વિશુદ્ધિ પરિણામવાળી વિશદ્ધિને કરવા. સંજવલન કષાયના ઉદયથી સવે અતિચારોને વાળી આ પ્રશસ્ત પ્રતિમા=અભિગ્રહવિશેષ આ સદૂભાવ હોય છે, પણ જે કષાયમાં કાંઈક થાય છે. આ દશમી પ્રતિમા–વિશિકાના ઉપ• જવલનપણું છે તેવા કષાયને સાધુ આધીન સંહારમાં જણાવે છે કે આ પ્રતિમાઓને સેવન પણ થાય છતાં તેવા સાધુઓને અપકારની અપેક્ષા કયાંથી હય, અર્થાત્ ન જ હેય. કરનારા નિયમ ભાવથી દેશવિરતિપણું અર્થાત ભાવ-શ્રાવકપણું પામેલા અને આગળ વધીને છઠ્ઠ ગુણસ્થાનકમાં વર્તતા યતિના યતિધર્મને સર્વવિરતિને સ્વીકારવાળા થાય છે. ભયંકર ભવાટવી અથવા દુર્ઘટ કિલો ઓળંગવા : ૧૧, યતિધર્મ વિંશિકા જે કહે છે, અને તેથી તે મુનિને લેક ચિન્તા હોતી જ નથી. આજ ગાથાના ભાવાર્થને ચરમાવતમાં આવેલ ભવ્યાત્મા અનુક્રમે શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજીએ સાડી ધર્મના બીજને, સમ્યકત્વ ધર્મને, દાનધમેને, ત્રણસો ગાથાના સ્તવનમાં અને અકજીનાં પૂજ્ય ભગવંતની પૂજાને, શ્રાવક ધર્મને અર્થાત્ કલેકમાં પ્રતિપાદન કરેલ છે, તે વિસ્તારથી લાખ ભાંગવાળી દેશવિરતિના દેશતઃ વ્રત- વિંશિકા રહસ્યમાં વિચારશું. અને તેથી જ નિયમને, અને શ્રાવક-ધર્મની કસોટીરૂપ પ્રતિ નિયમા નિચે કરીને સર્વ આશ્રવથી નિવૃત્ત માઓનું પાલન અને એ પાલનમાં પરિપૂર્ણ થયેલા યતિજનોને પ્રથમ વચન ક્ષમા અને ઉત્તીર્ણ થયેલ યતિધર્મનું સેવન કરવા ભાગ્ય એ પછી ધર્મ ક્ષમા હોય છે. જુઓ ગાથા ૫-૬-૭. શાળી બને છે. અને તેથી જ આ વિંશિકામાં યતિધર્મનું સંક્ષેપથી સૂચન કરાય છે. એવી રીતે પૂર્વે જણાવેલા ક્ષમાના પાંચ શાન્તિ-માદવ આદિ દશ પ્રકારનો યતિધા પ્રકાર છે. તેવી જ રીતે માર્દવ આર્જવ અને છે, તે દશવિધ ધર્મમાં શાન્તિના પાંચ પ્રકાર નિર્લોભતાના પણ ઉપકાર, અપકાર, વિપાક જણાવે છે. ૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમ, વચન અને ધર્મ એ પાંચ પાંચ પ્રકારે જાણવા. ૩ વિપક ક્ષમા, ૪ વચન ક્ષમા અને ૫ ધર્મ અને પૂર્વે કહેલ દષ્ટાન્ત વડે યતિઓને અહિં આ ક્ષમા. અનુક્રમે પ્રથમની ત્રણ ક્ષમા લૈકિક લેકોત્તર એવા છેલ્લા બે પ્રકાર વચન અને અને એથી તથા પાંચમી ક્ષમા લકત્તર માર્ગમાં ધર્મરૂપ નમ્રતા, સરળતા અને સંતોષ હોય છે, યતિઓને સાપેક્ષપણે હોય છે એવી પ્રસિદ્ધ છે. ગાથા ૮, Page #48 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ-વિશિંકા, આ પ્રમાણે ધર્મને ક્ષમાદિ ચારે પ્રકારને પક્ષીની ઉપમાને અનુસરવાવાળા યતિવર્યોએ વિભાગશઃ જણાવ્યા બાદ હવે તપનું સ્વરૂપ ધર્મોપકરણને વિષે અત્યંત લેભને ત્યાગ કરીને પ્રતિપાદન કરે છે. અર્થાત સંતેષ ધારણ કરીને વસ્તુનું અગ્રહણ તે અકિંચન નામનો ધર્મ કહેલ છે. ગાથા ૧૩. આ લોક અને પરલોકના ફળની અપેક્ષા રાખ્યા વગર અણુ અણસાદિ બારે પ્રકારના મનમાં વર્તતા બ્રહ્મચર્યના વિશુદ્ધ વિષયના વિવિધ અનુષ્ઠાને છે, કે જેનું સેવન કરવાથી વિચારોમાં જે મૈથુનસંજ્ઞાના વિજય વડે. શુદ્ધ નિજર ફલ ઉપન્ન થાય છે અને તે અને પાંચ પ્રકારની પરિચારણ (કાય-સ્પશહિ તપ ધર્મ જાણવા લાયક છે. ગાથા ૯ પાંચ પ્રકારે અબ્રહ્મનું સેવન કરવું તે)ના ત્યાગથી જે બ્રહ્મ થાય છે તેનેજ શાસ્ત્રકારોએ પ્રાણાતિપાત પાંચ આશ્રવ દ્વારને નિધિ, અતિ વિશદ્ધ બ્રહ્મચર્ય ધર્મ કહેલ છે. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય અને મન, વચન- કાય, સ્પર્શ, રૂપ, શબ્દ તથા મનથી કાયા એ ત્રણ દંડને નિગ્રહ એ સત્તર પ્રકારનો અહીં મૈથુન વિષયમાં પાંચ પ્રકારના પ્રવિચાર સંયમ પ્રેક્ષાદિ ગ કરણું અર્થાત પ્રતિલેખનાદિ દશવિધ-ચક્રવાલ સમાચારીપૂર્વક સેવન છે. આ પાંચ પ્રકારના પ્રવિચારમાં પરાધિન કરવું તે સર્વ સંયમ ધર્મ જાણો. ગાથા ૧૦. પડેલા આત્માને રાગથી મિથુનને સંબંધ મહોદયે કરીને થાય છે, તે સર્વને શાસ્ત્રકારે ગુરૂ ભગવતે અને સૂત્રાર્થ રહસ્ય પૂર્વક રતિફલ કહે છે. એના અભાવમાં અર્થાત આ પિતાના શાસ્ત્ર સિદ્ધાન્તથી અનુજ્ઞિત હાય, પાંચ પ્રકારના પ્રવિચારના અભાવમાં પણ અનુહિતકર, પ્રમાણપત અને બીજાને પીડા કરનાર ન હોય એવું પ્રિયકર જે બોલવું તેને જ ત્તર વિમાનાવસિયેને બ્રહ્મચર્ય ધર્મનું સેવન નિશ્ચયથી સત્ય ધમ જાણ અર્થાત આવો થતું જ નથી, કારણ કે બ્રહ્મચર્યના પાલનમાં સત્ય ધર્મ યતિવર્યોને હોય છે. ગાથા ૧૧. માનસિક ત્રાપાર નથી અને મનોવૃત્તિના અઢિ. તીય કારણ ભૂત વિશુદ્ધ આશયને અભાવ છે. આલોચનાદિ દશ પ્રકારના પુનીત જલથી બ્રહ્મચર્યને ધારણ કરનાર તીર્થકર ભગવોએ પાપરૂપી પંકને વિધિપૂર્વક શોધવું તે દ્રવ્ય સર્વ અનુષ્ઠાને માં શ્રેષપણે બ્રહ્મચર્યને વર્ણવેલું શોચ છે, કે જે દ્રવ્ય શાચથી યુક્ત હોય તે છે, અને તેથી તે બ્રહ્મચર્ય વિષયક ક્ષપશમ શિચ યતિજનોને પ્રશંસનીય છે. સંવરની સર્વ અને માનસિક વ્યાપાર=મનવૃત્તિ તેમાં= બ્રહ્મ કરણીઓને દ્રવ્ય શાચ અને નિજ રાની કરણીને ચર્યમાં હોય છે. ઉપર કહ્યા પ્રમાણે અતિ ભાવ શાચ પણ એક સ્થળે જણાવેલ છે. ગાથા ૧૨. વિશુદ્ધ આશય યુક્ત જે કેઈ નિશ્ચય કરીને મનને નિરોધ કરે છે તેને પણ શાસ્ત્રમાં પરપક્ષીઓ જેમ પિતાના જીવન નિર્વાહ માર્થથી યથાર્થ બ્રહ્મ કહેલું છે. જુઓ ગાથા. માટે મેળવીને સંતોષ પામે છે તેવી રીતે ૧૪-૧૫–૧૬-૧૭-૧૮. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ. આ રીતિએ શાસ્ત્ર કથિત યુક્તિઓને અને અનુકુળતા, ભવાન્તરમાં દેવપણું અને પરંપરાએ સૂત્રાર્થ રહસ્યને નીતિથી પંડિત પુરૂષોએ પ્રશમસુખની પ્રાપ્તિ થાય છે. ગાથા-૪. વિચારવા લાયક છે. એટલું જ નહિં પણ સ્વ- મૃગેન્દ્રવૃત્તિને ધારણ કરવાવાળા સિંહ સમય-પરસમય સંબંધવાળો સર્વ સૂત્રાર્થ સમાન શ્રમણ ભગવંતને શિક્ષાદુગના સેવનમાં મોક્ષના અભિલાષીઓએ વિચારવા લાયક છે. જે પ્રીતિ થાય છે, તેવી રીતે હા ઈતિ ખેદે ગાથા ૧૯.. ચક્રવર્તીઓને પણ નિશ્ચય કરીને નિયમા પિતાના - શ્રત સિદ્ધાન્ત રૂપ શામાંથી સંક્ષેપ રૂપે કાર્યમાં પ્રીતિ થતી જ નથી. ગાથા-પ. અતિ મહાન અર્થથી ભરપૂર એ આ યતિધર્મ જે યતિવર્ય પરમ મંત્રરૂપ સૂત્રને ભાવમન્દ-બુદ્ધિવાળા અને બંધ કરવાને માટે પૂર્વક વિધિપુરસર ગ્રહણ કરે છે, તેવા યોગ્ય અસદુ-આગ્રહથી રહિતપણે વર્ણન કર્યો છે. આ યતિવર્ય ને પણ પ્રાપ્ત થયેલ યતિગાથા ૨૦. ધર્મ રૂપ બીજને નવપલ્લવિત કરવામાં મધુર * ૧૨. શિક્ષા-વિંશિકા. પાણીના જોગ સરખે આ ગ છે. ગાથા-૬. સૂત્રગ્રહણના યોગ્ય પર્યાયને પામીને - યતિ-ધર્મમાં સ્થિત થયેલ આ યતિને સાધુઓ કાલ ગ્રહણાદિ વેગના અનુષ્ઠાન વડે બે પ્રકારની ગ્રહણ શિક્ષા અને આસેવન-શિક્ષા સુગુરૂઓ પાસેથી ઉદ્દેશ અધ્યયનાદિ અનુક્રમજાણવા લાયક છે. પ્રથમ પ્રહણ શિક્ષા સૂત્રાર્થ યુક્ત સૂત્ર ગ્રહણ કરે છે તેને ગ્રહણ વિધિ વિષયરૂપી અને બીજી અનુષ્ઠાનના વિષયવાળી અર્થાત ગ્રહણ શિક્ષાને પ્રકાર કહે છે. ગાથા-૭. છે. ગાથા-૧.. આ સૂત્રની દાનવિધિમાં વિશેષ કરીને જેવી રીતે ચક્રવર્તીને છ ખંડનું સામ્રાજ્ય સૂત્રો દાતા ગુરૂ હોય અથવા ગુરૂ મહારાજથી મેળવીને તુચ્છ-ક્રિયાને વિષે અર્થાત્ તુચ્છ આદેશ કરાયેલે કઈ પણ અખંડ ચારિત્ર યુક્ત ક્રિયાઓના સેવનની બુદ્ધિજ થતી નથી. તેમજ સૂત્રને દાતાર હોય. ગાથા-૮. આ યતિવર્યને ધર્મ-સામ્રાજ્ય પામ્યા પછી અનુક્રમે તે તે સૂત્રના અર્થ ગ્રહણમાં તેમને પણ શુદ્ર ક્રિયામાં ૨સ થતા જ નથી. પણ આ વિધિ જાણુ, અને તેવી રીતે જીવના ગાથા-૨, પરિણામ અને પર્યાયની યોગ્યતા પણ સમજવી જેમ ચક્રવર્તીને રાજ્ય પાળતાં કાળ સુખપૂર્વક અર્થાત સૂત્ર ગ્રહણ વિધિ પ્રમાણે સમજવી. જાય છે તેવી રીતે આ પુણ્યવાન સાધુને પણ સૂત્રાર્થ ગ્રહણ પૂર્વે મંડળી= જે સ્થળે સૂત્રાર્થ સમ્યફ પ્રકારે બને શિક્ષાના સેવનમાં કાળ ગ્રહણ કરાય તે સ્થાન) ને કાજો કાઢી બે સુખપૂર્વક નિર્ગમન થાય છે. ગાથા-૩. નિષદ્યા-ગુરૂ અને સ્થાપનાચાર્યને બિરાજમાન તેથી નિરૂપમ સુખના હેતુ સ્વરૂપ આ કરે, અને શિક્ષાને અનુસરે. વંદન, કાયેત્સર્ગ, બંને શિક્ષાને અર્થાત આ બંને શિક્ષાને દ્વાદશાવર્ત વંદન, યથાયેષ્ઠવંદન, ઉપગ, પ્રધાનદુગપણે જાણવી. અહીં પણ અર્થાત્ સંગરંગમાં ઝીલવું, સ્થાન, પ્રશ્ન; ઈત્યાદિને પણ આ ભવમાં ઔદયિક સુખ-સંજોગ સાધનની વિવેક પૂર્વક વિચારવું. સૂત્રાર્થમાં કહ્યા પ્રમાણે Page #50 -------------------------------------------------------------------------- ________________ - ભિક્ષાવિધિ-વિશિકા. ( ૨૩. જેવી જેવી રીતે આસેવન કરવાનું કહ્યું છે આસેવન શિક્ષામાં ઓતપ્રોત થયેલા તેવી તેવી રીતે આસેવન કરે અને ગ્રહણ આવા મુનિવર્યનું જે સમ્યગજ્ઞાન તે નિશ્ચયે શિક્ષા પૂર્વક ઉચિતતા પ્રમાણે સમસ્ત ઉપધિનું કરીને તત્ત્વસંવેદન જ્ઞાન કહેવાય છે, અને પ્રતિલેખનાદિ પણ કરે. જુઓ ગાથા ૮-૧૦ ૧૧ ૧૨. આથી બીજા દર્શનકારોએ પણ આ પ્રસંગમાં - પ્રતિપત્તિરહિત જીવોને=આસેવન શિક્ષા ઋષિભાષિત વિદ્ય-વૈદ્ય- સંવેદ્ય આદિ પદેથી . ૨હિત છને નિશ્ચયે કરીને સત્ર માત્ર સ બાધેલા છે. ગાથા ૧૬. અર્થાત સૂત્રાર્થ માત્ર ઉપકારક થતાં નથી, આવા સાધુ ભગવન્તને (યતિધર્મમાં) કારણ કે જેવી રીતે રોગીને રોગ ઔષધના નિશ્ચય રીતે પ્રીતિ અને પછી ભક્તિ થાય છે. શ્રવણથી અર્થાત ઔષધના શ્રવણ ગ્રહણ માત્રથી અને તે પછી આગળ માત્ર હેતુ છે જેમાં નાશ પામતા નથી, પરંતુ સેવનથી નાશ તેને વચન અનુષ્ઠાન કહેવાય છે, તથા અનન્તર પામે છે. તેવી રીતે આસેવન શિક્ષાનું રહસ્ય એકાન્ત કોઈના પણ આલંબન વગર થતું વિચારવું. કલ્યાણને અથી આ આત્મા અનુષ્ઠાન તે અસંગ અનુષ્ઠાન થાય છે. યતિઓને સૂત્રાર્થથી પરિણામને વિચારવા પૂર્વક શાસ્ત્રમાં ઉપર જણાવેલાં શારે અનુષ્ઠાન બીજાઓએ કહ્યા પ્રમાણે સર્વ આચરે છે. કહેવાતો સત્ય પણ વર્ણવ્યાં છે, અને તે નિશ્ચયે કરીને પ્રીતિભેદ–અર્થાત કહેવાતું સત્ય પ્રકાર પણ જે ભકિતગત અને આગમ-અસંગગત છે. આવાં મક્ષ માર્ગને બાધક હોય તે તે અયોગ આહાર-ઉપાધિ-શમ્યા વિષયમાં નિયમથી યતિ કહેવાય છે, અને આ અયોગ નિયમે કરીને સંયમવાળો હોય છે. અને આથી સમ્યફ દારૂણ-વિપાકને દેવાવાળો થાય છે, કારણ કે પ્રકારે અનઘનિષ્પાપ ચારિત્રકાયવાળે થાય છે. પાક (શત પાક- સહસ્ત્રપાક) ક્રિયાને અનુસરતું ઉપર કહ્યા પ્રમાણેની આ શિક્ષાઓનું સેવન સુપ્રસિદ્ધ છાત જેવી રીતે અહીં ઘટી શકે નહિં કરનારને અગર વિરૂદ્ધ વર્તવાવાળાને તેમ વિચારવું; અર્થાત્ કહ્યા પ્રમાણે ન કરતાં દેહ યતિધર્મના યોગ્ય લાભને પામી શકતો ઉલટું સુલટું કરવાથી લાભને બદલે નુકશાન નથી કારણ કે યતિવર્ય દેહ તે ધર્મદેહ થાય છે. આ સ્થળે કહેલ દ્રષ્ટાન્ત ઉપનયાદિ કહેવાય છે. અર્થાત્ યતિના દેહદ્વારા ધર્મ વિંશતિ વિંશિકા રહસ્યમાં વિસ્તારથી વિવેક થવો જ જોઈએ. જુઓ ગાથા ૧૭-૧૮-૧૯-૨૦. પૂર્વક જણાવ્યા છે માટે અથિએ તે અવસરે વિચારવા ધ્યાન રાખવું. ગાથા ૧૩–૧૪. ૧૩. ભિક્ષાવિધિ-વિશિંકા. જેવી રીતે રોગ નાશ પામે તેની તાલા- યતિધર્મમાં સ્થિત થયેલે સાધુ પ્રહણ વેલીમાં તલ્લીન થયેલ રેગીને દુષ્કર એવી આસેવન શિક્ષાનું પુનઃ પુનઃ સેવન કરનારે ચિકિત્સાદિ ક્રિયાઓ પણ સુખના હેતુભૂત હોય. સાધુને દેહ ધર્મ દેહ છે અર્થાત્ સાધુના થાય છે. તેવી રીતે અહીં યતિધર્મમાં યતિ દેહથી ધર્મ જ થવું જોઈએ એવું પૂર્વે જણાવી વર્યને નિશ્ચય કરીને આસેવન શિક્ષા પણ ગયા તેથી આ વિંશિકામાં સાધુઓએ સુખને માટે થાય છે. ગાથા ૧૫, પિતાના દેહનું વિધિપૂર્વક ભિક્ષા દ્વારાએ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ પિષણ કરવું શ્રેયકર છે. તેથી આ વિશિકામાં સાત એષણાઓ અને ઉદિષ્ટ આદિ ચાર થતિવર્યો માટે ભિક્ષાનું નિરવદ્ય-વિધાન કથન એષણાઓ ક્રમશઃ નામપૂર્વક આહારની અને કરાય છે. વસ્ત્રની પણ વીતરાગ ભગવન્તએ પ્રરૂપેલી છે. આ મહાનુભાવ યતિવર્યને બેતાલીસ દેષ વસતિ પણ આધાકર્માદિ દેષ રહિત મૂલ શહિત પરિશુદ્ધ આહારાદિ ગ્રહણ કરે. સેળ દ્રવ્યની અપેક્ષાએ પિતે તપાસીને જ ગ્રહણ દેશે ઉદ્દગમના અને સેળ દેશે ઉત્પાદનના કરવી. તેથી વસતિ પણ સ્ત્રી, નપુંશક પશુ છે. અનુક્રમે ઉદ્દગમના સેળ દેષ અને ઉત્પા- રહિત હોય તે તે શાસ્ત્રવિહિત સંપૂર્ણ શુદ્ધિદનના સોળ દોષ જણાવીને સંકિત આદિ વાળી જાણવી. અને બીજાને પીડા ન થાય એષણાના દશ દે જણાવે છે. અને ઉપર તેવી રીતે અવગ્રહ પૂર્વક તે વસતિને શુદ્ધ જણાવેલા બેતાલીસ દોષથી રહિત આહારરૂપ જાણવી અર્થાત પૂર્વકથિત વિધિ શુદ્ધ વસતિ પિંડ ગ્રહણ કરવાની આજ્ઞા જિનેશ્વર ભગવં. ગ્રહણ કરવી. જુઓ ગાથા ૧૨-૧૩–૧૪-૧૫-૧૬. તાએ આપેલી છે, અને ગ્રહણ કરેલા પિંડને મમતા રહિત યતિવને નિશ્ચય કરીને (બાહારના) ભોગકાલે પણ સંજણાદિ પાંચ વિધિ પરિભેગથી વસતિની પણ શુદ્ધિ સમજવી. વજેવા જરૂરી છે. દ્રવ્યાદિ સંજણાદિ અર્થાત વસતિ શુદ્ધ હોય તે જ ભેગવવા પાંચ દેષને સક્ષેપથી જણાવે છે. જુઓ ગાથા. લાયક છે. નહિતર ગૃહસ્થ ગ્રહણ કરેલા ઘર ૧ થી ૯ સુધી.. જેવી વસતિ સમજવી એવી રીતે આહારદિને - સાધુ ભગવતે જ કારણે આહારાદિ ગ્રહણ વિષે (આહાર-વસ્ત્ર પાત્ર વસતિ વિગેરેમાં) કરે છે. ૧ ક્ષુધાની વેદના શાન્ત કરવા માટે, મમત્વ રહિત યતિવર્યને ભાવથી પ્રયત્નવાળા ૨ વડીલોના વૈયાવચ્ચ કરવા માટે, ૩ ઈર્યાસ થતાં નિયમ કરીને ધર્મ દેહના આરોગ્યપણાથી મિતિ શોધવા માટે, ૪ સંયમ સ્થાનના સેવન નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. આ મુનિવર્ય માટે, ૫ પ્રાણના રક્ષણ માટે, અને ૬ ધર્મની આહારાદિની અશુદ્ધિને જાણે છે અને સૂત્રમાં ન્તિવનાદિ માટેજ સાધુઓ આહાર ગ્રહણ કહ્યા પ્રમાણે આહારાદિકને વિષે પણ પિંડેષણામાં કરે છે. વસ્ત્રાદિ પણ આધાકર્માદિક દેષથી કથન કરેલ વિધિપૂર્વક નિયમોને સમ્યફ પ્રકારે દુષિત હોય તે પણ વિશેષે ત્યાગ કરવા લાયક ઉપભોગવાળા થાય છે. જુઓ ગાથા ૧૭છે. આથી યતિધર્મસેવનમાં યથા સંભવ દે ૧૮-૧૯-૨૦ થતા હોય તેની યોજના કરીને જણાવેલા જરૂરી છે. જુઓ ગાથા-૧૦-૧૧ ૧૪-તદતંરાયશુદ્ધિ-વિંશિંકા. અહીં ભિક્ષા વિધિમાં પાત્ર ભેદથી અભિ- શાસ્ત્રના વિધિ-વિધાનને અનુસરીને કહેલી ગ્રહ પ્રધાન એષણાઓ હોય છે. તે એષણા રીતિ નીતિથી ભિક્ષા ગ્રહણ કરવા નીકળેલા સાત પ્રકારે અને ચાર પ્રકારે પ્રકટ છે. અને મુનિવર્યોને તદંતરાય ભિક્ષાવિષયક આવી બીજા પણ શાઅથી અવિરૂદ્ધ ભેદે પણ પડતાં અંતરાયોની શુદ્ધિ કેમ કરાય છે તે જાણવા લાયક છે. સંસકત - અસંસકત આદિ આ વિશિકામાં જણાવાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ આલેાચના-વિ'શિકા ભિક્ષાએ જતા મુનિવર્યંચાગાત ્=એક ક્રિયામાંથી મીજી ક્રિયામાં જવાની ઇચ્છાવાળા પરિશુદ્ધિને માટે ગુરૂવર્યની પાસે ઉપયાગ કરે છે. યતિવનિ સામીપ્યમાં=નજીકમાં આ સૂત્ર-અર્થે રહસ્ય આદિના ચેગ હાય છે, અર્થાત્ સૂત્રાદિ ચેાગમાં તલ્લીન થયેલે યતિ દાતાર અને દેહના ઉપકારાર્થે કાલાદિની અપેક્ષાએ વિવેકપૂર્વક ધ્યાનમાં લે છે. તેમાં પશુ ભિક્ષામાં પ્રવતી વખતે ભિક્ષાના અંતરાયની શુદ્ધિ માટે, માગમાં વિહાર કરવા માટે, સૂત્રના ચેગ માટે અને ત્રણ ચેાગના ઉપયાગમાં સ્થિર રહેવા માટે ગુરૂ વર્ધાની આજ્ઞા માંગે છે. જુએ. ગાથા-૧-૨-૩. પેાતાના ગુરૂ સમુદાયે કરી યુક્ત, મન, વચન કાયાદિ ત્રણ ચેાગે કરી સહિત નિમિત્ત શુદ્ધિને ત્રણ પ્રકારે પરીક્ષણ કરતા અહીં મગલ (પચ પરમેષ્ટિ ભગવંતાના સ્મરણુ રૂપ ) નુ ચિન્તવન કરે છે. આ નિમિત્તાની અશુદ્ધિ હાય તે ચૈત્યવ ંદન, તેથી પણ શુદ્ધ ન થાય તા કાર્યાત્સગ વિગેરેમાં ઉપયાગવત થાય. શુકન શુદ્ધ હાય તા ગાચરી=ભિક્ષા માટે ગમન કરે અને અશુદ્ધ હાય. તે તે દિવસે ન જાય. શુદ્ધિમાં પણ સમયે 'તરાય રૂપ પ્રતિષેધા અથવા અન્ત સયના પ્રતિષેકે હાય છે, અને નિશ્ચયે કરીને આહારના આ સાધક યોગા ધર્મને માટે થાય છે. જીઆ. ગાથા-૪-૫-૬. [ ૨૫ અતિચારેને આલેચના વિગેરેથી મુનિ શુદ્ધિ કરે છે. (તેર્થીજ આ વિશિ ́કામાં આલેચનાના અધિકાર જણાવાય છે) ગાથા-૧. ૧૫. આલાચના-વિ’શિકા. ભિક્ષાદિને વિષે એવી રીતે પણ=ઉપર કહ્યા પ્રમાણે પ્રયત્નવાળાને પણ પ્રમાદાદિ દોષાને લીધે અતિચારાદિ લાગે છે, અને તે તે લાગેલા આલેાયણના અસ્થિ આત્માને પંદર દિવસે અને ચાર મહિને નિયમા આલેયણા દેવી, અને પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહેાને નિવેદન કરીને નવાં અભિગ્રહને ગ્રહણ કરે. ગાથા ૨. પેાતાના દેોષનું કથન કરવું=સરળ ભાવે બનેલા દોષોને યથાર્થ રીતિમાં જણાવવું એ ભાવનું પ્રગટપણું' છે, અને આથીજ આલેચનાનું ગ્રાહ્યપણું છે. ગુરૂ મહારાજથી લેત્રા લાયકની આ આલેાચના વૈદ્યના દ્રષ્ટાંતથી જાણવા લાયક છે. ગાથા ૩. જેવી રીતે વૈદ્ય માત્રને દોષનું કથન ( રાગ સંબંધીના ) સુંદર હેતુ' નથી, પરંતુ સુરૈધને રાગનું કથન સુંદર થાય છે. તેવી રીતે ભાવ દોષમાં સુવૈધને સ્થાને સુગુરૂ જાણવા ગાથા ૪. જેવી રીતે સુદ્ય વિધિવિધાનથી રાગીને આરાગ્યવાન કરે છે તેવી રીતે ચારિત્રદ્વારાએ આરગ્ય કરનાર સુગુરૂ જાણવા. જેની સમીપે અહીં=ભિક્ષા 'ભાવરાગીઓને વિધિપૂર્વક પામી ભાવ આરોગ્યને કરે છે. તે ગુરૂ ભાવ રાગ મટાડે. વામાં સિદ્ધ કર્મ-સફળ કાર્ય સિદ્ધ કરનાર વૈદ્ય સમાન જાણવા. ગાથા પ-૬. પૂર્વે જણાવેલ આવા ( સિદ્ધકર્મ જેવા ) અધા પણ ન હોય તેા પણ ધર્મના પ્રભાવથી આલેાચન વિષયમાં સિદ્ધકર્મવાળા વૈદ્યની જેમ વિધિપૂર્વક પ્રયત્ન કરવા લાયક છે. આવે આલેચનાના દાતાર પણ નિશ્ચયે કરીને ગીતાશંદિ ગુણ સયુકત હાય અને વિશેષે કરીને Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૬] ધર્મ કથા દ્વારાએ આકષઁણુ કરનાર હાય તે ગુરૂ વિશિષ્ટ કહેવાય છે. વળી ધર્મ કથા કરવામાં ઉદ્યમી, ભાવ=માલ-ગ્લાનાદિ ભાવને જાણનારા, ચારિત્રમાં પરિણત, સ ંવેગ વૃદ્ધિને કરનારા, સમ્યક્ પ્રકારે સામ્ય, અને ઇન્દ્રિયામનના વિકારથો પ્રશાન્ત હાય. ગાથા ૭-૮-૯ ઉપર જણાવેલા ગુણવન્ત ગુરૂની પાસે નિયમા સવેગ. ર'ગથી રંગાઇને ફરી નહિ કરવાના ભાવથી પ્રમાદાદિ દુષ્ચરિત યતિજનોને પ્રકાશવા લાયક છે. ગાથા ૧૦. જેવી રીતે ખેલતા ખળક કાર્ય-અકાર્યને સરળ ભાવે ખેાલી જાય છે. તેવી રીતે માયા મદથી વિશેષ મુકાયલા આલેાચનાના અર્થીને (દુ-ચરિતની) તેની આલેચના કરવા લાયક છે. ગાથા ૧૧, ડેટલાક આચાર્યાં પ્રાયશ્ર્વિતમય-આલેાયણુ કરેલ હેાવાની જ્ઞાનાવરણીયાદિ કર્માની શુદ્ધિ થાય છે, અર્થાત આલેાયણ એજ પ્રાયશ્ચિત કહે છે, જેથી કરીને તે યુક્ત નથી કારણ કે શલ્યે કરીને સહિત ત્રણ=ગુમડું અને રૂઝ આવવા સરખું' અનુક્રમે આલેાયણ પ્રાયશ્ચિત છે. શ્રી વિશતિ-વિ’શિ’કા સારાંશ . ગાથા ૧૨. નિશ્ચયે કરીને માયાદિ ત્રણ પ્રકારે શલ્યા એજ દાષા છે અને તે સર્વેને ગુરૂ સમીપે પ્રયત્નથી ઉદ્ધાર કરવા લાયક છે. દુપ્રયોગ કરેલ તે શાસ્ત્ર, તે વિષ, તે વૈતાલ, તે યંત્ર અને પ્રમાદથી કાધી થયેલ તે શત્રુ જે નુકશાન કરતા નથી તે નુકશાન નહિ. ઉદ્ધરેલ શલ્ય કરે છે. ગાથા ૧૩-૧૪. ભાવ મેક્ષ કાલને વિષે નહિ ઉદ્ધરેલું એવુ' જે ભાવશલ્ય તે દુર્લભ એધિપણુ' અને અનંત સ’સારીપણાને કરવાવાળા થાય છે. ગાથા ૧૫. તેથી ગારવ રહિત યતિવર્યાં પુનઃ વરૂપ વેલડીના મૂલ સમાન મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણા-શલ્યને ઉદ્ધ છે. ચારિત્ર પરિણામથી પરિણત થયેલ ધર્માત્મા કોઇપણ રીતે પ્રમાદમાં વતા હાય તે જ્યાંસુધી ગુરૂ પાસે આલેચના કરતા નથી ત્યાંસુધી દુઃચરિતની અધીરાઇને દ્રઢ કરે છે અર્થાત્ આ દુઘ્ધત્રિને કયારે આલેચુ' ને દૂર કરૂ એમ ભાવે છે. ગાથા ૧૬-૧૭. અતિચાર કરીને સહિત મરણના ભયવાલાને જ્યારે જ્યારે દુશ્ચરિત્રનુ આવન થાયસેવન થાય ત્યારે ત્યારે પ્રયત્ન પૂર્વક નિયમા સમ્યક્ પ્રકારે આલેચવુ જ જોઇએ. એવી રીતે કર્માંના અનાલેાચનથી અને પરિ ણામના અનાભાગ રૂપ હેતુની વિદ્યમાનતાથી પાક્ષિક ચામાશી આદિ પણ આલેચનાએ વિષદવાલી થાય છે. ગાથા ૧૮-૧૯. જેણે જેવા ભાવથી જે કાંઇ પશુ સેવ્યુ (દુશ્વાસ્ત) હેાય તે તે તેના કરતાં અધિક સવેગ ગથી તે તે આલેચવું જોઇએ. ગાથા-૨૦ ૧૬. પ્રાયશ્ચિત્ત-વિશિકા તથા પ્રકારના ભાવે આલેચન કરવા વડે પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે, જો એમ ન ડાય તા સદા સુકૃતભાવમાં રહેવાવાળા પીઢ–અને મહા પીઠ મુનીશ્વરાને પણ બ્રાહ્મી-સુંદરી રૂપે સ્ત્રી વેદ ખ'ધાયું ન હેાત. ગાથા-૧. અધિક શુદ્ધ પરિણામે તેને ક્ષય કરવામાં (બાંધતી વખતના પરિણામે બાંધેલ કને) પ્રાયશ્ચિત હાત તા શું ખરાબ ફળ=શ્રી વેદ આંધવાનું ફળ હાય ખરૂ?, અર્થાત વેદન Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત-વિ શિ’કા, [૨૭ અથાત. હા ઇતિ ખેદે તેથી અધિક કમ ક્ષય અશુભ યાગથી નીકળીને શુભ ચેાગમાં પ્રવતવું થાય તેવા ભાવથી તથાશાસ્ત્રી રીતિએ વતં તે ખીજું પ્રતિક્રમણ કહેવાય છે. ગાથા ૮. વાથીજ મેાક્ષફળ થાય છે. ગાથા-ર. જે કારણથી પાપને છેદે છે તે કારણુધી તેને પ્રાયશ્ચિત્ત કહે છે. અથવા તા પ્રાય=કરીને ચિત્તને શુદ્ધ કરે છે તેથી પણ તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ગાથા-૩. સંકલેશાદિ ભેદ વડે ચિત્તની અશુદ્ધિથી પાપને બધે છે, અને તીવ્ર વિચિત્ર વિપાક રૂપ તે પાપને ચિત્ત વિશુદ્ધિથી દૂર કરે છે. ગાથા-૪. કર્મ કર્યાં છતાં પણ તથા પ્રકારે ચેગેની સમાપ્તિમાં અર્થાત્ મન-વચન-કાયાના ચેગેનુ દુઃપ્રવર્તન સમાપ્ત થયા છે તે આ પ્રાયશ્ચિત્ત સભવે છે, અને તે હેતુથી સૂત્રમાં જે રીતિએ દશ વિધ આલેાચનાદિ ભેદે કહ્યા છે તે રીતિએ અત્ર જણાવાય છે. ગાથા-પ. તે દશ પ્રકારો અનુક્રમે આ પ્રમાણે છે ૧ આલેાચન, ૨ પ્રતિક્રમણ, ૩ મિશ્ર, ૪ વિવેક ત્યાગ (પચવવુ' વિગેરે) ૫ કાર્યાત્સગ, ૬ તપ, ૭ છે, ૮ મૂલ, ૯ અનવસ્થા અને ૧૦ પાર ચિય. ગાથા-૬. વસતિથી ( ઉપાશ્રયથી ) સે। હાથ ( ડગલાં ) બહાર કાર્ય પ્રસંગે જનારને વિધિપૂર્વક ગમનાદિ વિષયવાળી અર્થાત્ જવા આવવામાં ઇર્યાપથિકી=ઈરિયાવહી વિગેરે કરવુ તેને ગુરૂએ આલેાચના કહે છે. ગાથા ૭. ચારિત્રના પરિણામ હેાવા છતાં સહસ્સાકારથી અસમિતિ આદિ ભાવમાં આત્માનુ ગમન થાય તે। મિચ્છામિ દુક્કડ' દેવા અને ફરી તેવું ન બને તે સારૂ પ્રતિક્રમણ અર્થાત્ શબ્દાદિને વિષે અર્થાત્ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શાદિ વિષય-વિકારને વિષે લેશ પણ રાગાદિ ભાવ થવાથી આલેચન અને પડિકમણું કરાય છે તેને મિશ્ર-પ્રાયશ્ચિત્ત કહેવાય છે. અર્થાત્ ઇરિયાવહીયાદિ આàચન અને પ્રતિક્રમણ એ ભેલાં કરાય છે તેને મિશ્ર કહેવાય છે. ગાથા ૯. પ્રાય: અણુષણીય એવા અસણાદિકનું અવિધિએ ગ્રહણ કરનારને આશ્રવથી અચવા માટે સવર વિષયક સમસ્ત પ્રકારે જે સાગ તે ત્યાગને વિવેક નામના પ્રાયશ્ચિતથી જાણુવા લાયક છે. ગાથા ૧૦. કુસુમિણ આદિને વિષે અર્થાત્ ખરાખ સ્વમા વિષે પણ અતિચાર પણ લાગ્યા ન હાય તે પણ તેની વિશુદ્ધિ નિમિત્તે જે કાર્યાત્સગ કરાય છે તેને વ્યુત્સર્ગ નામનું પ્રાયશ્ચિત કહેવાય છે. ગાથા ૧૧. પૃથ્વી આદિ જીવાને પ્રમાદપૂર્વક સ’ઘટ્ટનાદિ (પરિતાપ વિગેરે) કરવાથી થતાં અતિચારને વિહિત પંચકાદિ શેાધન કરવાને અર્થે શાસ્ત્ર તપ અપાય છે તેને તપ નામનું પ્રાયશ્ચિત કહેવાય છે. ગાથા. ૧૨. તેવી રીતે ચારિત્રવન્ત જીવાને પ્રાચે કરીને કરેલા પાપેને પણ તપથી દુ:ખે કરીને શેષી શકાય એવાં સ’કલેશ-વિશેષથી થતાં પાને શેાધવા માટે શ્રામણ્ય—પર્યાયનાં છેદ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮), શ્રી વિશતિ-વિંશિકા સારાંશ. પ્રકારાદિ પંચ-રાત્રિ-દિવાદિને છેદ પ્રાયશ્ચિત્ત ક્રિયામાં અપગ્ય સેવનની સાવચેતીથી પ્રાયકહે છે. ગાથા ૧૩. શ્ચિત્ત કરવાવાળાઓને પ્રવજ્યા વિષયક અતિપ્રાયે કરીને પ્રાણ વધાદિ (મૃષાવાદ–અદત્ત ચારો તથા પ્રકારે અપકારક થતા નથી. ગા-૧૯. મિથુનાદિ ) સહસાકારથી પણ ઉપયોગ પૂર્વક એવી રીતે ભાવથી નિરોગી યતિ યોગથી સેવન કરે છે તે યતિવર્યોના યતિ જીવન સંબધિ દેષ પરિવાર માટે ફરી વ્રતનું સ્થાપન ' થતા ઉત્તમ સુખને આ ભવમાં પ્રાપ્ત કરે છે કરાય છે તેને મૂલ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ગાથા-૧૪. અને પરલોકમાં ઉત્તરોત્તર મનુષ્ય-દેવ અને મેક્ષના સુખ રૂપ ફળને પ્રાપ્ત કરે છે. ગાથા-૨૦ - સાધુ સંબંધિ ચર્યાદિ ભાવથી અર્થાત બીજાના સમુદાયમાં દીક્ષિત થનારો અગર ૧૭. લેગ-વિશિકા. થયેલાને નસાડ ભગાડ વિગેરે ભાવથી સંક લેશ પરિણામ થાય અર્થાત ચારિત્રને નાશ મોક્ષ-મહાનન્દની સાથે જોડાણ કરવાવાળા થાય તેવા અવસરમાં આગમત તપસ્યા કરી સર્વ ધર્મ વ્યાપારને વેગ કહેવાય છે. પરંતુ વાને અશકત એવાને તતક્ષણ તેને વિષે પણ વિશેષ કરીને સ્થાનાદિને પ્રાપ્ત થયેલા અને અયોગ્ય એવાને વ્રતમાં સ્થાપન કરાય છે તેને . તેને પ્રણિધાનાદિ પંચ આશયથી પરિશુદ્ધ થયેલ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કહે છે. ગાથા-૧૫. આ યોગ જાણવા લાયક છે. ગાથા ૧. પુરૂષ વિશેષ પામીને અને વિષય કષાય ભેદ વડે પા૫ વિશેષને જાણીને પ્રાયશ્ચિત્ત દેતાં સ્થાન=કાયોત્સર્ગ, પર્યકાસનાદિ અથવા છ માસ પર્યતનું અર્થાત સમગ્ર પ્રાયશ્ચિત્તનું વણેત્તિ સ્થાન કઠાદિ, ઉછું એટલે ઉરચાર ઉલ્લંઘન થઈ જાય છતાં અપરાધની શુદ્ધિ માટે કરાતાં સૂત્રસ્થિત વર્ગો, અર્થ એટલે શબ્દોના જે પ્રાયશ્ચિત્ત અપાય છે તેને પારંચિય પ્રાયશ્ચિત્ત ચાર ચય પ્રાયશ્ચિત અભિધેયને નિશ્ચય, આલમ્બન=પ્રતિમાદિ વિષય કહે છે. ગાથા-૧૬, ધ્યાન અર્થાત ઉપર જણાવેલ સ્થાન-ઉર્ણએવી રીતે દશવિધ પ્રકારના પ્રાયશ્ચિત્તને અર્થ-આલંબન એ ચારે ભેદે રહિત (રૂપી કરતા સાધુ નિશ્ચય કરીને પાપ મલના અભા, દ્રવ્ય આલંબન રહિત ) નિર્વિકલ્પ ચિન્માત્ર વથી અને તત્વથી ચારિત્રની સમ્યફ પ્રકારે આરાધના કરવાથી શુદ્ધ થાય છે. ગાથા-૧૭. સમાધિ રૂપ જે રોગ તે મેળવતાં પાંચ પ્રકારે વેગ શાસ્ત્રમાં જણાવ્યું છે. અને અહીં નથી વિરાછું ચારિત્ર જેણે એવા મુનિને અનુબજ સુંદર હોય છે એ હેતુથી અ૯૫ પાપ પ્રથમના સ્થાન-ઉણ બે યા - પ્રથમના સ્થાન-ઉ બે યોગને કર્મવેગ કહેવાય થવાવાળું અહીં છે તેથી શુદ્ધિ માટે પ્રયન છે તથા અર્થ, આલંબન અને નિરાલંબન એ કરવા લાયક છે. ગાથા-૧૮, એ ત્રણ જ્ઞાનયોગ કહેવાય છે. ગાથા ૨, Page #56 -------------------------------------------------------------------------- ________________ પોગ-વિશંકા. ' દેશવિરતિરોને અને સર્વવિરતિષરોને બાધક ચિન્તારહિતપણું હોય છે. વળી પૂર્વે કથન કરેલા સ્થાનાદિ રૂ૫ પંચવિધ પોતાને પરાર્થ સાધક એટલે પિતાને પ્રાપ્ત યોગ (કર્મયોગ-જ્ઞાનયોગ) નિશ્ચયથી હેય છે, થયેલા ફળ જેવું સર્વ ફળ બીજાને અપાવવામાં અને બીજાઓને અર્થાત્ સમ્યકત્વ ધારી વિગેરેને સિદ્ધિનાકારણરૂપ બને છે, અર્થાત્ સંપૂર્ણ પગના બીજ માત્ર હોય છે એવું કેટલાક અહિંસકાદિ ભાવ પ્રાપ્ત કરનારના સમાગમમાં આચાર્યો ઈચ્છે છે. ગાથા ૩. આવેલા હિંસક પણ તેિ ભાવને પ્રતિ કરે છે. ગાથા ૬. - પૂર્વે જણાવેલા સ્થાનાદિ એક એકના પણ ચાર પ્રકારે ભેદે પરમાર્થથી જાણવા લાયક ચિત્ર-વિચિત્ર રૂપે તે ઈચ્છાઓ ક્ષયોપશમ છે. તે ચારે પ્રકારો અનુક્રમે ઈછા, પ્રવૃત્તિ, ભાવથી થાય છે, અર્થાત જેને જેટલા ક્ષપશમ રિયર અને સિદ્ધિ છે તે ભેદે શાસ્ત્ર-નીતિથી તેને તેટલી માત્ર ઈચ્છાદિ સંપત્તિઓ હોય છે. અર્થાત ચગશાઆદિ પ્રતિપાદિત નીતિથી જાણવા પરંતુ તે સ્થાનાદિ ગવાળાઓને શ્રદ્ધા-પ્રીતિ લાયા છે. ગાથા ૪. આદિ યોગથી અર્થાત્ શ્રદ્ધાનુસાર કરવામાં વધતી પ્રીતિથી ધૃતિ-ધારણાદિ યોગથી ભય ઈરછાદિ ચાર ભેદનું સ્પષ્ટીકરણ કરતાં સની આગળ કથન કરતાં અનુકંપા ભાવે જણાવે છે કે-સ્થાનાદિ ગયુક્ત કથાશ્રવણાદિથી અનુક્રમે થાય છે. ગાથા ૭. થતી પ્રીતિ વડે વિચિત્ર પરિણામને ધારણ અનુકંપા-નિર્વેદ-સંવેગ અને તેવી રીતે કરવાવાળી, અર્થાત વિધિપૂર્વક કે અનુષ્ઠાન પ્રશમ પણ થાય છે, અથત પૂર્વકથિત ઈછા કરનારાઓ પ્રત્યે આદર-બહુમાન સ્વવીજ્ઞાસ સંપત્તિવાળાઓને અનુક્રમે ઇરછાના કાર્યરૂપ રૂપ વિચિત્ર પરિણામને ધારણ કરવાવાળી; અથવા અનુકંપા, પ્રવૃત્તિવાળાને પ્રવૃત્તિના કાર્યક તે નિશ્ચળ પરિણામને ધારણ કરવાવાળી ઇચ્છા નિર્વેદ, સ્થિરતાવાળાને સવેગ અને સિદ્ધિ થાય છે તેનું નામ ઈચ્છા. તે ઈછાનુસાર સર્વ અવ. પ્રાપ્ત કરનારાઓને ઉપશમ ભાવ ઉભરાતાં રહે છે. ગાથા ૮. સ્થામાં ઉપશમ સાર છે એ વચનને અનુસરાય છે તે રીતે પાલન કરવું:તેનું નામ પ્રવૃત્તિ. ગાથા ૫. ઉપર પ્રમાણે ૧ સ્થાન, ૨ શબ્દ, ૩ અર્થ, - ૪ આલંબન અને ૫ નિરાલંબન એ પાંચને તેવી જ રીતે સ્થાનાદિ વેગનું પરિપાલન ઇરછા. પ્રવૃત્તિ, સ્થિરતા અને પ્રસિદ્ધિ એ ચાર કરતા આવતાં બાધકોની ચિતારહિત થવું ભેદે ગુણવાથી કુલ.વીશભેદ થાય છે. અને તે સ્થિરપણું જાણવું. પ્રવૃત્તિમાં અતિચારપણું તે વીશને અનુકંપાદિ ચાર ભેદે ગુણવાથી કુલ હોવાથી બાધકચિત્તાને અવકાશ છે અને ૮૦ ભેદ થાય છે. તેથી એ પ્રકારે વિરતારથી પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ અભ્યાસે કરીને સ્થિરપણું કથિત એંશી લે અને સામાન્યથી સ્થાઆવેલ હોય છે તેથી અત્ર ( સ્થિરતામાં) નાદિ પાંચ ભેદરૂપ બતવે સ્થિત થયે Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિશિંકા સાશ. લાઓને ચૈત્યવંદનના દ્રષ્ટાન્તથી પૂર્વ ભેદોને કારણ કે વિધિના અજાણ આ લેક સંબંધિ પટાવવા રૂપ પ્રકટ ચેજના આ પ્રમાણે જણવા કીતિ, યશ, ઈરછા અને લાભથી કરવાવાળાને લાયક છે. વિશેષમાં તે યોજના તને એ મહામૃષાવાદી કહેવાતા નથી તેમજ તેમની સમ્યફ પ્રકારે આ રીતે કરેલી છે. ગાથા ૯. ક્રિયાઓને વિષ-ગરલાદિ અનુષ્ઠાન પણ કહેવાતાં “અરિહંત ચેઈયાણું કમિ કાઉસગ્ગ એ નથી. આ પ્રસંગ પર ભગવાન શ્રી હરિભદ્રરીતે ચિત્યવંદન દંડકસૂત્રના પદેનું જ્ઞાન સૂરીશ્વરજી રચિત પંચાશક ૧૯-ગાથા. ૨૯૦નું ક્રિયા કરવામાં આસ્તિક્યતાવાળાને જે રીતિએ કથન વધુ પ્રકાશ પાડે છે, માટે અર્થિઓએ સ્વર, વ્યંજન, માત્રાદિનું પરિફુટપણે ઉચ્ચારણ તે વિચારવું. તે ગાથામાં જણાવે છે કે આ કરવું તે ઉણું-શબ્દ અર્થાત્ શુદ્ધ પદ-જ્ઞાન લેકની ઇચ્છાથી કરેલાં તપધઅનુષ્ઠાને પણ થાય છે. ગાથા ૧૦. માર્ગાનુસારિતા માટે થાય છે. એટલું જ નહિ : અાં ર=પરિશુદ્ધ પદજ્ઞાન એટલે તે પદના પણ પૂર્વ ગાથાના પશ્ચાદ્ધને પરમાર્થ પૂણું – વાકયાર્થ, મહા-વાકક્ષાર્થ, અને ઐદંપર્યાર્થ-જ્ઞાન તથા સંગત થાય જ નહિ. તા ગgવા તેથી રૂપ અર્થજ્ઞાનનું આલંબન એટલે સ્વીકાર કરેલા ચગ્ય ભવ્યાત્માઓને ચેત્ય વંદનાદિ ( સૂત્ર તીર્થકરાદિ વેગથી પ્રાયે કરીને ઈષ્ટ ફળની પ્રધાનાદિયોગ નિશ્ચયે કરવા લાયક છે. ગાથા ૧૨. પ્રાપ્તિ થાય છે. અને અર્થ આલંબન યોગથી જે કારણથી અનુરૂપ એટલે દેશવિરતિ રાહત જીવાને પણ સ્થાનાદિક જે ગમાં યત્ન ધર્મી યુક્ત અહ' ગ્રહણ કરવા યોગ્ય છે. અને કરવાવાળા હોય છે તેઓને પણ કલ્યાણજ તેઓજ કાયાને વાસિરાવે છે, તેથી આ દેશછે. ગાથા ૧૧. વિરતિમાં આ બધું ચિતવન કરવા યોગ્ય છે. ' હુનર થા=અર્થાલંબનાદિ ગાભાવવાળાને એમ શામાં સંભળાય છે. ગાથા ૧૩. તે ચિત્યવંદનાદિ દંડકના પદ કાવાસિત પદ અશુદ્ધવિધિને ગ્રહણ કરનારાથી તીર્થ - અર્થાત સમૂચ્છિમ કિયાવત ચેષ્ટિત થાય. પ્રવૃત્તિ ચાલુ રહેશે અને અવિધિ અનુષ્ઠાનને પૂર્વકાલમાં એક એ મત હતું કે પોનું આદર કરીને તીર્થપ્રવૃત્તિ ચાલુ રાખવાને ઉચ્ચારણ કરવું પણ તેને અનુસરતાં ક્રિયાકાંડ આક્ષેપ-કરનારને તિથgછારૂ આદિ કાંઈ પણ કરવાંજ નહિ. અર્થાત અરિહંત- શબ્દથી જણાવે છે કે તીર્થ-ઉચછેદ=તીર્થનાચેઈયાણું ઈત્યાદિ પદેનું ઉચ્ચારણ કરવું પરંતુ શાદિમાં પણ અવિધિ અનુષ્ઠાનના સેવનનું તે સંબંધી વંદન, નમસ્કાર, ખમાસમણું અને આલંબન' લેવું નહિ. કારણ કે અવિધિ કાર્યોત્સર્ગ આદિ કરવાં નહિ. તેથી તે મતના અનુષ્ઠાન કરનારાઓ વિધિવિધાનને અન્યથા હિસાબે કાકવાસિત પદ કહેવાય, અથવા તે કરનારા હોવાથી અશુદ્ધની પર પર થશે અને રીતે ઉચ્ચારણ કરવું અને કરવું કઈ નહિ તેથી સૂત્ર ક્રિયાને નાશ થશે. વસ્તુત: તેથી તે તે મહામૃષાવાદ કેહવાય. ઉપરની બીના - કિયાના નાશથી જ તીર્થને નાશ થશે, સમાજ માં આવશે એટલે મહા મૃષાવાદ કેવી અન્યથા નહિ ગાથા : ૪ રીતે લાગે છે તે સમજાશે અન્યથા નહિં. તે આ સૂત્ર કિયાને નાશ વક છે અર્થાત Page #58 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન-વિશિકા. [ ૩૧ કર નિશ્ચયે દુરન્ત-દુઃખદાયિ–ફલને દેનારો છે, અને આ નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થયે સ્વયમેવ મરેલાઓને મરાવવામાં ફરક નથી. છતે મેહરૂપી મહાસાગરનું તરીને, લપક-શ્રેણી આથી પણ તીર્થ ઉચ્છેદના બીકણ–આત્માઓએ કરીને નિશ્ચયે કેવળજ્ઞાન ઉપ્તન્ન કરે છે. આ પ્રસંગ ભાવવાલાયક છે, અર્થાત સૂત્ર- અને તે પછી મેંગ સંબંધી અનુક્રમે ક્રિયાનો નાશ ન થાય તેમ વર્તવું જરૂરીનું છે. સોગી કેવળી થઈને અંતમાં અગિ ગાથા ૧૫. અવસ્થા પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ-નિર્વાણપદને પ્રાપ્ત લેક સંજ્ઞા શાસ્ત્ર-નિરપેક્ષમતિને છોડીને કરે છે. ગાથા ૨૦. સારભૂત સિદ્ધાન્તના રહસ્યને હૃદયમાં ધારણ કરીને પંડિત-પુરૂષે અતિ નિપુણ બુદ્ધિથી ૧૮. કેવળજ્ઞાન-વિંશિકો. સમ્યફ પ્રકારે પ્રવર્તાવવાલાયક છે. ગાથા-૧૬. કેવળજ્ઞાન કેવું છે? તો કહે છે કે અત્ર આ પ્રસંગમાં વધુ કહેવાથી સર્યું. અનંત-અર્થાત્ જે જ્ઞાનનો પાર ન પામી શકાય કારણ કે સ્થાનાદિક યોગમાં યત્ન કરવાવાળાઓને તેવું છે, જીવનું વાસ્તવિક સ્વરૂપ અર્થાત જીવે આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિતકારી એટલે કેવળજ્ઞાનમય છે, આવરણ (કર્મના આવરણ) મોક્ષસાધક છે એમ જાણવાલાયક છે, તથા કરીને રહિત, કાલેકને પ્રકાશ કરનારું, તે (અનુષ્ઠાન) સદનુણાનપણે હોવાથી પણ મોક્ષ- એકવિધ એટલે એકજ ભેદવાળું અર્થાત સાધક છે. ગાથા ૧૭. આ જ્ઞાનને બીજો ભેદ જ નથી એવું જાતિઆ સદનુષ્ઠાન પ્રીતિ, ભક્તિ અને આગ. સ્વરૂપ છે. ગાથા ૧. મને અનુસરવાવાળું છે અને તેવી રીતે અસં. મન:પર્યવજ્ઞાનના અંત સુધી જ્ઞાન સંબધિ, ગતાથી યુક્ત અસંગ-અનુષ્ઠાન એમ ચાર અને દર્શનસંબઘિ ફરક છે, પરંતુ કેવળજ્ઞાન પ્રકારે જાણવાલાયક છે. તથા નિશ્ચય કરીને એકજ=સમાનભાવમાં વર્તે છે. અર્થાત કેવળ આ ચારે ભેદમાં છેલ્લે ભેદ અસંગ-અનુષ્ઠા. દર્શનમાં અને કેવળજ્ઞાનમાં સમાન ભાવ નમાં ચરમ= છેલો અનાલંબન યોગ હોય છે. રહેલ છે. ગાથા ૨. ગાથા ૧૮. સમસ્ત ભેદે કરીને સંપૂર્ણ આ લેકને અહીં પૂર્વે જણાવેલ આ આલંબન પણ અને અલકને દેખતાં સર્વ (રીતિએ તે બંને બે પ્રકારે છે. એક રૂપી અને બીજું અરૂપી ભેદે જાણવાલાયક છે. જે થયેલું છે અર્થાત જે સમવસરણસ્થિત-પ્રતિમાદિ આલંબન રૂપી બની ગયું છે, જે થવાવાળું છે અર્થાત જે છે. અને સિદ્ધ-સલામાં બિરાજમાન સિદ્ધ બની રહ્યું છે અને જે ભવિષ્યમાં બનશે એવા ભગવંતેનું આલંબન અરૂપી છે. પ્રથમ રૂપી ત્રિકાળ-વિષયક સર્વગુણ-પર્યાયયુક્ત-પદાર્થ વિષયક આલંબન છે અને તદ્દગુણપરિણતિ એ નથી કે તેને દેખી શકે નહિ અર્થાત રૂપવાળાને અંતે અનાલંબન થાય છે, અર્થાત્ સર્વ પદાર્થને દેખે છે. ગાથા ૩. " . . સૂક્ષમ આલંબન હોવાથી તેને અનાલંબન નામથી ભૂતકાળમાં થઈ ગયેલા ભાવને ભૂતકાલિન ઓળખવાય છે. ગાંથા ૧૯. ભાવપણે, વર્તમાન કાળમાં થતા ભાવને Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિશિકા સાવંશ શ્યામ છાયા હૈાય છે, અને તે શ્યામ અથા રાત્રિમાં દેદીપ્યમાનપણાથી રહિત કાળાશની કાન્તિને અનુસરવાવાળી - (છાયા) હૈાય છે, પરંતુ ભાવર પદાર્થોમાં (દ-પાલીશ દાગીના વિગેરે) હુંધે જ્ઞેય પદાર્થના પર્યાયને ત્રિકાલવિષપાત્તાના દેહના વણુને અનુસરતી આ છાયા ચક જાણ્યા પછી જાણવાનુ` કઇ પણ ન શ્તે સત્યપણે છે, અર્થાત્ જેવી હાલતમાં ચાય તેવી એવી 'શ'કા કરનારને ઉત્તર આપતાં નેળું જ્હાલતમાં તે હાય છે; અને તે ઋણષાષાયક વિસમેળ ઇત્યાદિ પદ્મથી જણાવે છે કે—ોય એવુ છે કે જે શેયના વિશેષે કરીને ઘણા પાંચ નાશ પામે છે અને નાશ પામતા જાય છે. જે એમ ન હેાય તે જ્ઞેય એ જ્ઞેયજ ન હાઈ શકે અને તેથી આ જ્ઞેય વિચિત્ર છે એજ સુક્તિયુકત છે. ગાથા ૫. છે. ગાથા ૯. ૩૨ ] વર્તમાનકાલીન ભાવણે અને ભાવિકાળમાં પાષાળા ભાવને ભાવિકાલીન ભાષણે . દેખે છે કે જે આ જ્ઞેયભાષ તરીકે કહેવાય છે. ગાથા ૪. સાકાર-એટલે વિશેષ રૂપ અને અનાકાર એટલે સામાન્યરૂપ એમ બંને પ્રકારના સ્વકૃપાળુ શેષ છે. અણુ આદિથી શરૂ કરીને સર્વ જ્ઞેય પદાર્થાંમાં પણ નિયમા કરીને સામાન્ય વિશેષ રૂપ હોય છે. . ગાથા ૬. દર્પણની અંદર દેહના જે અવયા સક્રા ન્ત થાય છે, તે વયવેશમાં અર્થાત્ તે અવ યંત્ર વિષયક તથા પ્રકારનું જ્ઞાન પ્રકાશના ચાગથી થાય છે, પણ પ્રકાશ સિવાયના અવસરમાં તેવું જ્ઞાન થતુ નથી; અથવા રિસા સિવાયના પ્રકાશ રહિત-પદાર્થમાં તેવું જ્ઞાન થતુ નથી. ગાથા ૧૦. આ આરિસામાં નિશ્ચયે કરીને છાયાના અણુઓના પ્રવેશ થતા હેાવાથી યુક્ત યુત ઘટે છે, પશુ સિદ્ધભગવતે શરીરહિત મહાવાથી તેજની છાયાના અણુઓના સંબધના વિરહ છે અર્થાત્ તેજની છાયાના અણુઓને પ્રવેશ થતા નથી. ગાથા ૧૧. સ્વરૂપ તે કારણથી તે સાકાર-નિરાકાર શૈયને પણુ તથા પ્રકારે નિશ્ચય કરીને તેના ગ્રાહકભાવથી=ોયને ગ્રહણ: કરનારના જ્ઞાનથી જાણવાલાયક છે. અને તેના આકાર પણ તે રોયને ગ્રહણકરનાર-જ્ઞાનના પરિણામસ્વરૂપે સમજવા. ગાથા ૭. જો એમ નહાય તો અમૂર્ત એવા આત્માના કોઇ પણ આકાર કે પ્રતિષિ’બ હાતુ જ નથી. જેવી રીતે રિસામાં પ્રાપ્ત થયેલ પદાય નું રહેવાપણું છે તેવી રીતે જ્ઞાનમાં હાવુ જોઇએ તે તથાપ્રકારે યુક્તિયુકત છે. ગાથા ૮. સિદ્ધભગવાને છાયાના અણુઓ મ સંગપણું ઈ જતુ' હાવાથી સબધ નથી, કાણુ કે સિદ્ધભગવાન્ અસમી છે; એટલુંજ નહિ પણ અણુ આદિના સઘળા એ પાસુ વિગેરેને પણ છાયાના અણુએ હાતાંજ નથી. ગાથા ૧૨. તે મિત્તલેયળં=નન્માન્ત્રવેત=સ્થૂલ પદાર્થ માત્રનું વેદન=જ્ઞાન થાય છે, પણ છાયા સિવાયના અણુ દિવસમાં તે દૈષ્યમાનપણુાને પામેલી પરમાણુ વિગેરેનું ગ્રહણ અનુમાનથી પશુ Page #60 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન વિશિકા. થતું નથી તેથી કરીને સ્વરૂપનિયત એવા લોકાલોક- અનંત માનો છે તેવાઓને ઓલંભે જ્ઞાનનો આ આકાર તદૂ ગ્રહણ-પરિણામવાળો છે. દે છે કે નીવો ૨ જ સાચો જીવ સર્વગત નથી ગાયા ૧૩, તેથી જીવન ધર્મ જ્ઞાન એ સર્વગત કેમ ચન્દ્ર-સૂર્ય-ગ્રહાદિની પ્રભા તે પરિમિત માની શકાય અને તદ્ધા તે જીવન જ્ઞાનક્ષેત્રને પ્રકાશ કરે છે, પરંતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ધર્મ કેવી રીતે બહાર-અલકમાં હોઈ તે લોક-અલકને પ્રકાશ કરે છે. ગાથા ૧૪. શકે ?, કદાચ કહેશો કે અલકમાં જીવને જ્ઞાનધર્મ હોઈ શકે છે તે કહેવું પડશે કે તેથીજ શાસ્ત્રનિર્ણત-નિશ્ચયને સમ્યફ તમે તે અલકમાં ધમસ્તિકાય સ્વીકારતા નથી. પ્રકાર જાણનારા જ્ઞાનીઓએ કવળાનનું અર્થાત્ ધર્માસ્તિકાયરહિત અનંત એવા વરૂપ સર્વગત પ્રકાશવાળું જણાવેલું છે, અને અલકમાં તે જ્ઞાનધર્મ કેવી રીતે જાય છે? આ સર્વગત પ્રકાશવાળું સ્વરૂપ નિયમિત છે ગાથા ૧૮. તે તે કેવી રીતે ઘટે છે? ગાથા ૧૫. તેથી જ્ઞાન સ્વરૂપ નિયમિત છે જેને એવા જેવી રીતે આભાસ=પ્રકાશનું ગ્રહણ નિયમ જીવન કેવળ ધર્મ છે અને આકાર પણ છે. તેવી રીતે આભા સબોધ-જ્ઞાનનું ગ્રહણ વિશેષ એ જ્ઞાનના છે, અને તેને સારી રીતે અત્ર કેમ યુકિતયુક્ત થતું નથી ? તે કહે ગ્રહણ કરવાને પરિણામ જ્ઞાનને છે. આથી છે કે ચંદ્રની પ્રભા આદિના દ્રષ્ટાંત માત્રથી અઢારમી ગાથામાં કરેલ શંકાનું નિરસન કરતાં આ પ્રસંગ જાણવાલાયક છે. અર્થાત ચંદ્રની જણાવે છે કે અસંખ્યાત પ્રદેશી આત્માને પ્રજાના પ્રકાશ જે દેશમાં પડે છે તે પ્રદેશની શરીરમાં રહીને શરીરની બહાર-દૂર દેશાત્રના ચી જ દેખાય છે તેમ તે અંશે આ દ્રષ્ટાંત પદાર્થનું જ્ઞાન કરવામાં વાંધો આવતો નથી સમજવું. ગાથા ૧૬. તેવી રીતે અસંખ્યાત પ્રદેશી આત્માને ધર્મજેવી રીતે ચન્દ્રાદિની પ્રભા એ પુદ્ગલરૂપ છે, આત્મસ્વરૂપજ્ઞાનને (કેવળજ્ઞાનને) અનંત પણ ચન્દ્રાદિને ધર્મ નથી તેવી રીતે જ્ઞાન એ અલકનું જ્ઞાન કરવામાં વાંધો નથી એવું મુદ્દલ રૂપ નથી પરંતુ જીવન ધર્મ છે, તેથી જ્ઞાનનું નિયત સ્વરૂપ છે. ગાથા ૧૯ કરીને તે જ્ઞાન નિયમિતપણે નિશ્ચયથી વોર =આ કેવળજ્ઞાન વિદ્યમાન હોય આત્માને ધર્મજ છે. ગાથા ૧૭. છે તે કેવલિ-ભગવાનને ભોપમાહિક કર્યા | ‘અમે તે જીવને સીંગત માનીએ છી) નામ-વેદની–ગોત્ર આયુ કર્મના ક્ષયથી સિદ્ધપણું એણે સર્વગત વિષયનું જ્ઞાન થવામાં અમારે થાય છે, અને આ સિદ્ધપણું સમસ્ત શહ માં નહિં આવે, પણ તમે તે અસંખ્યા ધર્મના આસેવનનું ઉત્તમ ફળરૂપ છે તે જાણવા પછી આત્મા માને છે અને જ્ઞાનને વિષય લાયક છે. ગાથા ૨૦. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪] શ્રી વિશતિ-વિલિકા સારાંશ + - . . ૧૯ શ્રીસિદ્ધ-ભેદ-વિશિકા. નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે. એવી રીતે વલિંગે અર્થાત શાસન માન્ય સાધુસિંગે - સિદ્ધ ભગવંતે બીજ તત્વથી તથા સિદ્ધ થનારાઓને વલિંગે સિદ્ધ થયા કહેવાય પ્રકારે એક સ્વરૂપવાળા છે. અને તે સિદ્ધ છે. ગૃહસ્થ વેષમાં સિદ્ધ થનારાઓને ગૃહલિંગભગવંતની વહેંચણ અહીં પંદર પ્રકારે ભગ- સિદ્ધ કહેવાય છે. તેમજ અન્ય લિગે જૈનેતર વંતએ ઓઘ-ભેદથી કહેલી છે. અર્થાત શાસ્ત્રોમાં વેષમાં સિદ્ધ થયા હોય તેને અન્યલિંગ-સિદ્ધ સિદ્ધ ભગવંતને પંદર પ્રકાર પ્રરૂપેલા છે. કહેવાય છે. આ બધા ભેદે શાસ્ત્ર નીતિ ગાથા ૧. રિતિએ જાણવાલાયક છે. ગાથા ૪. પંદર ભેદે ક્યા? તે કહે છે કે તે તેવી રીતે એક સમયે એક સિદ્ધ થાય તીર્થાદિ સિદ્ધ ભેદ જાણવા. હવે અનુક્રમે તે તેને એક સિદ્ધ કહેવાય છે. અને એક સમયમાં પંદર ભેદો જણાવે છે. ચતુર્વિધ સંઘની અનેક સિદ્ધ થયેલ છે તે સિદ્ધાને અનેક સિદ્ધ વિદ્યમાનતા હોય છે તે તીર્થ સિદ્ધ થાય છે, ' કહેવાય છે. તસિદ્ધાતે સિદ્ધ (ઉપર જણાવેલ અથવા ચતુર્વિધ સંઘમાં સદા તીર્થ-સિદ્ધ હોય છે=થાય છે. અને ચતુર્વિધ સંઘ ૩૫ પંદર ભેદના સિદ્ધ) ક્ષપક શ્રેણિ ઉપર આરૂઢ તીર્થની અવિદ્યમાનતામાં જે સિદ્ધ થાય છે થઈને કેવલિભાવમાં સિદ્ધિપદને પામે છે તેઓ અતીર્થ સિદ્ધ તરીકે જાણવાલાયક છે. છતાં પંદર ભેદ જણાવ્યા તે મામાગાથા ૨. સંસારમાં વર્તતા ભેદોના હિસાબે છે. ગાથા ૫. તીર્થને કરનારા તીર્થકર સિદ્ધ થાય તે આ પ્રમાણે શ્રેણિ ઉપર આરૂઢ થયે છતે તીર્થંકરસિધ્ધ અથવા જિન સિદ્ધ હોય છે. ચરમદેહ-ધારિયોને પ્રતિબંધક અર્થાત કેવળ અને તે સિવાયના સિદ્ધ થનાર અતીર્થકર જ્ઞાનને રોકનારા કર્મ હોતા નથી, એટલું જ સિદ્ધ અર્થાત અજન-સિદ્ધ કહેવાય છે. નહિં પણ નિશ્ચય કરીને શાસ્ત્રની નીતિરીતિથી પોતાની મેળે બોધ પામનારા અને પામીને અબાધિતપણે સ્ત્રીલિંગાદિ ભાવને પણ પ્રતિસિદ્ધ થનારાને સ્વયં-સિદ્ધ કહેવાય છે. બંધક અર્થાત કેવળજ્ઞાન પામવામાં અંતરાય એવી રીતે કોઈક પદાર્થ દેખીને ચિન્તવન હોતા જ નથી. ગાથા ૬. " કરતાં બેધ પામનારાને પ્રત્યેક બુદ્ધ કહેવાય જે સ્ત્રીવેદે, નપુંસકદે સિદ્ધ થવાનું છે, અને તેઓ સિદ્ધિપદ પામે તે તેને સ્વીકારતા નથી તેવાઓને વિરોધ કરનારાઓને પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ કહેવાય છે. ગાથા ૩. શિક્ષણ આપતાં જણાવે છે કે-સ્થાપકુરાન પંડિત પુરૂથી બેધ પામેલાને નિશ્ચયે સ્ત્રી પ્રમુખને એટલે સ્ત્રીલિંગાદિમાં (સ્ત્રીલિંગ, કરીને બુદ્ધિ-બધિત સિદ્ધ જાણવા અને સ્ત્રી, પુરૂષલિંગ અને નપુંસક લિંગમાં) રહેલાઓને પુરૂષ તથા નપુંસકલિંગે સિદ્ધ થનારાઓને નેવે ગુણસ્થાનકે અવિરોધ પણ હોય છે, અને અનુક્રમે સ્ત્રીલિંગ-સિદ્ધ, પુરૂષલંગ-સિંદ્ધ અને તેઓના માન્ય શાસ્ત્રથી સિદ્ધ થનારાઓની Page #62 -------------------------------------------------------------------------- ________________ - શ્રીસિદ્ધ ભેદ-વિશિકા [ ૩૫ સંખ્યાના શબ્દોથી નિશ્ચયે કરીને જાણવા અનુસરતી અગમનિકા=શાસ્ત્રીય વચને છે એમ લાયક છે. ગાથા છે. આ ગાથાના પ્રસંગમાં જેઓ કહે છે તે અયુકત છે અર્થાત અયોગ્ય નીચેની બીના વિચારણીય છે. તે છે. અને કદાચ કહેશે કે વેદનું સંક્રમણ થાય છે તે પછી સ્ત્રીઓને પણ સ્ત્રી વેદનું સ્ત્રી પ્રમુખને સિદ્ધિના નહિ, માનનારાઓ સંક્રમણ થઈને પુરૂષ વેદ થાય છે અને થયા પિતાના માનનીય તત્વાર્થાધિગમ સૂત્રની ટીકા પછી ક્ષપકશ્રેણ, કેવળજ્ઞાન, અને સિદ્ધિ આદિ સર્વાર્થસિદ્ધિમાં નિર્દેશ સ્વ. સૂત્રની ટીકામાં) ભા થાય છે એ માનવામાં વાંધો નથી. ગા. ૯ પૃ. ૩૬ ઉપર વેદના અનુવાદમાં નવગુણ ઠાણાનું અવિરોધપણે વિધાન કરે છે. અને પૂર્વ – કથનના રહસ્યને સમજાવતાં થતાં તત્વાર્થસૂત્ર રજવાર્તિક-નવમે અધ્યાય સૂત્ર કહે છે કે લિંગ એટલે શરીરના ચિહ્ન અર્થાત ૧૦ મુ પૃ. ૩૬૭ ઉપર વેદાનુગમાં અસંખ્ય પુરૂષ-સ્ત્રીના લિંગ નહિં પણ લિંગ એટલે ગુણા સ્ત્રીલિગે સિદ્ધિ પ્રતિપાદન કર્યા છે. આ ભાવ લિંગ છે. અને તેથી જ આ વાતને સ્પષ્ટ ઉપરથી પોતાના માનનીય શાસ્ત્ર સંમત વિધાન કરતાં થકા શાસ્ત્રકાર જણાવે છે કે – પણ હૃદયમાં રૂચતાં નથી એજ બુદ્ધિમાને . માટે ખેદનો વિષય છે. ' અહીંયા લિંગ શબ્દથી પ્રધાન એવું ભાવ - નવમાં અનિવૃત્તિ બોદર ગુણ સ્થાનકમાં લિંગ લેવું અને ઇતર એવું સ્ત્રી લિંગાદિ તે રહેલ તે ( સ્ત્રીલિંગ-પુરૂષલિંગ કે નપુંકમાં દેહને હોય છે. અને સિદિધ જીવની થાય છે રહેલે ગમે તે જીવ) ક્ષેપક-શ્રેણિને પરંતુ દેહની સિદિધ થતી નથી તેથી કરીને નિયમપૂર્વક અહિં સમાપ્ત કરે છે. અને દેહ વિષયક લિંગ સંબંધી કથન કિંચિત શ્રેણિની સમાપ્તિ સાથે કેવળજ્ઞાન, તથા નથી. સ્ત્રીને પુરૂષ, સાથે ભોગવવાના પરિણામ કેવલિપણામાં જન્મક્ષય થયે છતે અર્થાત્ ભવ વિશેષ, અને પુરૂષને સ્ત્રી સંભોગાદિ કરવાના પ્રગ્રાહિક ચારકર્મ જન્મ સંબંધિના ક્ષય થયે પરિણામ વિશેષને લિંગ તરીકે અર્થાત ભાવ છતે નિયમાસિદ્ધ થાય છે. ગા. ૮. લિંગ તરીકે લેવાનું છે. ગા. ૧૦. - - આ ઉપરથી નવમાં ગુણ સ્થાનકે ક્ષક- સ્ત્રીઓને સારા પરિણામ ઉત્કૃષ્ટ પણે થતાં - શ્રેણિને શરૂ કરી દશમે ગુણસ્થાનકે સમાપ્ત નથી, અને ખરાબ પરિણામ પણ ઉત્કૃષ્ટપણે કરી બારમા ગુણસ્થાનકના વિધાનની જેમ થતા નથી; આ સંબંધમાં વાદીની શંકા ક્ષપક-શ્રેણિ, કેવળજ્ઞાન પ્રાપ્તિ અને સિદ્ધિ જણાવીને નિરસન પૂર્વક ઉત્તર આપતાં જણાવે પણ અવિરોધપણે શાસ્ત્ર સંમત સ્વીકારવા છે કે – વાદી કહે છે કે ખરાબ પરિણામ ઉત્કૃષ્ટપણે લાયક છે. થતા નથી તેથી શ્રી ભરીને સાતમી નરકે પુરૂષલિંગ ધારિને વેદનું સંક્રમ ભાવ ૧ પખંડાગમ-ગોમદસાર આદિ શાસ્ત્રોમાં લબ્ધિના થતું હોવાથી અર્થાતુ પુરૂષલિંગ ધારિને જયારે પ્રકરણમાં લિંગ=વેદનો સંક્રમણ ભાવ માને છે તે સ્ત્રીવેદનું સંક્રમણ થાય છે, આ વિષયને શાસ્ત્રીય વચન રૂ૫ ગમનિકા, Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિંશતિ વિંશિકા સારાંશ ‘જતી નથી, આ કથન કરનારને જણાવાય છે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બેજ, જઘન્ય કે રદ્ર પરિણામને વિરહ હોવાથી તે સ્ત્રીઓને અવગાહનાળા ચાર અને તેવી રીતે મધ્યમ સાતમી નરકે જવાને પ્રતિષેધ જણાવેલ છે, અવગાહાનાવાળા એકસેને આઠ નિશ્ચયે કરીને પરંતું તેથી તે અમારે સિદ્ધ પામવામાં ઈષ્ટ સિદિધ પદને પામે છે. ગાથા ૧પ. ફળ રૂપ છે. અર્થાત એવા સૈદ્ર પરિણામ થતા નથી તેથી તે મોક્ષ માટે સાદેવી અને શ્રીઓને ચાર ઉર્વ લેકમાં, બે સમુદ્રમાં, ત્રણ પ્રતિષેધ કહેલું નથી. અર્થાત મોક્ષ અનુકુળ જલમાં, બાવીશ અધે લોકમાં અને એકસોને પરિણામ કરીને ચારિત્રનું સેવન કરીને ઘન- આઠ તિછ લોકમાં સિદ્ધિ પદને પામે છે. ઘાતી તેડીને, કેવળજ્ઞાન પામી ક્ષે જઈ અને ૩૨, ૪૮, ૬૦,૭૨, ૮૪, ૯૬૯૮ અને શકે છે. ગાથા ૧૧, - ૧૦૮ આ બધા અનુક્રમે સિધ્ધિપદ પામે છે. પરંતુ તે સ્ત્રીઓને ઉત્તમ પદ મોક્ષપદ અર્થાત ૮-૭-૬-પ-૪-૩-૨-૧ સમયના અનું. પ્રાપ્તિન:પ્રતિષેધ તે ત્યારે જ સંભવી શકે છે કમથી સિદિધ પદને પામે છે. આ પ્રસંગને કે સહકારિ-સંજોગ, અને સાધનને અભાવ હોય ઠાણાંગ-સૂત્રના પ્રથમ-ઠાણમાં: નવાંગીતે અર્થાત મનુષ્યપણું, ધર્મ પ્રાપ્તિ, શ્રદ્ધા, વન વૃત્તિકાર-ભગવાન અભયદેવસૂરિ જણાવે છે. પ્રથમ સંઘયણ આદિનો અભાવ હોય તેજ પરમપદ પ્રાપ્તિને પ્રતિષેધ સંભવી શકે છે. ગાથા ૧૬ ૧૭. અને તેથી કેવળજ્ઞાને પામવાવાળા પોતાના એવી રીતે સિધ્ધ ભગવતેના પણ નિશ્ચયે વિ બળે કેવળજ્ઞાન પામે છે તેવી રીતે કરીને ઉપાધિ ભેદથી અહીં-વિંશિકા પ્રકરણમાં જીલિંગધારિ-સાધ્વીઓ પણ પિતાના વય– ભેદ જણાવેલા છે. પરંતુ તત્વથી તે સર્વ બળે કેવળજ્ઞાન પામે છે તે હાઈતિ ભેદે કહેવું સિદધ ભગવંતે માંનિશ્ચયે કરીને સરખાપણું જ પડે છે કે તે તદન અવિરૂદ્ધ છે અર્થાત શાસ્ત્ર હોય છે. સર્વે સિદધ-ભગવંતે સર્વ છે, સમ્મત છે. ગાથા ૧૨. અને સર્વે મુસિધ્ધ-ભગવતો સર્વદશી છે, એક સમયમાં સ્ત્રીઓ વિશ, પુરૂષ એકસો અને સર્વે નિરૂપમ-સુખને પ્રાપ્ત કરેલા છે અને ને આઠ, અને નપુંસક દશજ ક્ષે જાય છે, સર્વે જન્મ-જરા-મરણાદિ દુઃખે કરીને રહિત તે ઉપર અર્થાત ઉપર જણાવેલી સંખ્યા કરતાં છે. જ્યાં એક સિદધ છે ત્યાં અનંતા સિધ વધુ મોક્ષે જવાનો પ્રતિષેધ શાસ્ત્રમાં જણાવેલ ભગવંતો છે. અને તેઓએ ભવને ક્ષય કરેલા છે. અને વળી આગળ જણાવતાં કહે છે કે : હેવાથી સકળ કર્મના બંધનથી વિમુક્ત છે. ગૃહલિંગે ચાર, સ્વલિંગમાં એકસોને આઠ સિદ્ધપદને પામે છે. પરંતુ સ્વલિંગમાં સિદ્ધિ અને પરસ્પર નિરાબાધ પણે અવ્યાબાધ સુખને પામનારાઓ સંબંધમાં સ્વલિંગ શાસથી જાણવા પામેલા સર્વ પ્રકારે સુખી સુખ પૂર્વક રહેલા છે. લાયક છે. ગાથા ૧૩–૧૪. ગાથા ૧૮-૧૯-૨૦, Page #64 -------------------------------------------------------------------------- ________________ ' ' શ્રીસિદ્ધ-સુખ-વિંશિકા (૩૭ ..St. ૨૦. શ્રીસિદ્ધ-સુખ-વિંશિકા. જેવી રીતે પ્રથમ ઈચ્છાથી ધર્મને આરંભ થાય છે અને પછી નિરિચ્છક ભાવ ઉન્ન થાય છે, - ત્રિભુવન ગુરૂ, ઉત્કૃષ્ટ પાર ન પામી શકાય તેવી રીતે આ ઇચ્છાઓ જાણવી. અર્થાત ચોથે એવા અનંત સુખને સમ્યફ પ્રકારે સર્વદા ગુણઠાણે મેક્ષની ઈચ્છાથી ધર્મને આરંભ પામેલા છતાં પણ સિદ્ધિસ્થાનને નહિ મૂકનારા, થાય છે. શાસ્ત્રને અનુસરતી રીતિ નિતિથી સકલ વીતરાગ, શ્રી મહાવીર મહારાજને નમસ્કાર કરીને કર્મને ક્ષય કરવા ઉદ્યમવંત થાય છે અને ઉપમા આપી ન શકાય એવા અનુપમ અંતે અતુલ–વીર્યના સામર્થ્યથી સકલ કર્મ સિદ્ધ ભગવંતેના ઉત્કૃષ્ટ સુખના લેશ માત્રને ક્ષય કરીને મોક્ષ પામે છે. તેથી જ પ્રથમ ઈચ્છા અર્થાત લેશ માત્ર કહેવાના ઉદ્દેશથી દ્રષ્ટાત- યોગ, શાસ્ત્રોગ અને સામર્થગ અનુક્રમે શાસ્ત્ર અને યુકિતઓ વડે અથવા ન્યાય અને ઘટી શકે છે. ગાથા ૪. ‘આગમની યુકિતઓ વડે મધ્યમજનેને બંધ રોગીઓને જેમ આરોગ્ય સુખ અનુભવ કરવાને માટે કહીશ. ગાથા ૧-૨. સિદ્ધ હોય છે, પરંતુ આ અનુભવ સિદ્ધ આરોગ્ય જેવી રીતે સર્વ શત્રુઓના ક્ષયરૂપ પ્રાપ્તિ, સુખ ન મારૂ રૂથર બીજા વડે જાણી શકાતું સર્વ-વ્યાધિઓના વિનાશરૂપ પ્રાપ્તિ અને સર્વ નથી. તેવી રીતે કામ આ સિદ્ધ ભગવંતનું પ્રકારની સર્વ ઈરછાઓના સંબંધરૂપ પ્રાપ્તિઓ આ સુખ પણ સમ્યફ પ્રકારે ચિન્તવન કરવા લાયક છે અર્થાત તે સુખ પણ અનુભવ વડે જે સુખ થાય છે તેવી રીતે આ સિર સિદ્ધજ છે. ગાથા પ. સિદ્ધ-ભગવંતનું સુખ ઉપર કહેલા ત્રણ જે સિદ્ધના સુખનો ઢગલો સર્વ કાલનો પ્રકારો કરતાં અનંત છે. અથવા તો જેવી રીતે એકઠો કરાય, તે ઢગલાને અનંત વગરૂપે કરાય, સર્વ શત્રુઓ ઉઠયા હેય ને ઘસારે લાગીને અને તે પછી તે વર્ગથી ભાંગીએ તે ભાગાઘસાઈ જાય, નાશ પામે કે નુકશાન પામે અને કારમાં આવેલ સુખને ભાગ પણ સર્વ આકાશ અંતે વિરામ પામે, અથવા દૂર થઈ જાય કે સર્વ પ્રદેશમાં સમાતું નથી. સામાન્ય કલપનારૂપ નાશ પામે તેવી રીતે સર્વ પ્રકારની ઇરછાઓ દ્રષ્ટાન્ડ તરીકે સિદ્ધનું સુખ ઢગલારૂપે ૫ ની ઉઠી હોય તે પણ ઘસારે લાગીને ઘસાઇ જાય. સંખ્યામાં ગણીએ અને સર્વકાલની ૫ ની સંખ્યાથી નાશ પામે અગર અનુકુળ સંબંધની પ્રાપ્તિ ગુણીએ=૫૪૫=૫૪૨૫=૬૨૫ વર્ગરૂપ સંખ્યા વડે જે સુખ ઉત્પન્ન થાય છે, તેવી રીતે આ સુખ ૬૨૫)૬૨૫૧ થાય. ભાગાકારથી ભાગમાં આવેલ આ એક અંશ પણ સર્વ આકાશ પ્રદેશમાં (સિદ્ધાનું સુખ) પણ તેનાથી અનંત છે. ગાથા ૩. સમાતા નથી એમ અત્ર આ ગાળામાં કહેવાનું ઉપરની ગાથામાં જણાવેલા દ્રવ્યરૂપ-શત્રુ- રહસ્ય છે. ગાથા ૬. વ્યાધિ અને ઈચ્છાઓને ચાલુ પ્રકરણમાં ભાવ પીડાના ક્ષયથી ઉત્પન્ન થયેલા સુખના બિન્દુસ્વરૂપે પ્રતિપાદન કરે છે. રાગાદિ શત્રુઓ, ભાવને (સ્વરૂપને આ ચાલુ પ્રકરણમાં પ્રાપ્ત કર્મના ઉદયથી થવાવાળા વ્યાધિઓ, અને કરીને તે સુખના બિન્દુથી અનંતર અનંતર, પરમાર્થથી ઈચ્છાની જગાએ લબ્ધિઓ જાણવી. સુખને કલ્પીને અર્થાત પ્રથમ જઘન્યમાં જઘન્ય Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશતિ-વિ‘શિકા સારાંશ, ૩૮ ] સુખ તે પછી અંશ અંશ વધારતાં જવુ'વધતા 'શની કલ્પનાએ કલ્પીને તે બધા અંશાના ઢગલે સમ્યક્ અહીં વિચારવા. અથવા ઉપરના પ્રસંગને આ રીતે કલ્પી શકાય છે. જેમકે સર્વ પ્રકારની શારીરિક પીડાઓ, માનસિક ચિન્તા અને ઉપાધિએ એક પછી એક કલ્પવી અને એક એકનું દુઃખ કલ્પવુ અને તે તે દુ:ખ એક પછી એક જાય છે અને સુખના અશ થતા જાય છે તે એકઠા કરેલ જવુ, એ રીતે સવ અંશેના સમુદાય તે ઢગલે અહીં વિચારવા ગાથા ૭. વળી આ કલ્પેલા સર્વ સુખના ઢગલા પણ નિશ્ચય કરીને નિરતિશયપણે એકજ સ્વરૂપે છે. જેવી રીતે સર્વ પીડા અને સર્વ પીડાના કારણભૂત કારણાના ક્ષય થવાથી તથા પ્રકાર પૂર્વ જણાવેલ ઢગલા (સુખના રાશિ) લાયક છે. ગાથા ૮. જાણવા તમે જ્યારે ઢગલા કલ્પ્યા એટલે સુખના કણે કણ મેળવ્યા વગર ઢગલા થાય નહિ એવી કલ્પના કરનારને ઉત્તર આપે છે. અર્થાત્ રૂપી અશાના અગર અરૂપી અશોના ઢગલા થાય પરંતુ સુખના અંશાના શી રીતે ઢગલેા થાય એવી કલ્પના કરનારને ઉત્તર આપે છે-જેવી રીતે પૂર્વે કલ્પેલા ઢગલા ભિન્ન ભિન્ન સુખના બિન્દુથી થાય તેવી રીતે ભિન્ન ભિન્ન સુખાના બિન્દુઓના સમુદાય પણ નિશ્ચયે કરીને આ નથી અર્થાત સિદ્ધભગવંતાના સુખના સમુદાય આ નથી. તમને સમજાવવાની ખાતર અર્થાત્ તમારી બુદ્ધિમાં ઉતરે તેની શાન્તિ માટે સુખના ઢગલા કલ્પીને સમજાવ્યેા હતા. તેથી તે ભિન્ન ભિન્ન સુખના બિન્દુએ હાવા છતાં ક્ષયાપશમ ભાવથી શરૂ થતા સુખના બિન્દુની ગણુના કરીને ક્ષાયિકભાવે થવાવાળા મેાક્ષ પતના બધા સુખના બિન્દુઓની ગણત્રી કરવી એ બધા સુખને સમુદાય અહીં હૈાય છે. ગાથા ૯. ક્ષયપશમ ભાવની શરૂઆતના સુખબિન્દુના આવેા સ્વભાવ જે કહ્યા છે તે સિદ્ધના સુખના સ્વભાવને મળતા સ્વભાવ નશી, અને તે ક્ષયા પશમથી થતુ. સુખ પણ તેવી રીતે ઉત્કૃષ્ટપણે પણ હેતુ જ નથી, કારણ કે ઘણા વિષયના કણીઆથી સેળભેળ થયેલું મૃત પણ સંપૂર્ણ અમૃતપણે રહેતુ ંજ નથી. અર્થાત્ સ'સારમાં રહેવાવાળાને ક્ષયે પશમ ભાવથી જે સુખ થશે તે પાદુગલિક હશે અને તેથી વિષના કણ જેવું છે. આ ઉપરથી સિદ્ધ ભગવ'તના સુખ સાથે ઘટાવેલ સુખ બિન્દુ અમૃત જેવુ... અને ક્ષયે પશમ ભાવથી થવાવાળા સાંસારિક પૈલિક સુખ એ વિષના કણીઆથી ભરપૂર છે. તેથી તે સિદ્ધ ભગવંતના અમૃત સમાન સુખ સાથે ઘટી શકતુંજ નથી. ગાથા ૧૦. તમે પૂર્વ સિદ્ધના સુખને પ્રતિપાદન કરતાં સર્વ કાલનું પિડિત કરીને અન'ત વર્ગ વિગેરે કરીને ભાગાકાર કરી જણાવ્યા, તેના કરતાં સિદ્ધ ભગવ'તના સુખનું બિન્દુ માત્ર પણ આકાશ પ્રદેશમાં માતુ નથી; અર્થાત્ અનંતુ છે. એમજ કહેવુ' હતું છતાં આવી ભાંજગડ શા માટે ? આવી શંકા કરનારને ઉત્તર આપતાં જણાવે છે કે—સÖકાલના સિદ્ધ ભગવાનુ સુખ સમ્યક્ પ્રકારે એકઠું' કર્યુ, સર્વ કાલના પ્રદેશાને એકઠા કર્યાં, અને અનંત-વગ કરીને ભાગાકાર કર્યાં, તે ભાગાકારમાં આવેલા ભાગ પશુ આકાશના અન'ત પ્રદેશમાં માઇ શકયા નહિ; અર્થાત્ સર્વ સિદ્ધાનું સુખ, સર્વે કાલના પ્રદેશ અને આકાશ પ્રદેશ એ ત્રણે અનંતા છે તે દેખાડવાને માટેજ આ કથન છે. ગાથા. ૧૧. સિદ્ધના સુખને અનંતુ કહીને આગળ ચાલ્યા હાત તા પ્રથમ-તથા સામાન્ય રીતિએ સ્થાપન કરીએ તે પત્તિ-અનંતામાં આવે, પણ જ્યારે ત્રણેને વિશેષે કરીને ભેળા કરીએ તે આઠમા અનતામાં પ્રવેશે છે; અને તેથીજ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધ-સુખ-વિશિકા. [ ૩૯ ત્રણ પ્રદેશ-રાશિઓ એક એક જૂદી જૂદી હિસ્સાઓના એ જાણુ=અજ્ઞાનિને તે ભેદ સ્થાપન કરીએ તે પણ તે તે એક એક અનંતા જાણમાં જાણવામાં હેત નથી તો પછી અનંત. છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તથા સુખમાં ભેદ પડે કઈ રીતે ?, અર્થાત ભેદ પ્રકારે વિશેષે કરીને ત્રણેને ભેળા કરીએ તે વસ્તુત: ન થા; એટલે ભેદ પડતું નથી. ગાથા ૧૫. તે અનંતાનંત છે એ સમ્યફ પ્રકારે વિચારવા ફલની અપેક્ષાએ કરીને સહિત ક્રિયા વડે લાયક છે. ગાથા. ૧૨. જે સુખ થાય છે તેવી રીતે અહીં પરમ સુખ કાળ ભેદે સિદ્ધ ભગવંતે માં ભેદ પાડશો નથી, પરંતુ લેકમાં જેમ મુ ને ગોળ સાકર . તે પૂર્વના સિદ્ધ ભગવંતો કરતાં કાળભેદે કરીને ખાય પણ કહી શકે નહિ તેજ યુકિતથી (મગાદિપછીના થવાવાળા સિદ્ધ ભગવંતને સુખનું ભાવથી) પરમસુખ વિચારવા લાયક છે. ગાથા ૧૬. આસ્વાદન ઓછું રહેશે. કારણ કે હમણાં દુનિયાભરના સર્વ પદ્વલિક સુખો ઐસુકયસિદ્ધિએ જનારે જ્યારે સંસારમાં રીબા ભાવે સહિત છે, જ્યારે આ પરમસુખ સુકયહતો ત્યારે તો પૂર્વના સિવો સિદ્ધિ સુખમાં ભાવ રહિત છે, અને તેથી તે ભાવને જણાવતાં મગ્ન હતા તો પછી બધા સિદ્ધ ભગવંતના કહે છે કે- સર્વ સુકય ભાવની વ્યાવૃત્તિ સુખનું તયપણું કેવી રીતે ઘટે છે તે શંકાનું હોય ત્યાંજ તે સુખને પંડિત પુરૂએ યત્નપૂર્વક નિરસન કરતાં જણાવે છે કે સૂક્ષ્મ ઉપયોગ વડે તથા-પ્રકારે અપરાધીનપણે સર્વ સિદ્ધ ભગવન્તોને સર્વથા પ્રકારે આ નિરૂપણ કરવા લાયક છે. ગાથા ૧૭. સુખ-કાળભેદ હોવા છતાં પણ સરખું જ છે. જે સ્થળે એક સિદ્ધ છે ત્યાં અનંતા સિદ્ધ જેવી રીતે ક્ષણ-કાળ ભેદ હોવા છતાં જે ભગવંતે રહેલા છે, અને તેઓ જન્મ મરણની કોટીશ્વરપણું કટી ધ્વજને પહેલાં હતું તેવી રીતે પરંપરાવાળા ભવ ભયથી મુકાયેલા છે, પરસ્પર તથા પ્રકારે હમણાના કટિવજને છે તે સુમિ પીડા રહિતપણે અવ્યબાધપણે સુખને પામેલા રીતે વિચારવું. ગાથા. ૧૩. સંપૂર્ણ સુખી સુખપૂર્વક રહેલા છે. ગાથા ૧૮. અસંભવસ્થાપનાદિ વડે જે કપેલી સર્વ એવી રીતે સિદ્ધપણું વું એ જીવને કટિઓને સંવ હિંસાને પણ સ્થાપત્ય હાય સ્વભાવ છે, એટલે જીવને જે સ્વભાવ હતે તે તેથી તે સુખને સ્વામી હોય છે, અર્થાત છે તે પ્રગટ થયે; અર્થાત જીવ બહારથી કંઈ નવું સર્વ સિદ્ધ ભગવંતે સાદિ-અનંતકાળ સુધી સધી લાવ્યું નથી પરંતુ વસ્તુતઃ જીવને સ્વભાવજ સિદ્ધિ સુખને આસ્વાદ એક સરખો લેઈ શકે પ્રગટ થયેલ છે. એમ ન હોય તે સંસાર છે, તેથી અહીં કાલ ભેદક નથી. અથવા કાલભેદ સે જ્ઞાને છોડવાથી તદનંતર પ્રાપ્ત થનારી મુક્ત સંજ્ઞા પામેજ નહિ. કેટલાએક આચાર્યો સંસાર સિદ્ધ ભગવંતે ઓછાવત્તા સુખના માલીક કહે. વાતા નથી. ગાથા. ૧૪.. સંજ્ઞા અને મુક્ત સંજ્ઞા એ બંનેને તથા ભાવ જે તેનાથી (પહેલાં સિદ્ધ થયેલ અને કહે છે જે એમ ન હોય તે સંસારમાં સંસાર વતિ તે સિદ્ધિ સુખના સ્વભાવને કેમ ન પછી થયેલ સિદ્ધથી નિશ્ચયે કરીને અધિક કંઈક પામે ? અર્થાત તે સુખને પામવા જોઈએ. ગાથા ૧૯. સુખ સ્વરૂપથી હોય તે ભેદ થયે કહેવાય, તેવી રીતે તે સિદ્ધ ભગવંતમાં સ્વભાવથી પણ આજના સિદ્ધિ સુખમાં, કાલના સિદ્ધિ નિયત એવું સ્વરૂપ તથા પ્રકારે છે. પરંતુ તે સુખમાં, અઠવાડીયાના સિદ્ધિ સુખમાં, મહિનાના પરૂપે સ્વભાવ-સુખ મૂર્ત નથી. અથવા તેવી સિદ્ધિ સુખમાં, કે વર્ષના સિદ્ધિ સુખની કોટિએ= રીતે સિદ્ધ ભગવંતેના સ્વભાવથી નિયત સ્વરૂપ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦] શ્રી વિશતિ-વિશિકા સારાંશ. જે પ્રકારે છે તે સંસારમાં અર્થાત સંસારી ધર્મ બીજની અનુકુળતાને યોગ્ય થયેલા જીવે પ્રાણિયોમાં હેતું નથી, પરંતુ સ્વભાવથી નિયત પૂર્વે અનંતા અનંત પુલ પરાવતું પરિભ્રમણ કરીને એવું એકાન્તભવ-રહિત પરમ-સુખાદિ સ્વભાવ ચરમાવર્ત કાળની વિશિષ્ટ-સિદ્ધિ-સેથી ચરમાવત મય, તે સવરૂપ સુખ મુકિતમાં છે તે જાણવા વિંશિકામાં સુસંગત યુક્તિ યુક્તપણે વિચારાય છે ગયા. લાયક છે. ગાથા ૨૦. ' ચરમાવત વિશિંકા પછી અનુક્રમે બીજ-અંકુર-કાકદિ એવી રીતે સિદ્ધ સુખ નામની વીસમી સંપત્તિ સ્વરૂપ ધર્મ કઈ રીતે પામે છે તે જણાવી . વિશિકા સમાપ્ત થઈ. યાકિની મહત્તરા= દીધું અને તે પછી નુ દમે સદ્ધ મંદાન-પૂજા–શ્રાવક શાસન માન્ય સાદેવીના સદુપદેશથી શ્રમણ- ધર્મો અને શ્રાવક પ્રતિમાના અધિકાર રૂ૫ વિશિંકાધર્મ સરમુખ થયેલ હોવાથી ઉ૫કારિના ઉપકારને - દશ-વિંશિકા પર્યત શ્રાવક ધર્મ અને શ્રાવક સદાય સ્મરણ કરતાં “યાંકિની મહત્તરાના ધર્મની પરીક્ષા રૂપ પ્રતિમામાં ઉત્તીર્ણ થયેલ યતિ ધર્મપુત્ર” આ વિશેષણથી પિતાને જણાવે છે. ધર્મને અધિકારી થાય છે તેથી, યતિધર્મ, પ્રહણઅને તેથી આ કૃતિ યાકિની–મહત્તરા-ધર્મપુત્ર આસેવન-શિક્ષા, ભિક્ષા-વિધિ ભિક્ષા-શદ્ધિ, આલોચનશ્વેતામ્બરાચાર્ય-શ્રીહરિભદ્રસૂરીશ્વરે કરેલી છે. વિધિ, પ્રાયશ્ચિત, યોગ, કેવળજ્ઞાન, સિદ્ધ ભેદ અને સિદ્ધબાm gmળfમ કે કુટમુવાિથે મg તે ' ભગવતેના સુખનું વર્ણન અનુક્રમે વિંશિકામાં-અધિ· भन्या भयविरहत्थं लहंतु जिणसासणे बोहि કારરૂપે સપષ્ટપણે પ્રતિપાદન કર્યું. આ પ્રકરણ કરીને મેં જે પુણ્ય ઉપાર્જન આ રીતિએ જે પુણ્યાત્માઓ આ વીશ વિંશિ કર્યું, તે પુથા અથા પશ્યથી ભવ્યાત્માઓ ભવભયના વિરહ કાઓનું અનુક્રમે અધિકારથિત વિષયોનું વાંચન-મનનમાટે જિનેશ્વર ભગવંતના શાસનમાં બોધિ પરિશીલન કરશે, અગર પઠન-પાઠન રૂપે જીવનમાં બીજને પામે. અર્થાત પુણ્યના પુનીત આનં અભ્યાસ રૂપે અમલમાં મુકશે; તેઓ ઉત્તરોત્તર અધિકાર દથી આનંદિ-થયેલ આચાર્યવર્યશ્રી ભવ્યાત્મા અનુસાર જીવન જીવીને સિદ્ધિ સુખના ભાગીદાર થશે. અર્થાત નિસ્તરગોદધિક૯પ-સિદ્ધ-અવસ્થાને પ્રાતએને ઉપરને આશીર્વાદ અર્પણ કરે છે. અથવા કરવાવાળા થશા. જે પ્રકરણ કરીને મેં આ પુણ્ય ઉપાર્જન કર્યું તે પ્રકરણથી ભવ્યાત્માઓ ભય-વિરહથં=સર્વ * પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ–પરમોપાસ્ય-આગમોધારક આચાર્ય દેવ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીની છત્રછાયામાં પ્રકારના ભયનો વિરહ કરવા સમર્થ શાળા એવા - આ વિસંતિ-વિંશિકા પ્રકરણના વિષમ સ્થળોના આ બધિ બીજને પામે. ગાથા. ૨૧. | આશય સમજવાનું અને ધારવાનું સુંદર સૌભાગ્ય પતિ શ્રીવરાતિ-વિશિમા પ્રજા-સારાંશ સમાપ્તમ ગત ચાતુર્માસમાં પ્રાપ્ત થયું. તેઓશ્રીના આશય વિરૂદ્ધ આ ઉપસંહાર, સારાંશ લખવામાં વ્યટિ રહી ગઈ હોય, અથવા વાંચકની વાસ્તવિક ઈચ્છાઓને સંતોષ આપી શકાય તેવી અનાદિ અનંતકાળથી આ આત્મા રખડી રહ્યો . "રીતના વિસ્તૃત સારાંશને 'સકારણ સંક્ષેપ પણે સમાપ્ત છે. રખડપટ્ટી કરનારા આત્માને અનાદિ પણ સાથે શો કરવો પડયો હોય, અગર શાસન માન્ય સિદ્ધાંતને સંબંધ છે ?, પંચાસ્તિકાયમય-લેકનું અનાદિપણું, અજ્ઞાનતાથી સારાંશમાં લખી દીધા હોય; તે સર્વને અનાદિપણામાં અખલિત પરિભ્રમણ કરનાર આમા અત્ર “મિચ્છામિ દુક્કડ' દઈ સારાંશ સમાપ્ત કરવામાં ધર્મ સન્મુખ કઈ રીતે થાય છે તે ક્રમસર જણાવવામાં આવે છે. વિસ્તારના અર્થિ ઓને વિંશિક રહસ્ય આવે છે. અર્થાત દ્વિતીય વિંશિંકામાં લેકનું અનાદિ વાંચવાની ભલામણ છે. પણું સિદ્ધ કરીને કુલનીતિની પરંપરા રૂપ ધર્મ સેવનમાં કેટલો કાળ વ્યતીત થાય છે તે સારૂ કુલનીતિ ૧. નિયમિત માસિક પ્રગટ થાય તે સારું પ્રેસ 'લેકમને અધિકાર ત્રીજી વિંશિકામાં જણાવી દીધો. મેટર ત્વરાથી પુરૂ પાડવું વિગેરે. Page #68 -------------------------------------------------------------------------- ________________ કી શ્રધ્ધાદિ-પોષક-સુધાબ્ધિ નેધ -જૈનશાસનના સિક-આત્માઓને રત્રચિની આરાધના અખલિત-વેગવંતી બને તે હેતુથી શ્રી સિદ્ધચાને પ્રથમત-પાક્ષિકપણે અને પશ્ચાતું માસિકપણે શાસન-માન્ય વર્ગમાં ખૂબખૂબ પ્રચાર થયો તે, થાય છે, અને થશે એ નિઃશંક બીના છે. આ શ્રી સિદ્ધચક્રના ટાઈટલ પેઈને પર પ્રસંગે પ્રસંગે ૫. પૂ. પંન્યાસ-પ્રવર-કીચન્દ્રસાગરજી ગણી જુદા જુદા વિષય પર હું આલેખન કરીને વાંચકોના વાંચનમાં અનેરૂં અમૃત સીંચ્યું છે. પરંતુ એકજ સ્થળે તેઓશ્રીના અનુભવનું આસ્વાદન કરી શકાય તે માટે સંચયરૂપે અહિં દરેક ટાઈટલ પિનાદિના બાલેખને આ ગ્રંથમાં આલેખાય છે. લિ. પ્રકાશક, ૧. શાસન-મહેલની સીટી. હું જૈન છું, અને જૈનત્વ પામ્યો છું એવી માન્યતામાં મગરૂર બનવા પહેલાં, જેન-શાસનની કીડ યાને રહસ્યના ઉંડાણને અવલોકવાની જરૂર છે !!! જૈનશાસનની કીટ યાને રહસ્ય. જે છ જગતના સર્વ પદાર્થો પ્રત્યે જે પ્રેમ રાખે છે, તે જ પ્રેમ નિગ્રંથ (ત્યાગમય) પ્રવચન પ્રત્યે રાખે તે શાસનમહેલના પ્રથમ અર્થ નામના પગથીઆ પર ચહેલાં છે. ' જે છ જગતના કલ્પવૃક્ષ, ચિન્તામણિ, ચિત્રાવેલી વિગેરે સર્વોત્તમ પદાર્થો કરતાં પણ નિગ્રંથ(ત્યાગમય) પ્રવચનને અધિકપણે અગીકૃત કરે, અને વર્તે તે પરમાર્થ નામનાં બીજા પગથીઆ ૫ર ચલા છે. નિગ્રંથપ્રવચન સિવાય વિશ્વમાં વિખ્યાત પામેલા સર્વ પદાર્થો જેવાં કે સ્ત્રી, મા, બાપ, ભાઈ, ભાંડુ, ધન, ધાન્ય, કુટુંબ, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, રાજ, મહારાજા, ચાવર્તીપણું, યાવત્ ઈપણું) એ Page #69 -------------------------------------------------------------------------- ________________ એકજ નિશ્ચય ! ! ! બધાં ભયંકર જુલમગાર છે ! ! ! એવી ધારણા છે અને થાય ત્યારે જ, તેઓ અનર્થ નામના ત્રીજા પગથીઆ પર ચઢેલા છે, બલકે જૈન શાસનમહેલની યથાર્થ મેજમઝા માની રહ્યા છે એમ કહી શકાય, પરંતુ ઉત્તરોત્તર અર્થ–પરમાર્થ અને અનર્થ રૂપ ત્રણ સોપાન પર સ્થિત થવું તે સહેલ નથી ! ! ! અર્થાતુ-શાસ્ત્રકારમહર્ષિ એએ આ પ્રસંગનું સામાન્ય સ્વરૂપ જણાવતાં સ્થાન સ્થાન પર પ્રતિપ્રાદન કરેલ છે કે “રૂનમે નિબે પાવયો ગઢે પરમ સેરે અનટ્ટ એમ જણાવી ત્યાગમય પ્રવચન સિવાય જગતભરના જગજાહેર પદાર્થો જાલીમ-જૂર્ભગાર છે !!! મહારાજાભૈણક, શાસનભકત-કૃષ્ણ, પ્રદેશી; અને શ્રધ્ધવર્યઆનંદ શ્રાવક સરખા મહાશયો એ શાસન મહેલની સીટીના અનુક્રમે ત્રીજા પગથી આપર મહાલતા હતા, અને તેથી જ તેઓ હરદમ ત્યાગમય પ્રવચનની હ’ શ્રધ્ધા કરું છુંપ્રતિતી કરું છું, અને રૂચિ ક છું, એવું બોલતા હતા. આ ઉપરથી અવિરતિ સગ્ગષ્ટિએ દેશવિરતીવાળાઓએ, અને સર્વવિરતિધરેએ પણ આ ત્રણ પગથીઆના પરમાર્થને સમજ અંતે પારમાર્થિક-ભૂમિકામાં ઓતપ્રોત થવાની જરૂર છે. આથી સ્પષ્ટ થાય છે કે ત્યાગમય પ્રવચનની શ્રદ્ધા, પ્રતિતિ અને રૂચિમાં જૈનપણું અને જૈન શાસન રહેલું છે. આ વસ્તુતઃ શાસન મહેલની સીઢી પર તેજ શાસનસેવકો સુસ્થિત છે, કે જેઓનું જીવન તે સીઢીને અર્થ–પરમાર્થ અને અનર્થરૂપ સોપાનની સુંદરતા અનુભવી શક્યા છે ! ! ! ૨. એકજ નિશ્ચય ! ! ! ! ; જે જે જગતુમાં સર્વ પદાર્થો પ્રત્યે જે પ્રેમ રાખે તેવો જ પ્રેમ નિશ્ચય-( ત્યાગમય ) પ્રવચન પ્રત્યે રાખે તે શાસનમહેલના પ્રથમ અર્થ નામના પગથીઆ પર ચઢેલા છે. જે જીવે જગતુતા પવૃક્ષ, ચિન્તામણિ, ચિત્રાવલી વગેરે સર્વોત્તમ પદાર્થો કરતાં પણ નિગ્રંથ(ત્યાગમય) પ્રવચનને અધિકપણે અંગીકતકરે તે પરમાર્થ નામના બીજા પગથીઆ પર ચઢેલા છે. નિગ્રંથ-પ્રવચન સિવાય વિશ્વમાં વિખ્યાત પામેલાં સર્વ પદાર્થો (જેવાં કે સ્ત્રી, મા, બાપ, ભાઈ, ભાંડુ, ધન, ધાન્ય, કુટુંબ, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, રાજા, મહારાજા, ચક્રવર્તી પણું, યાવતુ ઇંદ્રપણું) એ બધાં ભય કર જેમગાર છે ! ! ! એવી ધારણા થાય ત્યારે અનર્થ નામના ત્રીજા પગથી આપર ચઢેલા છે, બલકે જૈન શાસનમહેલની યથાર્થ મેજમઝા માની રહ્યા છે, એમ કહી શકાય પરંતુ, ઉત્તરોત્તર અથ–પરમાર્થ અને અનર્થ રૂપ ત્રણ સોપાન સમજવાં તે સહેલા નથી ! ! ! તે શાસન રસિકો હરદમ ત્યાગમય પ્રવચનની હું શ્રદ્ધા કરું છું, પ્રતિતી કરું છું, અને રૂચિ ક. છું; એવું બોલતા હતા, અને બોલવા પ્રમાણે વર્તતા હતા. આ ઉપરથી અવિરતિ-સમ્યગદૃષ્ટિએ, દેશવિરતીવાળાઓએ, અને સર્વ-વિરતિધરોએ એકજ નિશ્ચય કરો ઘટે છે કે ત્યાગમય પ્રવચન આ સિવાય જગતભરના જગ જાહેર પદાર્થો જાલીમ જુલમગાર છે !!! ૩. ભેગનું પ્રદર્શન! ! ! - ૧ ભેગપૂજાના પામર પૂજારીઓ ત્રણે કાળમાં આત્મહિત માટે માથું ઉચું કરવાને તદ્દન અશક્ત છે ! ! ! ૨ કાઠિયાવાડ પ્રદેશના ભોગાવા કરતાં ભેગને ભેગાવે અત્યુત્કટ ભયંકર છે ! Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ ૩ જ્યાં સુધી ભેગની ભયંકરતા હૃદયમાં વસતી નથી, ત્યાંસુધી તીર્થંકર પ્રણીત તત્ત્વની તાલાવેલી લાગતી નથી. ! ! ! ૪ ભોગી (સર્પ) વિષથી વ્યાપ્ત છે, જ્યારે ગિ મનુષ્ય વિષયથી વ્યાપ્ત છે ! ! ! ૫ વિષમાં અને વિષયમાં એક માત્રાનું પ્રમાણ વધુ છે ! ! !, અર્થાત્ તેમાં પાપમય પરાક્રમ કરવા-કરાવવાની પરાકાષ્ઠા છે ! ! ! ૬ વિષ એ એક અંદગીને ખરાબ કરે છે, જ્યારે વિષય અનેકાનેક અંદગીઓને વ્યર્થ બનાવે છે ! ! ! ૭ સ્મરણ માત્રથી અનેકાનેક મરણ ની પજાવવાની શકિત કેવળ વિષયે અખત્યાર કરેલી છે !!! ૮ વિષયકાળના વિષમ વાતાવરણમાં વિષય-કીટકોને વિવેક દુઃપ્રાપ્ય છે ! ! ! ૮ વિક્રાળ-સ્વરૂપધરિ વિષ્ણ-પિપાસુઓ વિષય માટે અનેક પ્રકારે વલખાં મારે છે ! ! ! 1. પરિણામે અત્યંત દુ:ખદાય વિષય-દાહ ભભવ ભડકાની જેમ ભભૂકતો રહે છે ! ! ! ૧૧ ભાગની પાછળ ભમનારાઓને ભોગનું ભયંકર દર્શન કરવું પડે છે ! ! ! - ૧૨ ભ્રમિત મગજવાળાની જેમ ભેગ-મનુષ્યના મુખમાંથી અનેક વખત “ભગ લાગ્યા,” “ભગ લાગ્યા” એ શબ્દો નીકળ્યા જ કરે છે. ! !! - ૧૩ ભેગને રોગ સમજીને ભેગથી દૂર ભાગનારાઓની પાછળ બેગ ભૂતની જેમ ભટકે છે ! ! ૧૪ ભોગની પાછળ ભગીરથ-પ્રયત્ન કરનારાઓને સર્વત્ર સદાકાળ સર્વથા મહામુશીબતના મહા તે કાનમાં મુંઝાવું પડે છે ! ! ! ૪. અલૌકિક-દર્શન. મિથ્યાત્વના મહાન–અંધકારમાં મુંઝાયલાઓ, અવિરતિના ઉંડા અંધારફૂપમાં આંખ મીંચીને આંટા મારનારાઓ, કષાયરૂપ કીચ્ચડના કોહવાટથી કાયર થયેલાએ; તથા શ્રી સર્વજ્ઞ-કથનથી વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં દેડધામ કરનારાઓ ચાર ગતિરૂપ ભયંકર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે !, અર્થાત વર્તમાનમાં રખડે છે, ભૂતકાલમાં રખડયા, અને ભવિષ્યમાં રખડશે એ નિસંશય વાત છે. આવી રખડપટ્ટીમાંથી બચવા માટે એટલે કે આત્માના ઉધ્ધારાર્થે સમ્યકત્વનું સેવન, વિરતિનું હાલપૂવક આલિંગન, નિષ્કષાયરૂપ નિર્માલ-નીરમાં નિમજજન; અને ત્રણે યોગનું સ્થિરીકરણ કરવા માટે સમર્થ એવા મોંઘામાં મેંઘા માનવ જીવનની પ્રાપ્તિ થઈ છે તેને સફળ કરે, અર્થાત્ આ શિવાય માનવ જીવનની સલતા નથી, અને આ આત્માનો ઉદ્ધાર પણ નથી જ!!! જગતુમાં એવું કોઈ રાજ્ય નથી, એ કઈ રાજા નથી, એ કોઈ અધિકારી નથી, અથવા એવા કોઈ કાયદા નથી કે જે પ્રજા પર અંકુશ રાખવા માટે પ્રજાની વસ્તીના પ્રમાણ કરતાં વધુ લશ્કર રાખી શકે. છતાં અનાદિ-અનંત-કાલથી એકજ રાજ્ય એવું છે, અને એ એકજ રાજા એ છે કે જેણે તેના અજબ અધિકારીઓ અને આશ્ચર્યજનક કાયદા, કાનૂન તથા ઓર્ડીન દ્વારા, અસંખ્યાત દેશી એવા એકે એક આત્માઓ પિતાના પંજામાંથી ન છટકે તે માટે તેના એકેએક પ્રદેશ પર અનંતી અવંતી વગણારૂપ લઅર ગોઠવેલું છે. આ લશ્કર દરેક દરેક આત્માના અસંખ્યાત પ્રદેશ પૈકી એકેએક પ્રદેશ પર ગોઠવાયેલું છે !!! Page #71 -------------------------------------------------------------------------- ________________ અપિણાના આદેશ. પત્થર તળે હાથ આવ્યા બાદ જોર કરવાથી તે હાથના ટૂકડા થાય, પણ જો યુક્તિ ( કલ) મજમાવવામાં આવે તે હાથ સહિસલામત નીકળી શકે છે. તેમ અનાદિ અનંતકાલથી, દરેક આત્માની અનતને અવ્યાબાધ જ્ઞાનાદિ લક્ષ્મી ઉચાપત કરનાર કર્મ રાજ્યના લશ્કર સામે કલથી કામ લેવાની ખાસ આવશ્યકતા છે. આ ક્રર્માંશાસન (કમરાજ્ય) મેહરાજાના મહિમાને આભારી છે, અને તેથીજ પ્રથમ મેહરાજાના લશ્કરને હવાની ખાસ જરૂર છે, અને એજ હેતુ માટે શ્રી સર્વજ્ઞ કથિત ફેઇપણ શબ્દ દ્રિયથી શ્રવણ કરે, અને પછી મનથી વિચારા, વચનથી લે, કાયાથી આચરે, દ્રવ્યને તેમાં સદુપયોગ કરેા અર્થાત્ દ્રવ્યક્રિયામાત્રથી એગણાતેર કાડાકેાડ જેટલી લશ્કરની સ્થિતિ હતાશ થાય છે.! ! ! જઘન્યથી નમસ્કાર મંત્રના એક અક્ષરના ઉચ્ચાર કરનાર પાપીમાં પાપી મનુષ્ય અગર અભવ્ય પણ આ એરણેાતેર કાડાકાડ જેટલી લશ્કરની સ્થિતિને હઠાવે છે. બાકી રહેલ એક ક્રોડાક્રેડ જેટલી લશ્કરની સ્થિતિમાંથી બાકીની સ્થિતિ રૂપ લશ્કરને ભવ્યાત્માએ સંસાર-ઉદ્વિગ્નતારૂપ પ્રખલ પરિણામના જોરે અપૂતા-અનિવૃત્તિતારૂપ શસ્ત્રથી હતારા કરે છે, અને તેજ ક્ષણે તે (ભવ્યાત્માએ) અભૂતપૂર્વ-સંવેગની સમરાંગણ- ભૂમિનુ અલૌકિકદર્શન કરે છે ! ! ૫. અપિણાના આદર્શ. બન્ને આંખેામાં શ્રાવણ ભાદરવા દેખાય એવા રેગી રેગથી રાંક બનીને, રોગ નિવારવા માટે ઔષધાલય તરફ્ ઔષધાલયના ટાઈમ સિવાય પણ આંખો મીંચી દોડધામ કરી મૂકે છે, ક્ષુધાથી પીડાતાએ, ઘટના કેરા વગર અગર રીસામણાં મનામણાં કે એલાવ્યા વગર હરદમ રસોડે દોઢયા જતાં દેખાય છે, તૃષાથી ત્રાર્થે ત્રાજી પોકારનારા જલાશયો તરફ કાયમ કુચ કરતા દેખાય છે, ન્યાયની નિર તર . ઝંખના કરનારાએ ન્યાયાધીશના આવ્યા પહેલાં ન્યાયમંદિર તરફ નીચી નજરે નિર્ગમન કરે છે, વિદ્યાના વલખાં મારનાર વિધાર્થીઓ વિશ્વમાં વિખ્યાત થવા માટે વિધાલય તરફ વિના સૉંચે ધ’2 વાગ્યા પહેલાં હાજરી આપે છે, લાભાંતરાયમાં લેવાઈ ગયેલાં લક્ષ્મીના લાલચુએ લાંબા કાળ સુધી લક્ષ્મી- પ્રાપ્તિ માટે બજાર ઉઘડ્યા પહેલાં દોડધામ કરી મુકે છે, મુસાફરીની વાસ્તવિક કિંમત સમજનાર મુસાધ્રા ગાડીના ટાઈમ પહેલાં સ્ટેશન પર હાજર થાય છે; અને પૈસા ખરચી પાપને આમત્રણ કરનારા ભૂખ અને ઉજાગરા વેઠી નાટક સીનેમા વિગેરેમાં અવનવું જોવાના અભ્યાસીએ ઝડપ બંધ ધસે છે. એટલે કે ક્ષુદ્ધિતેને ક્ષુધા નિવારણ કરવામાં, તૃષાìને તૃષા નિવારવામાં, ન્યાયના પિપાસુઓને ન્યાય મેળવવામાં વિદ્યાર્થિઓને વિધા સંપાદન કરવામાં, લક્ષ્મીના લાલચુને યેન કેન પ્રકારેણુ લક્ષ્મી પ્રાપ્ત કરવામાં, મુસાને નિર્વિઘ્નપણે મુસારી કરવામાં, અને પાપને આમંત્રણ કરનારાઓમાં અથિપણાંતુ અનેરૂ પુર અજબ રીતે એતપ્રેત આવિર્ભાવ પામેલું હોય છે !!! નાશવંત પદાર્થોની પ્રાપ્તિ માટે તેવા પદાર્થોનુ અર્થિપણું અખિલ વિશ્વના વિદુલ આત્માએએ 'ગીકૃત કર્યું છે, પણ અવિનાશી, અવિચલ અને વિશુદ્ધ-આનંદાદિ અનેક ગુણાથી વિભૂષિત પદાર્થોની પ્રાપ્તિ માટેનુ અર્થિપણુ કે જેમાં સાચુ સુખ રહેલુ છે તે અર્થિપણુ હજી સુધી આ આત્માને જાગ્યું નથી !!! જે પદાર્થ જન્મતાં સાથે લાવ્યા નથી, મરતાં સાથે લઈ જવાના નથી, અને જન્મ મરણુ દરમ્યાનવચલી જીંદગીમાં પણ તે પદાર્થો રહેશે કે નહિ તેને ભ ંસા પણ નથી, છતાં તેના અ`િપણાની સક્ષતા માટે રાત્રિ દિવસ એક સરખા ઉદ્યમ; અને જે વસ્તુ જન્મતાં સાથે આને ( લવાય ), મરતાં સાથે આવે ( લઈ જવાય ), અને તે રહે તેજ બધું ટકે એવા અચળ નિયમ હોવા છતાં તેના ( ધર્મના ) સરક્ષાદિ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ માટે અર્થીપણું છે કે નહિ, તે વિચારવા માટે ક્ષણ માત્રની ફુરસદ જ નથી!! એવા આત્માર્થિપણાની હયાતિ માટે જ્યાં વિચારને સ્થાન નથી, ત્યાં પછી અર્થિપણાને અમોધ-વાર મેળવવા કટિબદ્ધ થવું, અને થયા પછી તદનુસાર પ્રવૃત્તિ રાખવી, તેવી પ્રવૃત્તિ કરતાં આડે આવતાં વિદતના વિષમ-વાદળાને વિખેરવા, સમગ્ર-વાદળદળને વિખેરીને સિદ્ધ કરવા લાયક પદાર્થ સિદ્ધ કરે છે. અને તે સિદ્ધિ કર્યા બાદ જગતનું દારિદ્ર ટાળવા માટે એટલે વિનિયોગ કરવા માટે તે પ્રાપ્ત થયેલ સંવર નિજે ર વર્ધક અથવા પુણ્ય પિષક પ્રબળ સિદ્ધિરૂપ પદાર્થ સવને આપવા પ્રયત્ન કર, આ બધી વાતે બનાવવી એ સેંકડે કોષ દૂરની વાત છે. સંસ્કાર માત્રથી સુંદર બનેલી રસવતીઓ માટે, શરીરની શોભા; આરોગ્યતા માટે; અને તુષ્ટિ માટે પુષ્ટિના અનેક ઉપાય માટે, પાંચે ઇન્દ્રિયની પટુતા માટે અનેકવિધ-વિષ-સમાન-વિષયોની પરિપૂતિના સાધનો માટેનું અથિપણું એ મોંઘામાં મેઘા આ માનવ જીવન માટે વણનોતરેલ વિનાશકાલ છે. આ માટે વિવેકીઓને વિવેક નેત્રથી નિરીક્ષણ કરવાની ખાસ આવશ્યકતા છે. હાલનું આત્મઘાતક-અર્થિપણું એ આંધળાની દેડઘામ, ગાંડાની ઘેલછા; અને અંતિમ અવસ્થાન સન્નિપાત છે ! ! ! પરમાત્માનું શાસન પામેલાઓ મેંઘા માનવજીવનની મહત્તા સમજે, અતિ મેધા માનવજીવન દ્વારા મેળવવા લાયક પદાર્થને જાણે, તે જાણવા સદ્દગુરૂઓનાં સમાગમમાં આવી સદ્દગુરૂઓની શુશ્રુષા કરે, સાચા સિદ્ધાંતને પામે અને અંતે સત્ય પદાર્થની પ્રીતિ તથા પ્રતિતી થાય તે જ સાચા-અર્થિપણાનો આદર્શ આવિર્ભાવ પામે ! દર્પણને દેખનારા જવલેજ હોય છે, અને તેમાં કાજલ વિગેરેને દોષ તરીકે દેખનારા પણ તેથી છેડા હોય છે, દે કાઢવા જેવાજ છે એવું જાણનારા તેથી પણ અ૫ છે; અને દર્પણ દેખીને, દેશને દેષ તરીકે પીછાણીને, કાઢવા જેવા જાણીને કાઢવા માટે તત્પર થનારાએ તે તેથી પણ અતિ અલ્પ સંખ્યામાં છે. - જેના અર્થિપણાની નેધ સિદ્ધાંતમાં સુવર્ણાક્ષરે શુશોભિત છે તે ક્ષાયક સમકિત શિરોમણી મહારાજા શ્રેણિક, પ્રાણથી અધિક વલ્લભ પોતાની પુત્રીઓને પ્રભુમાર્ગમાં સમર્પણ કરનાર વાસુદેવ શ્રીકૃષ્ણ, સૌભાગ્યવતી-વિદુષી-સુલતા, અને શાસન પ્રભાવક–મયણ; તથા માનવ જીવનની સાફલ્યતાની કિંમત સમજનાર તુંગિયા-નગરીના શ્રાવકોના અર્થિપણાના આદર્શને અનુસરો!! ! ૬-સંગની સમરાંગણ-ભૂમિ. અખિલ ભારતવર્ષમાં વિનશ્વર પદાર્થો પર સર્વોપરી સત્તાને પ્રથમ સૂર કાઢનાર, સ્વ-પરાક્રમ પર અતિ નિર્ભર, ચોરાશી લાખ અશ્વો, ચોરાશી લાખ હાથી, છનું કેડ પાયદળ, અનિશ સેવા સારનારાઓથી સેવિત, બત્રીશહજાર મુકબધ્ધરાજા, ચક્રરત્નાદિ દિવ્યસંપત્તિથી રાજા મહારાજાઓને પણ સહજમાં વશ કરનાર, અને એ મશકર-પ્રચંડ-સત્તા સામે માથું ઉંચકવાને પણ હિંમતબાજોની હિંમતને પણ રણસંગ્રામમાં શૌયે ભેર રેજી રાખનાર; એવા પ્રથમ ચક્રવતિ–ભાગ્યવાન-ભરત-મહારાજા સમા સર્વોપરી સત્તાધીશ બનેલા ચક્રવતિ એ, વાસુદેવ પદથી વ્યામોહીત વાસુદેવ, અને એજ વાસુદેવથી પરાજ્ય પામેલા પતિ-વાસુદેવે વિગેરે–તેમજ કપટ કૌશયાદિમાં કારમાં કનેહબાજ એવા કૌરની સાથે કાળ સમા કોલકરારની પરિસમાપ્તિમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ સવેગની સમરાંગણ-ભૂમિ યુદ્ધકળા વડે અભિન્ન વિજય પ્રાપ્ત કરી પ્રસિદ્ધિને પામેલા, એટલે કે એ ભયંકર પાણીપતના મેદાનમાં ખેલાતી કૌરની કુટનીતીઓ સામે પણ સત્યના પવિત્ર નિયમોને સ પૂર્ણતયા વળગી રહીનેજ પુરૂષાર્થની પરાકાષ્ટાએ પહોંચેલા પુણ્યવાન પાંડવાદિ અનેકાનેક મહાપુરૂષે; અને વર્તમાન વીરવિભુના વિશાલ-શાસનમાં વિજયમાળને વરેલી વિરતી સ્વરૂપ શ્રી ભાગવતી દીક્ષાને અગીકૃત કરનાર અને ચાર બુદ્ધિના નિધાન એવા શ્રીઅભય કુમારની દીક્ષા પછી તુરતજ ભાઈચારાને પણ દ્રોહ કરવા રણે ચઢેલા કેણિક વિગેરેના હૃદયભેદક વૃત્તાંતે ખરેખર વિવેકીઓના હૃદયને પણ હચમચાવી મૂકે છે. આધ-તીર્થ કરદેવથી અધપિ પર્યત જડ અને ચેતન સંબંધના એતિહાસિક બનાવેની સમાલોચના કરતાં સ્મરણ-પથમાં અદ્દભુત અને અગમ્ય અનુભવ તે એજ આવે છે કે ચક્રવત એ. વાસુદે. બળદે. અને પ્રતિવાસુદેવાદિ રાજા મહારાજાએ જેમ અર્થની પ્રાપ્તિને માટે રણસંગામમાં ઝુકાવે છે, તેમ સર્વ વિરતિના સુંદર વેષથી વિભૂષિત થએલ પૂ. તીર્થકર, પૂ. ગણધરો, પૂ. કેવળીઓ, પૂ. મન:પયૅવજ્ઞાનીઓ, પૂ. અવધિજ્ઞાનીઓ, અને પૂ. શ્રતકેવલીઓ વિગેરે એમને માટે–પણ સંગ્રામમાં ઝુકાવે છે. એ બન્ને વર્ગને અનુક્રમે વિનશ્વર તથા અવિનશ્વર પદાર્થોની સર્વોપરી સત્તા હાથ કરવા સમગ્ર-દળબળ સાથે પિતપતાના રણસંગ્રામમાં ઝુકાવી ચાવતુજીવ બહાદુરીથી લડવું જ પડયું છે; કારણ એજ છે કે ગમે તે દિશાના વિજયની પ્રાપ્તિ તો સમરાંગણ ભૂમિમાંજ છે. બીજી વાત એ છે કે વિનશ્વર પદાર્થો હરપળે મેળવી મેળવીને પણ મૂકવાજ પડે છે, જ્યારે અવિનશ્વર પદાર્થો તો મેળવ્યા તે મેળવ્યાજ !. એને ફરીથી છોડવા (મૂકવા) પડશે નહિ ! !, માટે તે હર વખત કહેવાય છે કે જે કાંઈ કરવાનું છે તે તેને માટે જ કરવાનું છે, બલકે એને માટે દાન, જ્ઞાન અને ધર્મ ધ્યાન જેટલું થાય તેટલું ઓછું જ છે ! ! !; આવા સર્વોત્તમવીરરસની વિશિષ્ટતાને પ્રતિપાદન કરનાર યુધ્ધ ભૂમિના સ્થાનના પવિત્ર નામ શ્રવણ માત્રથી પણ કહેવાતા કેળવાયેલો છતાંયે કાયરતાની તાલીમ પામેલે વગ આજે કર્યું છે, જ્યારે શાસન સેવામાં એતત બનેલા વર્ગ વિજયવરમાળ પહેરવાના અનેરા ઉત્સાહ અને અમેધ–અભિલાષા સાથે એજ સંગ્રામમાં મોખરે આવી ઉભો રહે છે. એ પણ ખરેખર ધમ રંગની સિક્તા છે !!! ઉપર્યુક્ત બને વર્ગની ભૂમિકાને તે તે દિશાની યુધ્ધભૂમિ તે કહી શકાય, પણ શાંતિના અને સમાનતાના સૂર શિવાય જૈન શાસનમાં બીજું કાંઇ જ નથી, એવું બોલનારાઓને એ બન્ને પ્રકારના રણવીરોની દિશાએ તે જુદીજ છે, એ સાદી બીના પણ સમજાતી જ નથી. આત્મસિદ્ધિને અખૂટ ખજાને પ્રાપ્ત કરવાની ભાવનાવાળા દરેક દરેકને એ પુરાતન પ્રબળના-કર્મ-શત્રુઓ સામે અજબ શુરાતન દાખવવા ઉપશમરૂપ પ્રબળ શસ્ત્ર વડે જ પ્રભુ શાસનની એ સનાતન યુધ્ધ-ભૂમિમાં ઉતરવાનું છે, અને એથી કરીને તો એ યુધ્ધ ભૂમિનું નામ સોંગની સમરાંગણ ભૂમિ રાખ્યું છે!!! જેને જેને કમરાજાની કારમી કાર્યવાહીની કનડગતથી પિતાની અક્ષય ઋદ્ધિઓ હાથ ન આવતી હોય, તે દરેકે દરેકને આ યુદ્ધ ભૂમિ પર લડવુજ પડે છે. એ સમરાંગણ ભૂમિ પર અંશે અંશે દેશવિરતિઓ, અને સર્વથા રીતિએ સર્વવિરતિના સંપૂર્ણ-સ્વાંગધારિશ્રી તીર્થંકર દે, ગણધર-મહારાજાઓ, તથા કેવળી મહારાજાઓ સર્વોત્તમ લક્ષ્મીરૂપ વિજયની વરમાળા વરે છે !!! Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રાધ્ધાદિ-પષક-સુધામ્બિર • જીવ્યા કરતાં જોયું ભલું ” આ ન્હાની છતાંયે અર્થ-રસગાંભીર્યતાપૂર્ણ કહેવતની યથાર્થતાને તે ખરેખર આ સંવેગની સમરાંગણ ભૂમિનું અલૌકિક દિવ્ય દર્શનજ ચરિતાર્થ કરે છે. સંસાર એટલે રખડવાનું અજોડ સ્થાન !, સંસારીઓ એટલે રખડપટ્ટીના આગેવાન સલાહકાર છે, અને સંસારની રસિકતા એટલે રખડપટ્ટીને સુદ્રઢ બનાવનારે રંગ—રોળમજી), અર્થાતુ સંસાર સંબંધી પદાર્થોની પ્રાપ્તિ માટેનાજ ઉદ્યમ એટલે રખડપટ્ટીને ચાલુ ટકાવવાનો કારમો ઉધમ ! ! !; આ બધી બાબતને નિકાલ આ સંગિની સમરાંગણ ભૂમિના દિવ્ય દર્શન પછી સાત કે આઠ ભવ, બહુ તે અદ્ધપુદ્ગલ પરાવર્ત અને ઓછામાં ઓછો અંત મુહૂર્ત જ હોઈ શકે છે. ૭-શૂરા સરદારની ઉપ્તત્તિ! તે અણસમજના અગાધ-વારિપ્રવાહમાં વિવિધ ક્રિડા કરનારા બાળકને વિશ્વસનીય–વિશ્રામ સ્થાન ૫ જનેતાએજ છે, એવું જય-ઈચ્છક-જનેતાઓએ મગરૂરપણે જગતમાં જાહેર કર્યું છે. દેવામાં આવતું દુધ, પાવામાં આવતું પાણી, અને ગળાવવામાં આવતી ગળથુથી વિગેરે વિગેરે શારીરિક તુટ–પુષ–વદ્ધક-પદાર્થોનું વિજ્ઞાન જય ઈચ્છક-જનેતાઓમાંજ હોઈ શકે છે, એ જયઘેલ જગતભરમાં ગાજી ઉઠે છે ! ! ! બકે શારીરિક-સ્થિતિથી લઈ ને મરણુપર્યત એટલે કે શરૂઆતથી આખી જીંદગીમાં, અમારા વંશ-વેલાના કુલ ૫ બાળકોની આર્થિક, માનસિક, શારીરિક, વિગેરે સર્વ સ્થિતિને અનેક વિધ સંગમાં પગભર બનાવવા હરહંમેશ અમે તૈયાર છીએ; એવું કથન જન્મદાતા તથા જીવન સંરક્ષક જનેતાઓની જાણ બહાર નથી જ. જય-પરાજયની સાદી, સરળ, અને નાની સરખી વ્યાખ્યાનું વિજ્ઞાન આગમ અનુસાર અવકન કર્યા વગર માતાઓ તરફથી બાલુડાને જય ઇચ્છવામાં આવે છે, વસ્તુતઃ પરાજયની અંશે પણ ઇચ્છા નથી; આવી વિચારણાના વાયરલેસ ટેલિગ્રામ છોડતા પહેલાં હૃદયથી તેઓ વિચારે કે-જય-પરાજ્ય એટલે શું ? જય એટલે શું ?, અને પરાજય એટલે શું? જય” શબ્દને ઉચ્ચાર માત્રથી છતનાં નિશાન વાગી જાય અને “પરાજય ” શબદના પાકાર માત્રથી પાયમાલીજ થઈ જાય એમ નથી; અથોતું તેવું સામર્થ્ય તે શબ્દ માત્રમાં નથી જ જય-ઈચ્છક જૈન સમુદાય જયવર્ધક વૃક્ષને ઇચ્છે છે; જયવર્ધક વૃક્ષના વનની પરંપરાને અભિલાષી છે, પણ જય-બીજ તે શું છે, અને તે બીજ વાવવાની જમીન કઈ?, જયબીજ જમીનમાં વાવ્યા વિના ફળ પ્રાપ્તિ પણ કયાંથી થશે?, એટલું જ નહિં પણ જયવર્ધક વૃક્ષના મૂળ કારણરૂપ જયબીજની પીછાણ પણ નથી. - પારણામાં પિઢેલા બાળકો પ્રભુમાર્ગની અવિચ્છિન્ન ઐતિહાસિક પ્રણાલિકા પ્રઢ શબ્દોમાં સાંભળે, તે બાળકોને પ્રભુમાર્ગના પ્રણેતા અને પાલનહારની પરિચર્યાનું પળે પળે ઉપાદેયકક્ષાનું શિક્ષણ મળે, તથા પ્રભુમાર્ગમાં સ્થિત બનેલા માતાપિતાદિકારાએ તેઓની જીવનચર્યાનું. ક્ષણે ક્ષણે નિરીક્ષણ થાય; ની જમીન શધ્ધિઆદિ પ્રાચીન બીજ-વપનરૂઢી-પુરાણી કયાં છે ?. આ જીવને અનાદિના ભવપરંપરા, અને કર્મ સંયોગ અનાદિનાં છે; એવું એ બાળકનાં હૃદયમાં સિંચન કયારે થયુ ?, Page #75 -------------------------------------------------------------------------- ________________ ' પૂનિત-પણાલિકાઓથી તદ્ન અજાણુ. જે આ રીતિએ સ ંસ્કાર (બીજ ) સીંચાત તે તે જય બીજના પુષ્ઠ પરિણામથી પરિપકવ બનેલા, જય-પરાજ્યને બરાબર પીછાણનાર બાળકો આજે સવેગની સમરાંગણ–ભૂમિમાં બાહેારા અને મહાદુ તરીકે ખેલતા હોત!, બલ્કે બેહેાશ કે બ્હાવરા ન હેાત !; અર્થાત્ નાશવંત પદાર્થોના ઉપભાગમાં નિષ્ણાત ખનેલી જનેતાએ-પ્રાચીન સૌમ્ય-સુખદ સંસ્કૃતિને સયોગવશાત્ અગર બેદરકારીથી આજે ઉચ્છેદ કર્યો છે. જેના પરિણામે બાલ્યકાળમાં માહેશ અને બહાદુર બનાવવાના છે, એ ખીજ વાવવાને બદલે વિષમય વિષયાદિ અનેકાનેક સંહારક સંસ્કાર સમર્પણુ કર્યો છે; અને એ વિષબીજ વૃદ્ધિ પામ્યા પછી એ ઝેરી વૃક્ષ એટલું વિષમ અને વિક્રાક્ષ અને છે કે જેનાં કટુ લ માટે જય-ચ્છિક જનેતાઓની આંખા અશ્રુથી ઝળહળે છે, અને હૃદય ઝુરે છે!' જય-ચ્છિક જનેતાંઓએ બચ્ચાંઓને બાલ્યકાલ એવા સરસ અને સુદ્રઢ, સ`ગીનનીતિ-રીતિએ, વ્યવસ્થિત ધડવા જોઇએ કે ભવિષ્યમાં તે માટે બળાપાનું નામ-નિશાન રહે નહિ ! જીવ અનાદિના છે, ભવઅનાદિથી છે, ક``યોગ પણ અનાદિથી છે; આ સંસારૈાથી ગીત હાલરડાં, વાર્તા, અને ઇતિહાસદ્રારા તમારા બચ્ચાંઓને જન્મથી વાસિત કરો। તેાજ તે સવેગની સમરાંગણ ભૂમિ પર જય પતાકા ફરકાવનાર શૂરા સરદારે થશે!!!, અને પામવા લાયક પામી શકરો. ૮-પૂનિત-પ્રણાલિકાથી તદૃન અજાણુ !!! દરમાંથી દોડધામ કરી મૂકનાર ઉદા પાછળ પડેલા બિલાડીના ટોળાથી રક્ષણું કરનારને જુમી કહેવા; ઝાડપાન અને પાણીથી નિર્વાહ કરનાર પ્રાણીઓ પર કારમી ક્રૂરતાને કૈાપ વરસાવનાર કેશરીસિંહના પંજામાંથી તેમને (પ્રાણીઓને) મુંકાવનારને પાપી કહેવા; અને પૌષ્ટિક પદાર્થોને સમર્પણ કરનાર ગરીડી ગાા પર કારમી છૂરી ચલાવનાર કસાઇની કારમી કીલ્લેબંધીની દીવાલેાને જમીનદોસ્ત કરનારને જાલીમ જામગાર કહી દેવા એ જેટલું ભયંકર નથી, પણ તેથી કેઈ ગુણું ભયંકર તો સ ંસારીએની, સંસાર સાધન પ્રાપ્તિ માટેની દોડધામ, પ્રવૃત્તિ અને સંસાર વૃદ્ધિની સલાહાની સેકડો સતામણીમાંથી પલાયન થનાર સયમીઓની પાછળ પડેલા અગર પલાયન થત્રાની ઈચ્છાવાળા સચમ અભિલાષીઓની પાછળ પડેલા; અને કારમી કાર્યવાહી ક્રૂરતાર કુટુંબ આદિના કારની કિલ્લેબંધીમાંથી બચાવનાર, અ િખલ વિશ્વને પરમ આશિર્વાદ રૂપ સમાન્ય એવી સાધુસંસ્થાને ૬છનીય વિશેષણાથી નવાજવાનુ કાર્ય છે, અને તે કા` અત્યંત ભયાનક અને પાપવક છે એ વિવેકીએ ભુલવા જેવુ નથી !!! જે દેવાધિદેવનાં તમે દર્શન, વંદન, પૂજન કરેા છે, જે શાસન સરક્ષક સાધુએની તમે સેવના કરે છે, અને જે દાન, શિયળ, તપ, ભાદિ ધર્માનુષ્ઠાનાની પાછળ તમે તમારાં તન, મન, ધન સમર્પણ કરા છે; છતાં તમે ત્રણ તત્ત્વો જગમાં કયા મુદ્દાથી અસ્ખલિતપણે અસ્તિત્વ ભગવે છે તે જાણ્યું નથી; જાણા છે છતાં હૃદયમાં ધારણ કરી રાખ્યું નથી, ધારણ કર્યું... છતાં અમલમાં મૂફયુ નથી અર્થાત્ એ ત્રણ તત્ત્વને પરમાર્થથી પીછાણ્યા નથી, અને નહિ પીછાણનારાજ ત્રણ તત્ત્વ પર આપત્તિના વાદળ વરસાવવામાં કમીના ના રાખે તે અવસરે વિવેકી શું મૌન રહી શકે?, વિચારાય તે સમજાય તેમ છે કે મૌન નજ રહી શકે. એજ દેવાધિદેવા છે કે જેમણે ધન, કણ, કંચન, કામિની, કુટુંબ, અને દેશ, પુરજન છેડયા, એજ દેવાધિદેવ છે કે જેણે એક લાખ માણું હજારની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવા વરસાવ્યા, એજ એ દેવાધિદેવ છે કે જેણે સિંચાણના સપાટામાંથી પારેવાને Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રાધ્ધાનૢિ-પાષક-સુધાધિઃ ૯ બચાવવા શરીર સમર્પણ કર્યું, એજ દેવાધિદેવ છે કે જેણે પેાતાની માતાને હજાર વર્ષ રાવરાવી-રાવરાવીને આંધળાં કર્યા; આ બધુ તપાસંશે તે સમજાશે કે કોલાહલ, રડારેાળ આદિ ધ સત્યાદિ બીનાઓને નવાજીના વાધા પહેરાવી વિશુદ્ધ વાતાવરણને કલંકિત કરનારાએ। બધા પ્રભુ માની પૂનિત પ્રણાલિકાથી તદ્દન અજાણ છે. –મશહૂર અવેરી !!? રત્નાકર શબ્દ સાંભળીને રત્નના અર્થિઓ સમુદ્રની સપાટી પર રહેલ કરવા નીકળે, ચેવીશ કલાક ક્રે, અને સમુદ્ર તરફ ધારી ધારીને એકી ટસે જોયા કરે છે છતાં, રત્નના અર્થિ અમુલ્ય રત્ના પ્રાપ્ત કરી શકતાજ નથી; તેવી રીતે અનત-અપૂર્વ-રત્નાથી ભરપુર એવું દુર્લભ આ માનવજીવન છે . એ શબ્દોના શ્રવણુ માત્રની સુશ્રુષામાં પડેલા, જીવન નિર્વાહના સાધનમાં જીવન શ્રેય માનવાવાળા, ગ્રેવીશે *લાક સારીયે છ ́ગીમાં કાયા, કુટુંબ, કામિની, કંચન, અને કીર્તિની પાછળ કાર્યવાહી કરનારાઓ, સૃષ્ટિમાં કુન્દેબાજના અણુટતા ઈલ્કામેથી મશદૂર બનેલા, શરીર તરફ, શરીરની પાંચ ઇન્દ્રિયે। તર૬, શરીરના ક્રોડા રૂવાંટા તરફ ખજ્જુ શરીરની સારીયે રચનાનું રક્ષણ કરનારા નિરીક્ષણ નિર ંતર કરે, છતાં એ અદ્દશ્ય-અરૂપી-અનંત–રત્નથી ભરપુર અનુપમ-નિધાન-મનુષ્યપણામાંથી પામવા પામતા નથી, પામ્યા નથી; અને પામશે પણ નહિજ. લાયક ચીજો એ પ્રપ્તિ માટે તે જેમ સમુદ્રમાંથી રત્ન પ્રાપ્ત કરનારા હજારો માઈલ ઉંડાણમાં જવાનુ પસંદ કરે, ઝેરી જાનવરના ઝપટામાંથી બી જવાની ઝંખના કરે, મેાતના પંજામાંથી પસાર થવા માટે શ્વાસનું રૂધન કરે, અને વધુ પાણી પીવાઈ ન જવાય, તેવી અનેક જીવલેણુ ક્રિયાઓને કળા કૌશલ્યતા પૂર્વક પૂરી કરે, પરિણામે નાશવંત પત્થર માટે પ્રાણ પાચરવાની તૈયારી કરે, અરબસ્તાન વિગેરે દરિયાઈ સ્થાન પર ધન–માલ મિલ્કત આપીને પણ તે રત્નાની પ્રાપ્તિ માટે અનેકના જીવને જોખમમાં મુકાય તેવી કારમી ક્રિયા કરે, અને કરાવે; બલ્કે એ કારમી ક્રિયા કરનારા અને કારમી ક્રિયાએ કરાવનારા પ્રત્યે કાટિશ: ધન્યવાદના વરસાદ વરસાવે, તેવા પણ આજે અવિનાશી અમુલ્ય-અનુપમ–રનેાની પ્રાપ્તિ પાછળ થતી કલ્યાણુકારી કાર્યવાહી માટે ક્રારમે કાલાહલ કેમ મચાવે છે ?, વિશ્વમાં વિશિષ્ટ-વાત્સલ્યતા—ભાવ સીંચવામાં અદ્વિતીય–હેતુભૂત-સુધાસ્રાવી-ચદ્રકાન્ત--સમ ચારિત્ર-રત્નની પાછળ પાપમય–પ્રચંડ-પાકારની પડધમ કેમ બજાવે છે ?, વમાન પત્રાદ્વારા ખાટા અહેવાલે જગત્ સમક્ષ પ્રગટ કરી-કરાવી જનતાના જીવનને વિષમય બનાવવાનુ સાહસ ક્રમ ખેડે છે?; પાઠશાળામાં પેાષાતા, કાલેજમાં કેળવાતા અને સ્કુલમાં શિક્ષ સંપાદન કરતા વિદ્યાર્થિ વિદ્યાના બદલે વિષ પ્રાપ્ત કરી પરમપદ પ્રાપ્તિના પૂનિત માર્ગથી પરા ખ઼ુખ થાય છે, છતાં સુગે માઢે એ કેમ સહન કરે છે ?, વિગેરે વિગેરે અનેકાનેક-વિચારણીય પ્રસંગનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે સ્હેજે સમજાય છે કે પત્થર અને પારસમણિ, ઇમીટેશન અને જીવનરૂપ અવેરાત પારખનાર ઝવેરીએ વસુધામાં વિલાજ છે ! ! ! " દુનિયાનું નાશવત ઝવેરાત જોવું, જાણવું અને જાણ્યા પછી મેળવવું જેટલું મુશ્કેલ છે; તેના કરતાં કેઈક ગુણું અવિનાશી ઝવેરાત જોવુ, જાણુવુ અને પ્રાપ્ત કરવુ તે અત્યુત્ક્રટ મુશ્કેલ છે. ધૃતના અથિ દૂધનુ દહીં, દહીંનુ માંખશુ, અને માંખણુનું ધી કરવામાં લેશભર ક્રમીના ના રાખે, રત્નના અર્થિ દરિયાને ઢાળવાનું, પાણીમાં ડુબકી મારવાનુ, શ્વાસને રૂંધન કરવાનું, ઝેરી જાનવરેથી ભાગતા ક્રૂરવાનું, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સગીર સમજે શું? અને પેાતાની સર્વ શકિતના વ્યય કરીને પણુ નાશવંત રત્ન મેળવવાનું કાર્ય કરે, તેવી રીતે અવિનાશી રત્નને અર્થિ કષ્ણુના ક્રોડે ઢગલા સળી જાય, ક્રે!ડેાના પરિવારવાળુ બ્જેાળુ કુટુંબ કકળી ઉઠે, કચનના ક્રોડા ભંડારો પડ્યા રહે, ક્રેડા ક્રામિનીએ કરૂણ રૂદન કરે, અને કીર્તિના ક્રોડા કોટડાના કણીએ કણી જમીન દોસ્ત થઈ જાય તા પણ તે યેનકેન પ્રકારેણ અવિનાશી રત્ના મેળવી અખડ અવ્યાબાધ સુખ સંપાદન કરી અવિચ્છિન્ન-પ્રભાવશાલિ–શાસનમાં ઝળહળતા શાસન ઝવેરીના બિરૂદને ધારણ કરી ઢેરા દેશ વિહરી પૃથ્વી તળને પાવન કરે છે. ૧૦-સગીર સમજે શુ? અસ્ખલિત અશ્રુને સારનારાં રાતાં કકળતાં પાંચ-છ વર્ષના સગીરાને ટાંગા ટાળી કરીને નિશાળે મૂકવા-મૂકાવવાનું, અણીશુદ્ધ એકડા કાઢવા માટે આડા અવળા લીટા કરવા-કરાવવાનું, સીધેા લીટા ન ખીંચે તે સાટીના માર-મારવા-મરાવવાનું, ઉઠતાં બેસતાં સ્લેટ ભાંગી નાંખી-નંખાવવાનું, હાલતાં ચાલતાં પત્થરપેતેા ખાઇ નાંખવા—નંખાવવાનું, લીટા લખીને પણ માનવ જીવનમાંથી કઇંક દિવસા અને મહિના પસાર કરવા-કરાવવાનું કાર્ય કારમુનિ કે અનર્થ ન ગણ્યુ !!!, સ્રગીર અવસ્થાના માનદ લૂંટનાર એ સગી। શું સમજે?, સગીરની સાચી શાંતિને ભંગ કરનાર એ કાણુ ?,એવાં અનેકાનેક વાગ્માણ ફેંકીને મનવાળી બેસનાર જનક-જનેતાં-વાલી અને શાણી સરકારને ઉપરની પ્રવૃત્તિ કરીને સગીરના હિતેચ્છુઓ તરીકે જીવવાના હુક વિદ્વાન-વસુધામાં નથી, તેા પછી આત્મોન્નતિની સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્તિ માટે સનુ દેવાથી સ’સ્થાપિત થયેલ વિરતીની સંસ્થામાં સાત્ત્વિક-શિક્ષણને સૌંપાદન કરવા સચરેલા એ સગી। શુ સમજે?, એવું કથન કરનારા હિતેચ્છુ નહિ, પણ સર્વથા હિત શત્રુએ છે એમ કહી દેવામાં લેશભર અતિશયોક્તિ નથી ! ! ! ઠેસ વાગે ત્યારે સમજણ આવે !!!, ધેડે ચઢે તે પડે ! ! !, ગભ માં કાઇ શીખીને આવ્યું નથી ! ! !; એવી અનેકવિધ દંત-રૂઢીથી સગીરાના સત્ત્વને ઉતેજીત ૪રનાર દિલાસાના વચન વર્ષાવનાર હિતેષીએ આજના સમયમાં પણ છે, પૂર્વે હતા; અને ભવિષ્યમાં રહેશે. સગીર અવસ્થામાં સાચી તાલીમ પામી સત્ય માર્ગે પ્રયાણ કરનાર સમસ્ત સૃષ્ટિને આશિર્વાદ સમક જીવન રાષક કાયદાઓ કરવાની નવાળાએએ સ્થિર ચિત્તે હેય-ઉપાદેયના વિભાગને શાંતિથી વિચારવાની જરૂર છે. સગીર અવસ્થામાં સગીરને ગુન્હેગાર ગણીને ગુન્હાની ગહન સજા માટે, ફટકા મારનાર, અને જેલના સળીયાપાછળ ગાંધી મુકનાર, અને જીંદગીમાં જીવતા જાન પર ડામીજના ડામ દેનાર સમજી સરકાર ક્રુષ્ઠ રીતે કહી શકે છે કે એ સગીરા સમજે છે શુ? જે સગીરા સમજણુ પૂર્વાંક ગુન્હા કરે છે, એ આજની ચાલુ હીલચાલમાં જગના ચોગાનમાં ખુલ્લે ખુલ્લું સ્પષ્ટ રીતે વાગી વગાડીને જાહેર થયું છે, તે પછી એજ સગીરા સમજણ પૂર્વક બીનગુન્હેગાર બનવાના નિય માર્ગે પ્રયાણ કરે તેમાં સગીરના સાચા હિતને લુંટવા માટે-એ સગીરા સમજે શું?, એવી કઢંગી હાલ કેમ ધરાય છે?, તે આજે શાણા સમજીની સૃષ્ટિમાં સીધા અને સરળ તે પ્રશ્ન ગંભીર સ્વરૂપ પકડયું છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ ૧૧-વાલીના જન્મસિદ્ધ હક પર ત્રાપ મારનાર મુસદો. ધાર્મિક કે અધાર્મિક, સામાજિક કે નૈતિક, આર્થિક કે શારીરિક કાર્યોમાં પિતાની માલ મિલ્કત સર્વથા વાપરવાને વાલી સ્વતંત્ર, દેશમાં, નાત-જાતમાં અને સમાજમાં સગીરનું ભાવિ હિત જળવાય તે હેતુથી હરકોઈ હુન્નર ઉદ્યોગમાં સગીરોને જોડવાને વાલી સ્વતંત્ર, પરાયી લક્ષ્મીને લ્હાવો લેવા દત્તક લેવરાવવામાં વાલી સ્વતંત્ર, દત્તક દીધા પછી કઈક દત્તક થનારાઓની લક્ષ્મી ચાલી જાય અને સગીર ભીખ માંગતા થઈ જાય તેવું બને છતાં સગીરને દત્તક દેવાના વિધાનમાં વાલી સ્વતંત્ર, લગન ગ્રંથીના હાવા લેવા સગીર બાળક બાલિકાના વિવાહ કરવામાં વાલી સ્વતંત્ર, સગીરાને હોકો, બીડી, દારૂ પીવરાવવામાં, રંડીબાજ બનાવવામાં અનેક વ્યસને સેવરાવવામાં, જીવન મરણ જેવા સરઘસના પ્રસંગમાં ઉતરવા માટે નદી-નાળા-તળાવ અને બાથ રૂમમાં મોકલાવવામાં લોકર જન માટે વાંસ ઉપર ચઢી મદારીઓ બનાવવામાં વાલી હરહંમેશ સ્વતંત્ર છે. [, નાશવંત પદાર્થોમાં નિષ્ણાત થવા માટે વાલીઓ સગીરે માટે સર્વથા સ્વતંત્ર છે, પણ આજની ડાહી, શાણી સરકાર તરફથી બહાર પડતો ભયંકર અને મોગલાઇને પણ ભૂલાવે તે મુસદ્દો વાલીના જન્મ સિદ્ધ હક પર ત્રાપ મારી સાચી સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે સર્વજ્ઞ સ્થાપિત સર્વવિરતિ-સંસ્થામાં સમર્પણ કરવા પૂનિત પંથે ઉદ્યમી થયેલ વાલીઓ સર્વથા સર્વદા પરતત્ર છે, એવું જાહેર કરી પરાધીનતાના પિંજરામાં પૂરવા પિતાની મુરાદ બર લાવવા અનેકવિધ પ્રયત્ન સેવે છે; એ જેન-નામધારિને પણ હવે અક્ષમ્ય લાગ્યું છે. વસ્તુત: સગીરનું પારમાર્થિક હિત અને સાચી સ્વતંત્રતા લુંટનારે અને વાલીના જન્મસિદ્ધ હકક પર કાપ મારનાર મેગલાઇને પણ ભૂલાવે તેવો આ વડોદરા સ્ટેટ તરફથી બહાર પડેલો મુસદ્દો કાયદા રૂપે બહાર પડે તે જૈનધમિ માને પ્રાણઘાતક લાગે છે, કારણકે જે મુસદ્દા પ્રત્યે પ્રજાકીય વિરોધ દિન પર દિન વૃધ્ધિ પામતે દેખાય છે તે મુસદો કાયદા રૂપે જગતમાં જીવી શકતો જ નથી, બલકે જીવવાને હક ધરાવી શકતો નથી, ૧૨-આજને ગાયકવાડી મુસ. આજનો મુસદ્દો પ્રભુ મહાવીરની પૂનિત-સર્વમાન્ય-સંસ્થાને જમીનદોસ્ત કરવાની ઉમેદ રાખે છે. આજનો મુસદ્દો વાલીની વાસ્તવિક-સમજણને સમજણ તરીકે સ્વીકારવાની સદંતર ના પાડે છે! આજને મુસદો ગાલી પ્રદાનમાં અને મારામારીમાં ફોજદારી દિવાળીની રાહતે ન્યાય લેવા જેવી જંગલી જાહેરાત કરે છે ! ! ! આજનો મુસદ્દો સગીરને શયતાન કહેવા તૈયાર છે, પણ શાણે અને સમજુ માનવા તૈયાર નથી; તે પછી કહેવા-કહેવરાવવાની વાતનાં તે વહાણાં વાયા છે. આજને મુસદો રેલ્વેના ટ્રાફિક મેનેજર, વડી સરકારના ધારાશાસ્ત્રીઓ, કોલેજના પ્રીન્સીપાલ અને સમગ્ર આર્યાવર્તન હિંદુ શાસ્ત્રકારોના અનુભવની અવગણના કરીને આજે અવનવા બેધપાઠ સમજાવવાનાં સ્વપ્ન સેવે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૨. આજને ગાયકવાડી મુસદ્દો. આજનો મુસદ્દો પૂર્વભવ, કુળ સંસ્કાર, સદાચાર અને સત્સંગના પાવનમય પરિણામ સામે પત્થરબંધી દિવાલ ઉભી કરે છે. આજને મુસદ્દો હિંસા જૂઠ ચોરી વ્યભિચારાદિક પ્રવૃત્તિ અપનાવવા માટે કમ્મર કસે છે, બલકે તેવી પ્રવૃત્તિથી થતા ગુન્હા રોકવાના સાધનને નાશ કરવા મથે છે. આજનો મુસદ્દો ઘડનારા તેજ છે કે જેણે વીતરાગના, અને વૈરાગ્યના વાસ્તવિક–પરમાર્થપણાને પિછાણ્યા નથી. આજનો મુસદ્દો મેગલાઈ સદીઓની પાપમય-પુરાતની પુરાતની પિછાણ કરાવે છે. આજનો મુસદ્દો પ્રજાનું જેમાં હિત નથી, રાજાનું જેમાં શ્રેય નથી, પ્રજારાજાને યત્કિંચિત્ જેમાં લાભ પણ નથી, છતાં પણ ગાયકવાડ સ્ટેટ નુકશનિના નિઃસીમ ધોધમાર નિરંકુશ પ્રવાહ છોડવા કટીબદ્ધ થઈ છે. આજને મુસદ્દો મરણ પ્રમાણ દેખીને જન્મ પ્રમાણ ઘટાડવા ઘેલ બની ઉતાવળે થય છે. આજનો મસદો હિમાદિની ઉન્નતતાને જમીન દોસ્ત કરનાર ગાંડાહસ્તીની જેમ હતાશ થાય છે છતાં; એટલી પણ ગાંડાઇને વિચારતાં નથી. આજને મુસદ્દો એટલે પરમ પાવનમય, પરમ આશિર્વાદરૂ૫; અને જગતભરને કલ્યાણકારક દિવ્ય દીક્ષા ઉપર અણઘટતું નિયમન !!! ૧૩-સ્વાભાવિક છે !!! મુસદ્દાને યેનકેન પ્રકારેણ પસાર કરવાની તાલાવેલીમાં ન્યાય-નીતિને નિહાળાય જ નહિ એ સ્વાભાવિક છે. સગીરનું લવલેશ હિત નથી, બલકે પારાવાર અહિત છે; એવું જાહેર પ્રજા અનુભવીને પ્રચંડ પોકાર ચાલુ રાખે તે સ્વાભાવિક છે. અન્યાયની છુરીથી ન્યાય-નીતિનું છેદન ભેદન કરનાર મુસદ્દા સામે પ્રચંડ વિરોધ ઉઠે તે સ્વાભાવિક છે. આર્ય રાજ્યનીતિને ન છાજે તેવી રીતે ન્યાયના બહાના હેઠળ અન્યાયનું અવલોકન કરાવનાર રાજ્ય કારભારીઓ તરફ જાહેર પ્રજો હસે તે સ્વાભાવિક છે. સમિતિને રીપેર્ટ સર્વાગે ખોટો અને અધુરો હોવા છતાં પણ તેના ભરૂસે ભૂલા પડેલાઓની ભયંકર ભૂલ માટે સમગ્ર જગત દયા ખાય તે સ્વાભાવિક છે. બાળ દીક્ષિતે સિવાય પ્રભુમાર્ગની અવિચ્છિન્ન પ્રણાલિકાને પગભર કરી શકનાર કોઈ નથી, એવું જાણ્યા છતાં, સાંભળ્યા છતાં, એને અનુભવ્યાં છતાં બાળદીક્ષા દફનાવવા તૈયાર થયેલાઓની પીઠ થાબડનારાઓ ઘોર પાપની ઉપાર્જન કરે છે તે સ્વાભાવિક છે. મુસદ્દાની મુર્ખાઈ પર કલ્યાણકાંક્ષિ આત્માઓ આંસુ ઢાલે તે પણ સ્વાભાવિક છે. મુસદાની તરફેણ કરવાવાળા ઘણું છે, એવું જાહેર કરતાં પહેલાં વિરોધ કરનારાઓની સંખ્યા વિશેષ છેઅને એ વિશેષ સંખ્યા જાહેર કરવાથી પાપનો ઘડો જાહેર સૃષ્ટિમાં ફૂટી જશે એવી બહીકથી બહાવરા બનેલાઓ સાચી બીના પણ પ્રગટ ન કરી શકે તે સ્વાભાવિક છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્દાદિ-પાષક-સુધાધિઃ અન્યાયની પર ંપરાને જન્મ આપનારાઓની જોહુકમી પ્રત્યે પ્રભુ માના રસિકાની અવિચળ આરાધના પ્રત્યે અને અડગ આત્મ નિષ્ણુય પ્રત્યે વિશ્વભરનાં વાસ્તવિક પ્રેમનાં ઝરણાં ઝરે તે સ્વાભાવિક છે. ૧૩ સામુદાયિક–ક્રર્મના નિવારણાર્થે જગતભરને શાંતિ આપવા ઉપવાસાદિ-આત્મશુધ્ધિના મહાન-સૂત્રારૂપ સુધા-વૃષ્ટિના પ્રચંડપુરમાં જડવાદની જવલત માન્યતાઓ અવશ્યમેવ તણાઈ જાય છે, એ સ્વાભાવિક છે. દિવ્ય—આત્મશકિતનાં અલૌકિક-અજવાળાં જડવાદના ગાઢા અંધકારને દૂર કરે છે એ સ્વાભાવિક છે. ૧૪-આગમાધ્ધારક એટલે શું?, આગમાધારક એટલે જૈન–શાસનના જીવન રૂપ જવાહીરને જગત્ સમક્ષ જાહેર કરનાર જગમતૂર ઝવેરી યા એક અજોડ પ્રથમ-પ્રાવચનિક-પ્રભાવિક-પુણ્યાત્મા. આગમાધારક એટલે જૈન-શાસનના પ્રાણભૂત હસ્ત-લિખિત-ગ્નિદ્ધાંત-સમૃદ્ધને યથાસ્થિત ઉદ્ધારકરીને પૂર્વાચાર્યોની પૂનિત કાર્યવાહિનીને સ્મરણ કરાવનાર એક અજોડ–પ્રભાવિક-પુણ્યાત્મા. આગમાધારક એટલે જૈન–શાસનના સંચાલક-સર્વ-સાધુ-સમુદાય પૂર્વેના હસ્ત–લિખિત-ગહનગ્રંથાનુ અવલોકન કરવાને અશક્ત બન્યા, તેજ અરસામાં તેજ ગ્રથને તેજ અવસ્થામાં શુદ્ધિપૂર્વક મુદ્રિત કરી ચતુર્વિધ સંધ ઉપર મહાન ઉપકાર કરનાર એક અજોડ-પ્રભાવિક-પુણ્યાત્મા. આગમાધારક એટલે પૂ. ગણધર–ભગવત-ગુક્િત-આગમોના ઉંડા રહસ્યો સમજાવવા માટે શ્રમણભગવાને જગત્ હિતકારી અસ્ખલિત અમાત્ર વાંચનારૂપ વૃષ્ટિ વરસાવનાર વીર–શ્રીર-એક-અજોડપ્રભાવિ–પુણ્યાત્મા. આગમ દ્ધારક એટલે આગમાધિમાંથી-અમોધ દેશનારૂપ અમૃત્તદ્વારાએ મેહથી મૂર્છિત થયેલ પ્રાણીઓને નવજીવન–સમર્પક-સુધાપાન-કરવનાર એક અજોડ-પ્રભાવિક-પુણ્યાત્માં. આગમાધારક એટલે જગત્થરનું દારિદ્ર પીટાડવા માટે અનેકાનેક અમૂલ્ય રહ્નાથી ભરપૂર દાદશાંગી રૂપ પૂનિત ગણિ-પેટીનું દર્શન કરાવનાર એક અજોડ–પ્રભાવિક-પુણ્યાત્મા. આગમાધારક એટલે માગમજ્ઞાનથી ઉત્પન્ન થતા આનદરૂપ પુનીત–જલથી ભરપૂર સાગરને સાક્ષાત્કાર કરાવનાર આનદ્રસાગર યાને એક અજોડ પ્રભાવક પુણ્યાત્મા. આગમાદ્ધારક એટલે શૈલાના નરેશને આગમના ઉડા રહસ્ય સમજાવી છત્રયા-પ્રતિપક્ષક બનાવનાર એક અજોડ–પ્રભાવિક-પુણ્યાત્મા. માગમાદ્વાર એટલે શાસન પર આવતાં અનેક આક્રમણા સામે અભેદી દિવાલ સમાન સર્વસ્વ— સમર્પણુ-કરનાર એવા એક અજોડ–પ્રભાવિક-પુણ્યાત્મા. ૧૫-જીવનને જીવી જાણનારા!!! નાગરિકો વગરનુ સર્વ સમૃદ્ધિથી ભરપુર નગર તે નગર નથી, પણ સુનુ શ્મશાન અગર ભયંકર વેરાન છે; જીવ વગરનું સુંદર-લાવણ્યમય-સ-ઇંદ્રિયોથી સ ંપૂર્ણ શરીર તે શું મનુષ્ય છે ?, ના, ના; મનુષ્ય નહિ પણ સ્મશાનમાં જવા લાયકનું મુડદું છે; પત પરથી નીકળતાં નિરકુશ પાણીના પ્રવાહ ગામ નગર, મહેલ, Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ માર્ગના પૂજારીઓ મનુષ્ય વિગેરેને જમીનસ્ત કરનાર તે જીવન પ્રવાહ નહિ, પણ પ્રચંડ પ્રલયકાળ છે તેવી રીતે આત્મિકશારિરિક, અને આર્થિક-શકિતને વ્યય કરીને વધારે અને વર્તમાનમાં વૃદ્ધિ પામતે વિદ્યાભ્યાસ–પણ વિવેક અને વિશુદ્ધ વર્તનથી વિમુખ રહેલો હોય તે તે વાસ્તવિક વિદ્યાભ્યાસ નથી, પણ વગર નોતરેલ વિનાશકાળ છે!!! જગપ્રસિદ્ધિ પામેલ વિવિધ-વિધાઓ, વિશાળ-વિનાને, અને કેડે-કળાઓનું વિશિષ્ટ-જ્ઞાન પ્રાપ્ત કરનારાઓ, અને અપ્રસિદ્ધ એવા યંત્ર મંત્ર અને તંત્રના અનેકવિધ પ્રયોગોના તીર્ણ જ્ઞાનમાં નિષ્ણાત થયેલાઓ, પણ વિવેક અને વર્તનથી વિમુખ થઇને કહેબાજ કેળવાયેલા કહેવાતા હોય, તોપણ ડગલે અને પગલે પરાજયની પરંપરા પામ્યા, પામે છે; અને પામશે તે સર્વને અનુભવ ગમ્ય છે. જે સુખની પાછળ દુઃખ ડોકીયા કરે–તે–સુખ નહીં પણ દુઃખ, જે યશની પાછળ અપયશ: આંટા મારે એ-યશઃ નહીં પણ અપયશ:, જે ઉદયની પાછળ અસ્તની અણધારી આફત ઉભરાય તે ઉદય નહિ પણ અસ્ત, તેવી જ રીતે જે વિજયની પાછળ વગર વિજ બે પરાજયનાં નેતા પગલાં પધારે એ વિજય નહી પણ પરાજય, માટે વસ્તુતઃ વિજય વરમાળને વરવાની ઈચ્છાવાળા–વિધાભ્યાસિઓએ વીતરાગ પ્રણિત વિવેકી વર્તનની પ્રાથમિક પ્રાપ્તિથી પરિસમાપ્તિ સુધી તદનુસાર પરિશીલનને, અને સંરક્ષણને ઉચ્ચ હદમાં મુકવા જોઈએ; કે જે પ્રભુમાર્ગ પ્રણિત વિવેક અને વર્તનદ્વારા વિજયની વિવિધ પરંપરાઓને પ્રાપ્ત કરીને સર્વદા સર્વત્ર સ્થાને અખલિતપણે વિજયના વધામણથી અખિલ વિશ્વને વશીકરણ કરે. - વિદ્વાન–વસુધામાં વિશદ્ધ વિવેક વાયરથી વાસિત થયેલાઓ, અને વિશુધ્ધ વૉનના વારિ પ્રવાહથી વિમળ થયેલાઓ જીવનને જીવી જાણનારા-પુણ્યાત્માઓની આજે પણ પ્રભુ શાસનના સમર્થ સંચાલકો શાસ્ત્રમાં સુવર્ણક્ષરે નોંધ લે છે. ૧૬-પ્રભુ માર્ગના પૂજારીએ!!! પ્રભુ માર્ગના પૂજારીઓ સત્યયના ભોગે શાંતિને ઈચ્છતાજ નથી !!! પ્રભુ માર્ગના પૂજારીએ શાંતિના ભોગે પણ સત્યની સેવામાં સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છે ! પ્રભુ માર્ગના પૂજારીઓની હરકોઈ પ્રવૃત્તિ આગમ-વિરૂધ્ધ ન જ હેય !!! પ્રભુ માર્ગના પૂજારીઓ આગમને અવલંબીનેજ શાસનને અભ્યદય ઇચ્છે છે ! ! ! . પ્રભુ માર્ગના પૂજારીએ પરમાતુ-કુમારપાળની કાર્યદક્ષતા, વસ્તુપાળના વર્તનની વિશિષ્ટતા; અને પરમ વિદુષી–મયણાસુંદરીની બૈર્યતાનું અનુકરણ કરવાને આજે પણ ખડે પગે તૈયાર છે ! ! ! પ્રભુ માર્ગના પૂજારીઓ પ્રભુ માર્ગને પિષક હોય, પણ શેષક તે ન જ હોય. પ્રભુ માર્ગના પૂજારીઓએ આગમ અનુસાર સેવા કરનાર સેંકડોની શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે નેધ લીધી છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રાધ્ધાદિ-પષક-સુધાબ્ધિ ૧૭-સાધુસંસ્થા એ અમૃતને કયારે છે. મેહ રાજની નિષ્ફર-રાજનીતિથી સાઈ ગયેલાઓને, પતિત-થએલાઓને સત્વર શાંતિ આપનારી સંસ્થા હોય તે તે સાધુસંસ્થા છે. | મેહ રાજાએ પ્રસરાવેલી અશાંતિથી જગતભરને ચેતાવીને તેનાથી સંસારના જીવોને તારીને, અને શાંતિનું સામ્રાજ્ય ફેલાવીને; દિન પ્રતિદિન વૃદ્ધિ કરનાર તે સાધુસંસ્થા છે. મેહના ગુલામોની ગેબી કાર્યવાહીથી જગતુભરને વ્યાખ્યાનધારાએ વાકેફ કરનાર તે સાધુ સંરથાજ છે. મેહના મંત્રથી મુગ્ધ બનીને અર્થ કામની કારમી કાર્યવાહીથી કાયર બનેલાઓને ધર્મ રસાયણનું પાન કરાવનાર સાધુસંસ્થા છે. મહારાજાએ અને તેના ગુલામેએ જગતના અજ્ઞાન-જીવોને પૌગલિક વતુરૂપ બેરાં આપીને મોક્ષરૂપી કરોડોની કિંમતની કલી કાઢી લીધી છે, તેની જગતુમાં જાહેરાત કરનાર તે સાધુસંસ્થા છે, મહારાજા ઉપર પૂર્ણ વિજય મેળવનારી એકજ સંસ્થા છે, કે જે જાતિ અપેક્ષાએ “વાશ્ચરિવાઇરૉ” શાશ્વત; અને વ્યકિત અપેક્ષાએ પરમકૃપાળુ ભગવાન શ્રી મહાવીરદેવથી આરંભાએલી પરમપકારિ સાધુસંસ્થા યથાકાળ પયત જીવે છે, જવી હતી; અને જીવતી જ રહેશે. જગત્તા અનેક પરિવર્તને, અનેક આપત્તિઓ; અને અનેક અપકાર છતાં સતત સંકટ વેઠીને મોક્ષમાર્ગની મહત્તાને જીવંત રાખનાર તે સાધુસંસ્થા જ છે, આ ઉત્તમ એવી ભરતભૂમિમાં અનાર્યો, યુવાનોના ભારે ઉલ્કાપાત. કારમી કિકિયારીઓ; અને બળવાન-તેફોનમાંથી આર્યવને બચાવી લેનાર તે એક સાધુસંસ્થાજ છે. ભયંકર માછલાઓ, ભીષણ ખડકે, અજેય હિમગારીઓ, અકય એવા જવલંત-ભૂકંપથી ભરેલા મહાસાગર જેવા સંસાર સાગરમાંથી શાશનની નૌકાને બચાવી લેનાર તે સાધુસંસ્થાજ છે. આર્યવનો વિનાશ ઈચ્છતી તે યવને અને મ્યુચ્યોની તલવારો આજે નાશ પામી છે, પણ એ તરવારને આત્માની અજેયતા વડે પ્રવાહી બનાવી દેનારી સાધુસંસ્કાજ હજી જીવે છે, એને માટેજ મેક્ષાભિલાષી જગતુ કહે છે કે: સાધુસંસ્થા એ અમૃતને ક્યારે છે. ૧૮-ઝળહળતું જૈન-હૃદય. હિમાલય કે આસના શિખરે અતિ મનહર છે, એમએ શિખરો ઉપરના લીલાંછમ વૃક્ષના અન તરાશી, સંસારી જીવન માટે તેમની દષ્ટિએ પરમ આહાદક આપનારા છે, અને હૃદયને ઠારનોરાં છે; પણ એ હૃદયની શાંતીની પાછળ પણ અદૃષ્યરૂપે વસેલાં સંકટોના મહાસાગરો દુધવી રહેલા છે. જગતુને એ ઘુઘવાટ સાંભળવાની જરૂર નથી, પણ એ મહાસાગરો વિકરાળ કાળ જેવાં એવાં ભયકર છે કે તે બળાકારે પણ એ અવાજ જગતને સંભળાવે છે. શિયાળે ઠંડકની અનુપમ શાંતીને લીધે સારો લાગે છે, પણ એજ શિયાળામાં ઉડતાં અખંડ ઠંડીના Page #83 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ-પર્યુષણ-મહાપર્વ મોજાં અને તેથી ધસી આવતા બરફના પર્વત શિયાળાને કડવે ઝેરી બનાવી મૂકે છે ઉનાળો ફળફળાદિને આપનારા મધુર સ્વાદથી પ્રિય બને છે, પણ એને અંગારા જેવો તાપ સળગાવી મૂકે છે. ઋતુની સુંદરતાથી ચોમાસું ઓપે છે, પણ બીજી જ પળે કુદરતના ગાંડા તફાને ચોમાસાની મધુરતાને પાયમાલ કરી શકે છે અને તે સમયે હિમાલય કે આગ્સ જેવા પર્વત પણ કડવાં ઝેર બને છે !! શું ત્યારે એ પર્વતની ગિરિમાળાની શાંતિથીએ વધારે સુંદર, અખંડ શાંતિથી યુક્ત એ કઈ સુંદર ગિરિરાજ છે?, હા. જૈન શાસન એ જગતના સર્વ દુઃખ સંકટો અને યત્રણથી દૂર એવા મક્ષસ્થાનરૂ૫ અતિ સુંદર ગિરિરાજને ચરણે, પ્રત્યેક ભવ્ય આત્માને પહોંચાડી શકે છે, પણ એ ગિરિરાજને સર કરવાને માટે ત્રણ પગથીઓ ચઢવાનાં છે અને એજ કઠીન ઘટના છે. આ જીવ જગતના સર્વ પદાર્થો ઉપર જે પ્રેમ રાખે છે, તે જ પ્રેમ નિગ્રંથ પ્રવચન અને અને જેન શાસન પ્રત્યે રાખવાની ભૂમિકાને જ્યારે પ્રાપ્ત કરે છે, ત્યારે તે એ ગિરિરાજનું પ્રથમ પગથીઉં ચઢી ચૂકેલે છે તે જીવ જગતના સર્વ પદાર્થોને ભલે પ્રિય ગણતે હોય, પણ જગતના સર્વ પદાર્થો કરતાં જૈન શાસનને જે દિવસે અધિક પ્રેમથી હાવા માંડે છે, ત્યારે તે ગિરિરાજનું બીજુ પગથી ચઢી ચૂકેલે છે. અને એ જીવ જ્યારથી જગતના દ્રષ્ટિગોચર અને અદૃષ્ય એવાં સર્વ પદાર્થોને મહારાજાના જાલીમ જુલમગારો અને અનુચરો છે, એવું માનીને એક શાસનને જ પરમ શાંતિ આપનારું અને અત્યંત પ્રિય ગણવા માંડે છે, ત્યારે તે એ ગિરિરાજનું ત્રીજું પગથીયું ચઢે છે. એ ત્રણ પગથીઆ જે ચઢે છે તેને જ માટે મેક્ષગિરિ ઉપર ચઢવાને મને હર માર્ગ ખુલ્લો થાય છે, અને જેને એ ત્રણે પગથી ચઢવાની ખરેખરી ભાવના છે, તે જ માણસમાં– ઝળઝળતુ જન હૃદયરહેલું છે; અન્યમાં રહેલા હૃદય, તે હૃદય નથી; પણ માંસના ચાદિ માત્ર છે. ૧૯પર્વાધિરાજ-પપણુ-મહાપર્વ. આસોપકારી ચરમતીર્થકર પ્રભુ મહાવીરદેવને આજે ૨૪૭૫ વર્ષ ઉપરાંત થઈ ગયાં છે, છતાં એ લોકોત્તર-વિશિષ્ટ-વ્યકિતના વિસ્તારપૂર્વક જીવનરહો , પ્રગટપ્રભાવિ પ્રભુ પાર્શ્વનાથાદિ ત્રેવીસ તીર્થકરોના ઝળહળતાં જીવન, અને એજ જીવન-રહસ્યોને ઝીલનારા અનેક મહાત્માઓના મહાન જીવન પ્રસંગોના પૂનિત વારિપ્રવાહો સમસ્ત જૈન સમાજને પવન કરે છે; કર્યા છે, અને કરશે એ નિર્વિવાદ છે; અને તેનું જ નિયત શ્રવણ જેમાં થાય છે તેજ આ પર્યુષણ પર્વ છે ! ! ! પાપ પ્રક્ષાલન કરવા માટે, પુણ્યભંડાર ભરવા માટે, સંવરની સુંદર સરિતામાં નિમજજન કરવા માટે, અને નિજ રાતા નિર્મલ ઝરણાં કરાવવા માટે, આ પૂનિત દિવસે પરમ મહર્ષિઓએ નિયત કર્યા છે, અને તેનું જ નામ પયુષણ પર્વમય અષ્ટાદિકા છે એ સર્વ કઈ સારી રીતે સમજે છે. શાસ્ત્રકારોએ સૂચન કરેલા વિધાન મુજબ ભવ્યાત્માઓ જે ત્રિકરણ મેગે આ આઠ દિવસમાં કમ્મર કસે, મહરાજની સામે ધસે, અને ઇષ્ટ સિદ્ધ કરવાને યથાશકિત ઉદ્યમ કરે તે જરૂર પર્યુષણ પર્વની આરાધના ફળવંતી બને તેમાં શંકાને સ્થાન જ નથી ! ! ! Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પાષક-સુધાધિઃ ૧૭ પર્યુષણાના પૂનિત દિવસા, અને તે અંગે કલ્પવાંચન-મનન-તપ-૪૫-આદિમાં એકતાર અનેલા ચતુર્વિધ સંઘ કેટલા ભાગ્યશાળી છે?, તે કહેવુ અકથ્ય છે એમ કહી દેવામાં લેશભર અતિશયેકિત નથી. પર્યુષણા પર્વની આરાધનામાં લીન બનેલા ભાગ્યશાળી આ મહા-પર્વધિરાજને નિરાતું અમે ધ સાધન માનીને નિવિઘ્ને પાર પડે તે હેતુથી ભવ્યાત્માએ મહિના-પંદર દિવસ પહેલાં નવજલધરની પ્રાપ્તિ માટે મારની જેમ ઝંખના કરે છે. એ પર્વાધિરાજ પર્યુષણા-પર્વ પ્રબળ પુણ્યે સાંપડયુ છે, આરાધના કરીને કૃતાર્થ થવું એજ પુણ્યાત્માઓનું કવ્યું છે. ૨૦-ઉપધાન. ઉપધાન એ જ્ઞાનાર્થિઓ માટે અવશ્ય-કવ્ય રૂપ આચાર છે. ઉપધાન એ પ્રભુ માર્ગને અનુસરનારા-આત્માઓને જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનેની સમીપમાં લાવે છે, અને તેની ઉપેક્ષા કરનારા તે અમુલ્ય લાભથી એનશીબ રહે છે. ઉપધાન એ પવિત્રતાની પ્રસિદ્ધ–એરણ ઉપર હરકાઈ આત્માને પવિત્ર ધાટ ઘડવાના એકરાર કરે છે. ઉપધાન એ કાયિક–વાચિક, અને માનસિક-શકિતના વિકાસ સાથે આત્માને શ્રમણાપાસકપણાની યોગ્યતા પ્રાપ્ત કરાવીને ઉત્તરાત્તર આરાધ્યપણુાની ઉચ્ચ કોટીમાં મૂકે છે. ઉપધાન એ મેહ સામેના મહાભારત યુદ્ધમાં વિજયતા મેળવવા માટેનુ કિંમતી કવાયતરૂપ કા છે. ઉપધાન એ જગતભરના તીર્થસ્થાને, કલ્યાણકારિ–કલ્યાણ-ધામા, મહાવિદેહની મહાગે પસમાન-વિધમાન વિહરમાનેાના પવિત્ર-પુણ્યધામા, અને સિંહફ્રસિત સિંહસ્થાનેાના દર્શનાદિ કરાવવાની પ્રતિદિન ત્રણ ત્રણ વખત અનુપમ સગવડ સાથે પ્રાણીઓને અનેકવિધ-અનુકુળતા મેળવી આપે છે. ઉપધાન એ શ્રીપ’ચમ’ગળ-મહાશ્રુતસ્ક્રુ ધાદિ-શ્રુતે પચારરૂપ શ્રીનમસ્કાર-મહામત્રાદિની સિદ્ધિ માટે (આરાધના માટે) આ સંપૂર્ણ સગવડની સાક્ષી પૂરે છે. ઉપધાન એ શ્રુતરૂપ સર્વોત્તમ સુધા મેળવવાના મનેરથ સેવનારાઓને માટે યોગ્યતા પ્રાપ્ત કરવાનું આ એક ઉત્તમેાત્તમ સાધન છે, એમ સર્વજ્ઞના શાસ્ત્ર-સિદ્ઘાંતા સ`ોધે છે, કારણુ કે જેમ ચાક પરથી ઉતરેલા કાચા ઘડામાં પાણી-રહી શકે નહી, સિહણુંનુ દુધ સામાન્ય ધાતુઓના પાત્રમાં રહી શકે નહી, પરંતુ પકવેલા ધડામાં, અને સુવર્ણના પાત્રમાં અનુક્રમે પાણી અને તે દુધ રહી શકે છે, અન્યથા નહિ; તેવી રીતે ઉપધાનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા વગરનું માનવ જીવન શ્રુતરૂપ સુધાની પ્રાપ્તિને યોગ્ય થતું નથી. ઉપધાન એ શ્રાવક-શ્રાવિકાઓને ઉંચી કક્ષાએ પહેાંચાડવાની કબુલાત કરે છે, આવીજ દુંભ એવું મનુષ્યજીવન તેમાં પણ શ્રાવકપણું પામીને આ ઉપધાનની આવશ્યકરૂપ-કવ્યતા ગુરૂગમ શ્રવણ કરવી જોઇ એ, જેથી ઉપધાન કરવા આત્મા તૈયાર થાય. ઉપધાન એ જીનેશ્વરદેવને માર્ગ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા-જજ્ઞાસુઓને માટે પ્રાથમિક-શિક્ષણ છે, ઉત્તરાત્તર મહાપંથ પ્રાપ્ત કરવાની અનુપમ ચાવી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ આરાધક, અને આરાધન ઉપધાન એ સ ંસારમાં અહીંથી તહીં અથડાતા એવા પ્રાણીને નિયમબદ્ધ બનાવી તેને પ્રભુ માતા સાચા પથિક બનાવે છે. ૧૮ ઉપાન વિનાના આત્મા નવકાર જેવ! પરમ-પવિત્ર-મ`ત્રની યોગ્ય-આરાધના કરી શકતા નથી. એટલુ જ નહી પણ્ ઉપધાન વિના કે ઉપધાન વહનકરવાની શ્રધ્ધા વિનાના આત્મા તે મહાન એવા નવકારમ ત્રને ગણવાની પાત્રતા ધરાવી શકતા નથી. હરેક આત્માએ ઉપધાન વહન-કરવા એ તેના જન્મસિદ્ધ4 સમજીને જીતેશ્વરદેવ–પ્રણીત–મહાન–અનુષ્ઠાન રૂપ ઉપધાન કરવા તૈયાર થવુ જોઇએ. ' ઉપધાન એ પવિત્રતાના ધામરૂપ છે, અને એ ધર્માંરૂપ ધામમાં ભાવિકો નરકેસરી-તી કર પ્રદર્શિત કલ્યાણુકાર રહસ્યોથી ભરપૂર વાનગીનું આસ્વાદન જોર શૅરથી કરીને ઈષ્ટ સ્થાને પહોંચે છે, તેમાં એ ઉપધાનની બલિહારી છે!!! ૨૧-આરાધક, અને આરાધન. જગના-મિથ્યા પદાર્થોની આરાધના જગતના જીવાને પાપપકથી મસ્ક્રીન બનાવીને અતે આત્માને ભવબંધનના કારમાં અન્યનથી બાંધી રાખે છે. એ મિથ્યા-પદાર્થોની પ્રીતિ આત્માની અનંત શાંતિને નાશ કરીતે, મનને મેલથી ભરપુર બનાવી દે છે, અને જીવનની સાચી મધુરતાને હરી લે છે. નવપલ્લવિત વૃક્ષેાની મધુર શાખા પ્રસરે જાય છે, મધુર-વનસ્પતિના યુથેને ધારણ કરતી કુંજો પેાતાની અનેરી ફોરમ જગતમાં પ્રસરાવે છે, અને એ સુગધના ઉપભોગ કરનારને ઘેલા બનાવી મુકે છે; તેમ આત્માને પણ મેાક્ષમાર્ગની, મેાક્ષમાને અનુકુળ સંયોગોની મિષ્ટ મધુરતાને પામવાના શુભેદય પામીને ભાગ્યાળી થાય છે, ત્યારે ક્રામ ક્રોધાદિથી, કકળી ઉઠેલા કંગાલ-એ શાહુચેારા આત્માના ધમભાનને ભૂલાવી નાંખે છે. પ્રિય વાંચક ! એ ભુલભુલામણી ટાળવા માટેજ પુણ્યપર્વોની આરાધના આ શાસને ઉત્તેજી છે. સાચાઆરાધક પર્વની આરાધનાના પ્રસંગ પ્રાપ્ત થતાં ધર્મપ્રેમમાં ડાલી ઉઠે છે, તેમના હૈયાં શાસનપ્રેમમાં મુગ્ધ બની જાય છે; અને એ અમેધ-આરાધનામાં તલ્લીન થઇ આત્માને અમરતાને અનુભવ કરાવી લે છે. સિદ્ધચક્રની શાશ્ર્વતી—આંરાધના પુરી થઇ નથી, ત્યાં તે સૂર્યપુરીમાં ઉપાધનના મંગલમય આરંભના વધામણા ફરી વળે છે. રખે ભૂલતા ! આરાધના માટેના મૉંગલમય અવસર આરાધકાને માટે સેનેરી અવસર છે, અને તે અવસરની આરાધનાને લાભ લેવા એમાંજ જૈનકુળના માનવાની મહત્તા છે. ૨૨-નિર્વાણ-કલ્યાણક અપાપાપુરી કે જે આસનૈપકારિ ચરમ-તીર્થંકર-પ્રભુ-શ્રીમહાવીરદેવના નિર્વાણુ પછી દેવેએ એ નગરીનું નામ પાવાપુરી પાયું, કે જે ભૂમિપર પ્રાતઃસ્મરણીય પૂ. તે તારકદેવનું આજે નિર્વાણ કલ્યાણક છે, અને તે પાવાપુરી નિર્વાણું-કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસનમાં મજૂર છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ–ષક-સુધાબ્ધિઃ આજે એ પાવનભૂમિ કેઈક પુણ્યાત્માઓને ભૂતપૂર્વના ભવ્ય-ઇતિહાસના તે સ્થળે સંભારણા કરાવીને નવ શૂરાતન સમર્પણ કરવા કટીબદ્ધ થઈ છે, તે ભૂમિના રજકણે શાસન રસિક સેવકોને શાસનરંગથી રંગી નાંખવાને તે ઉધમવત થયાં છે. તે ભૂમિનું ભવ્ય-વાતાવરણ આજે વિષમ વિકારને વિખેરી નાંખવાને સમર્થ થયું છે, તે ભાગ્યવતી ભૂમિને નહિ ફરસનાર જૈન સમાજની હરકોઈ વ્યક્તિઓ પિતાના સ્થાનમાં રહી તે દેવાધિદેવના અલૌકિક ઉપકારનું અવલોકન કરી નિર્વાણ-કયાણકની આરાધનાધારાએ એ દિવસે મેહરાજા સામે ધસવા માટે નવું નવું જોમ પ્રાપ્ત કરે છે. ૨૩-પ્રભુ-માર્ગના પૂજારી. નિર્વાણને કલ્યાણકની નિર્મળ-આરાધના-આરાધકો અનેકવિધ રીતિએ કરે છે, અને તે અવસરે સેળ , પહોરની અખંડ દેશનામાં પુણ્ય-પાપ-પ્રદર્શક અપૃષ્ઠ છત્રીસ અધ્યયનેની અમેધ સુધાવૃષ્ટિ, ખ્યાશી દિવસના સંબંધિ માતપિતાનું મોક્ષગમન, દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધવા ગયેલ શાસન-પટ્ટધર દિવ્યલબ્ધિધારક પ્રભુ શ્રીગૌતમ સ્વામીનું આગમન, માગમાં શ્રીદેવાધિદેવના નિર્વાણુ–સમાચારનું શ્રવણ, પરાપૂર્વથી ચાલી આવેલ સ્નેહ સબંધીની કાર્યવાહીનું સ્મરણ સ્નેહના વિસર્જન સાથે કૈવલ્યની પ્રાપ્તિ, નિર્વાણ મહેસવની ઉજવણી માટે સ્વર્ગમાંથી દ્રિ-ઇંદ્રાણી, દેવદેવીઓનું આગમન-નિર્ગમન, વિગેરે વિગેરે અનેકાનેક પુનિત પ્રસંગે જ્યારે જ્યારે સાંભળી આવે છે, ત્યારે ત્યારે તે તે ભવ્યાત્માઓના ભવ્ય પરિણામને જરૂર અનેરા ભાવથી ઉ૯લસિત કરે છે. શાસ્ત્રકારે સ્થાને સ્થાન પર જણાવે છે કે આરાધકો આ કલ્યાણુની આરાધનામાં લક્ષ ક્રોડ ગુણું ફળ પ્રાપ્ત ' કરે છે, માટે શ્રી પ્રભુમહાવીરદેવના શાસનનો રાગી પછી ભલે તે સાધુ કે સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા હોય. પણ આ નિર્વાણુ–કલ્યાકને આરાધવા લેશભર ચાશ રાખે નહિ; અને પ્રભુમાર્ગને પૂજારી અહર્નિશ એજ છે કે તેઓશ્રીએ અથદ્વારાએ કથન કરેલી દેશનાઓને અને શ્રવણ કરેલા તે દિવ્ય ભાવોને સૂત્રરૂપે ગણધર ભગવંતેએ ગુંથેલા વચનોને વિચારીને મહારે તન-મન-આદિ સમર્પણ કરવાં એમાંજ મારૂં શ્રેય છે. ૨૪-શ્રુત-પંચમી. ભગવાન શ્રી મહાવીરદેવ સિક્રિસ્થાને સીધાવ્યાં તપશ્વાતું દીર્ધ-આયુષ્યમાન શાસનની સમસ્ત ધુરાને વહન કરનાર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી થયા. અદ્યાપિ પર્યન્તને સર્વ-સાધુ-સમુદાય—પ્રભુ શ્રીસુધર્માસ્વામીજી મહારાજને છે, એ ઘટના કેાઈની ૫ણ જાણ બહાર નથી જ. * શાસનની ધુરા જે સમયમાં તેઓશ્રીને હસ્તગતુ થઈ, તે સમયમાં પ્રાથમિક તહેવાર તરીકે નાનની સેવના માટે જ્ઞાનપંચમી. અથવા શ્રતપંચમી=સૌભાગ્ય પંચમી નિર્માણ થઈ હતી. શ્રત જેવી એક સમર્થ ચીજની પીછાણ થવી અતિ જરૂરી છે, એ વાંચકેની ધ્યાનબહાર નહિ જ હોય પ્રભુ શ્રી મહાવીરદેવની મહાન વિભૂતીઓની, અદિતિય પ્રતિભાસંપન્ન ગણધર ભગવંતની, પૂર્વધના પરાક્રમની, અને પરંપરામાં થયેલા વિશિષ્ટ જ્ઞાનીઓની અપૂર્વ કાર્યવાહિઓ, અનુપમગહન શકિતઓ, બલકે ભૂતકાળમાં થયેલ શાસન સંબંધી સમગ્ર કાર્યવાહિની ભવ્ય રૂપરેખાનું સંસ્મરણ રૂપે દર્શન કરાવનાર જે કોઈ પણ સાધન હોય તો તે શ્રુતજ્ઞાન, તે તે શ્રુતજ્ઞાનીએ; અને શ્રુતજ્ઞાનના સમગ્ર સાધન છે, તેમાં લેશભર શંકાને સ્થાન નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સિદ્ધાંતનું પારમાર્થિક-અવલોકન. જે દિશામાં જૈન-સાહિત્યનું પ્રકાશન વધવું જોઈએ તે દિશામાં જે કે હજુ સુધી જોઈતા પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી, છતાં જેન, સાહિત્યનું પ્રકાશન કાર્ય કુદકે અને ભૂસકે આગળ વધ્યું છે. અને જાય છે, તેટલા માત્રથી શ્રુતજ્ઞાનના સાધનને ઉદય મા એ ગંભીર ભૂલ છે. પ્રકાશન પામેલ સાહિત્યને પૂરો ભેગવટ કરનાર વ્યક્તિઓ આજે આંગળીના ટેરવા પર પણ પુરી શકે તેમ નથી. ભાંગ્યો તૂ ભગવટો કરી શકે તેવાઓની પણ સંતોષકારક સંખ્યા પુરી પાડી શકીએ તેમ નથી, અને નવયુગવાદિતાને નામે ધર્મ પ્રત્યે બેદરકાર રહેલાઓ તે ઉપેક્ષા, બેદરકારી અને આળસુપણાની કાર્ય વાહીના કારમા–પૂરમાં તણાતા જાય છે, એ ગંભીરપણે પરિસ્થિતિનું પર્યાલોચન કરવાને માટે આજે પણ તેઓ બેદરકાર છે. જેના ઉપર શાસનને આધાર છે, જેના વડે વર્તમાન શાસન જીવે છે, જેના વડે ભવિષ્યમાં શાસનની આબાદી વધવાની છે; એવાં તે શ્રતજ્ઞાનના સમગ્ર સાધનને ભેગવટ કરી શકે તેવા જ્ઞાનીઓ અને તેને અનુસરતું જ્ઞાન સંપાદન કરી શકે તેવા સાધનની આજે પુરતી ખામી છે; એ ખામીઓ દુર કરવી તે પ્રત્યેક શાસનરસિકોનું કર્તવ્ય છે. - આજે ચાર ચાર વર્ષથી એકજ બેલાય છે કે દીક્ષાઓ વધી છે!, દીક્ષાઓ વધે છે ! !; દી ઉગે દીક્ષાજ દીક્ષા ! ! ! એ ન કહેવું જોઈએ, અગર દીક્ષાઓ વધી છે એ ખોટું છે એમ કહેવું નથી. પણ દીક્ષાઓ શા મુદ્દાથી આપી છે તે લક્ષ્યબિંદુને આજે લગભગ પોતાની ફરજ સ્વીકારનારો ધાર્મિક-સમાજ પણ વિસરી ગયે છે. શાસનશા સુભટો બનાવવા માટે, અને શાસનના સમર્થ સંચાલકે બનાવવાના શુભાશયથી આજે તમે દીક્ષાની પ્રવૃત્તિને પગભર કરી છે, અને હજીપણ તે પ્રવૃત્તિની આડે આવતાં વિષમ વિનાને વિદારવા કટીબદ્ધ થયા છે; અને થશે. જાર એ પ્રવૃત્તિમાં તમે તમારા આત્માને જોડશે, અને એ પ્રવૃત્તિને તમે શુભાશયથી જોશે ત્યારેજ તમને એ પ્રવૃત્તિની મીઠી સુવાસ સમજાશે. શ્રતપંચમીની પવિત્રતા તમોને એ પ્રશ્ન પૂછી રહી છે કે એ સવાસ કીલવાની અને ઝીલાવવાની તમારામાં કયાં છે તમન્ના?, કયાં છે તાકાત ? અને ક્યાં છે. તાલાવેલી ? ૨૫-સિદ્ધાંતનું પારમાર્થિક અવલેકન. * આજે કેટલાક શુષ્ક-જ્ઞાનવાદીઓ વાક્યના વિશિષ્ટ સંબંધ સમજ્યા વગર, અને પરમાર્થ પિછાણ્યા વગર મન ગમતું હાંકવામાં ઈતિક્તવ્યતા માને છે, એટલું જ નહિ પણ ક્રિયાની અવગણના કરવામાં કટીબદ્ધ થઈ, વાણીને અંકુશ ગુમાવીને બોલી નાંખે છે કે – ક્રિયાએ કર્મ છે, અને પરિણામે બંધ છે, તે ક્રિયા કરે શું વળે ! પરિણામ સુધારે! પરિણામ સુધારો !” આવું મનોહર દેખાતું કથન કરનારને ખુલ્લે ખુલું કહેવું જોઇએ કે પરિણામની પરાકાષ્ઠાએ પહોંચીને પરિણામનું ઉકૂટ ફળ મેળવનારા કેવળી ભગવંતે કે જેના પરિણામમાં યત્કિંચિત્ પણ ફેરફાર થવાનો નથી, છતાં તેઓને ક્રિયાની શી જરૂર ?, કહેવું પડશે કે તેમને પણ ક્રિયાની જરૂર છે. પરિણામે બંધ માનીએ તો તે કેવલિની દશામાં પરિણામે ક્રિયાએ કમ છે. બંધ પુરસ્સરને કર્મબંધ પણ તેને છે, અને એ કેવળી ભગવંતને સિદ્ધિએ પહોંચવાની ક્રિયા કરવી પડે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પાષક-સુધાધિઃ ‘પરિણામની સાથે બંધ થઈ જાય' એવું કથન કરનારાને કહેજો કે વૈષ્ણવો કૃષ્ણને સુદેવ માનીને સુદેવપણે આરાધે છે, શૈવ શિવને સુદેવ માની સુદેવપણે આરાધે છે, અર્થાત્ જગતના ભિન્ન ભિન્ન મતવાળા દેવગુરૂ-ધને કુદેવ કુગુરૂ અને કુધની બુદ્ધિએ આરાધતા નથી; પણ સુદેવત્વાદિની બુદ્ધિએ આરાધવાની સુ ંદર–પરિણામ-ધારાએ આરાધે છે. તેા જરૂર તમારા હિસાબે તેને મિથ્યાત્વાદિ પાપના લેશભર બંધ થવાજ ન જોઇએ. કેવળ ક્રિયાએ કર્મ માનવામાં, અને કેવળ પરિણામે બંધ માનવામાં સત્તુસિદ્ધાંતા ઉથલાવવાનું ચાર પાતક વેઠવું' પડે છે, તે માટે પરમ હિતકારી મહર્ષિએ જણાવે છે કે “ ક્રિયા એ ક્રમ છે, અને પરિણામે બધ છે” એ એ વિભાગમાં વહેંચાયલું વાક્રય નથી, પણ તે વાક્રય તેજ સ્થાનમાં વપરાય છે કે જે સ્થાને શુભાશુભ પરિણામથી ક્રિયા શરૂ કરે, અને આકસ્મિક-સયાગના સદ્દભાવે પિરણામ અગર ક્રિયામાં પલટા થઇ જાય; તેા તે સ્થાને ક્રિયા એ કર્મો અને પિરણામે "ધ એ સિદ્ધાંત સ્વીકારવા પડે છે. ૧ જીવ બચાવવાના શુભ પરિણામથી પગ ઉપડયા, જીવ અકસ્માત્ પગ તળે આવીને ચગદાઈ ગયા દયાની બુદ્ધિરૂપ પરિણામની સુંદરતા છતાં બચાવવાની ક્રિયામાં અકસ્માત પલટા થયા; અને તે ક્રિયા મારવાના સ્વરૂપમાં ગાઢવાઇ તે તે સ્થાને “ક્રિયા એ કર્મ અને પરિણામે બધ” એ સિદ્ધાંત સ્વીકારવા પડશે. દશ ભવની વૈરની પરંપરાવાળા મઢ વૈર લેવાને આવ્યા, મુનિ અવસ્થામાં પ્રભુ શ્રીપા દેવને દેખ્યા, મુશળધાર વરસાદ વર્ષાવ્યા, નાક સુધી પાણી આવી ગયાં, છતાં અશુભ પરિણામ પુરસ્કર અશુભ ક્રિયા ચાલુ છે. ધરણેન્દ્રના આગમન સાથે પ્રભુ પામ્વ દેવનું ધ્યાનાવસ્થામાં નિષ્પકપ દેખીને પરિણામ અને ક્રિયામાં આકસ્મિક પલટો થવા તે સ્થાને ‘· ક્રિયા એ કર્યાં અને પરિણામે બધે ” સિદ્ધાંત સ્વીકારવા પડશે. તેવી રીતે શ્રીભગવાન મહાવીરદેવના, અને થડકૌશિશ્નનો પ્રસંગ ઈત્યાદિ સ્થાને જ્યાં આકસ્મિક ક્રિયા અગર પરિણામના પલટો થાય તે પ્રસ ંગે ક્રિયા એ કર્યું અને પરિણામે બધ” એ સિદ્ધાંત કરવા પડશે. "" ધેલીનાં પહેરણાંની જેમ જે તે સ્થાને જે તે વસ્ત્ર પહેરી લેવું, તેમ જે તે સ્થાને જે તે વાકય, વચન; અગર સિદ્ધાંત ખેલી લેવા તે પણ અસ્થાને છે; તેમ આ સિદ્ધાંતમાં સમજવું. ૨૬–સત્યના સ્વીકારમાં જૈનશાસનની શાભા છે. આસન્નાપકારી ચરમ તીર્થંકર શ્રીવીરવિભુના શાસનને શેલાવનાર ભગવાન શ્રી રક્ષિતસૂરિધર જીના સમયમાં મને હર માલવદેશની ઉજ્જયની નગરીની પાસે મસાર નામના ઉત્તમ સ્થાનમાં સમાચાર મળ્યા કે મથુરામાં એક પ્રચ'ડવાદી જૈન શાસનની અવિચળ માન્યતા સામે આક્રમણુ લાવવા અનેકાનેક પ્રબળ પ્રયત્ન કરી રહ્યો છે !!! શાસનના સંરક્ષક તેઓશ્રીએ ( શ્રીઆર્યરક્ષિત સુરીશ્વરે ) શ્રીગાષ્ઠામાહિલને મથુરા મેકક્લ્યો, વિવિધ વાદકરીને, અને વાદીને જીતીને ત્યાં તેણે શાસનની જય પતાકા ફરકાવી !! | : શ્રાવકાને અત્યંત આગ્રહ થવાથી તેઓશ્રી ત્યાં ચતુર્માસ રહ્યા, અને તેજ ચતુર્માસમાં શ્રીઆર્ય –રક્ષિતસૂરીશ્વરજી સ્વર્ગની સુંદરતાને શણુગારવા ગયા છે, એવા સમાચાર શ્રવણુ કર્યાં. નાશવંત દેહને મૂકતાં પહેલાં પેાતાની પાટ પર શ્રીદુલિકા-પુષ્પમિત્રને નિયત કર્યો હતા. પી-પ્રદાનનાં પવિત્ર-સમાચારનું સકળ સધે Page #89 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મર્યાદાને સમજવાની જરૂર. સુધાપાન કર્યું, ત્યારે ગોષ્ઠામાહિલે પિતના હદયને અર્થતીય સંભ પમાડે !!! આચાર્ય પદવીની પ્રાપ્તિ માટે અનેક પ્રકારે વલખાં માર્યા છતાં મળી જ નહિ! ! ! બ૯કે મેળવવા માટે કરેલી મહેનત વ્યર્થે ગઈ. જેવી રીતે શ્રીપાળની ઋધ્ધિ-સમૃદ્ધિ દેખીને ઈર્ષાળ ધવલે શ્રીપાળનું મરણ ઈચ્છયું, બકે “પી ન શકે તે ઢોળી નાખું, તેવી રીતે અનેકવિધ-દુષ્ટ-વિચારણાથી પ્રેરાયેલા તેણે (ગેષ્ઠામાહિલે) શ્રીદુર્બલિકા-પુષ્પમિત્રને હેરાન કરવા અવનવી શાસન-વિરૂદ્ધ-પ્રરૂપણું શરૂ કરી. અલ્પ-શાનીઓને અને અલ્પ-ક્રિયાવાનોને પ્રભુશાસનમાં સ્થાન છે, પણ વિખ્યાત જ્ઞાની, અને ક્રિયાવાન હોય તે પણ શાસન-વિરૂધ્ધપ્રરૂપકોને પ્રભુ શાસનમાં સ્થાન જ નથી!!! અર્થાત તેઓ વંદનીય, નમસ્કરણીય કે આદરણીય નથી જ, બલકે તે તે વ્યક્તિઓ સંઘથી બહિષ્કાર કરવા લાયક છે. બેટી પ્રરૂપણા સંબંધિની રીતસરની દલીલોને ઉપરટપકે વિચારીએ તે ગેછામાહિલ સાચો લાગશે, પણ પ્રભુ શાસનના પ્રસિધ્ધ પામેલ સિદ્ધાંતના પરમાર્થને પિછાણનારાઓ ગોષ્ઠામાલિની પ્રરૂપણામાં રહેલ અસત્યને અસત્યરૂપે સમજશે, અને વિશ્વ સમક્ષ ખુલુ કરશે; અને તેમજ કર્યું. એટલું જ નહિ પણ સમસ્ત મુનિસમુદાયે શ્રી સીમંધરસ્વામિજીના કથનથી તે ગષ્ઠામાહિલને નિહવ તરીકે જાહેર કર્યો. માટી-પથરના માર સહન કરે, મળમૂત્રાદિ અશુચિ પુદગલના પંજની પરવા ન કરે. પણ મુડદાને સે ધરવામાં સાગરની શોભા રહી શકતી નથી, અર્થાત્ સાગર મડદાને સંધર નથી એવું આજની ડાહી દુનીઆએ પણ સ્વીકાર્યું છે, બલકે સગી નજરે નિહાળ્યું છે, તેવી જ રીતે શ્રીશ્રમણ-સંધરૂપ સાગર નિહવરૂપ ઉસૂત્ર પ્રરૂપણા કરી જાહેર થયેલ નિર્માલ્ય શબેને સમય માત્ર પણ સંઘરી શકતા જ નથી. એ જેમ સાગરની વાસ્તવિક મર્યાદા છે, તેમ ઉત્સવ પ્રરૂપકોને નહિ સંઘરવાની સર્વકાલ શાસનમર્યાદા છે. એક વખત આપત્તિના પ્રસંગમાં શાસનની આબરૂને અખંડિત રાખનાર, શાસનની જય પતાકા ફરકાવનાર, શ્રીગોષ્ઠા માહિલની પૂર્વની વિજય-પરંપરાની શાસન કાર્યવાહીની દરકાર કર્યા વગર કેવળ સત્યના આગ્રહી શ્રમણસંધે તે ગઠ્ઠામાહિલને સંધથી–બહિષ્કત કર્યો છે !! !, અર્થાત્ શાસનાનુરતની પરાપૂર્વની અખંડ આબરૂ પણ સત્યના સ્વીકારમાં છે. વાંચકેએ આ હકીkત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી એજ શ્રેયકારક છે. ૨૭–મિથ્યાત્વની મર્યાદાને સમજવાની જરૂર !!! ભવ્યના કલ્યાણ માટે અનેક-શાસ્ત્રની રચના કરનાર, અને વાસ્તવિક કલ્યાણના ઈચ્છક-શાસ્ત્રકારેએ મિથ્યાત્વના લક્ષણમાં અપવાદ નહિ જણાવેલ છતાં, સમ્યક્ત્વના શિરે મણિ શ્રીકૃષ્ણ-મહારાજાના અને પ્રતિવાસુદેવ-રાવણ વિગેરેના કૃત્યને અપવાદ છે; એવું કથન કરનારા મનુષ્યો શ્રીઅર્થદીપિકાકાને અને ચૌદશે-ચુમ્માલીશ-ગ્રંપના પ્રણેતા પૂ. શ્રીહરિભસૂરીશ્વરના પારમાર્થિક પ્રવચનને ઉલ્લંઘન કરવાનું સાહસ ખેડે છે તે વિચારવા જેવું છે !!! અપવાદનો અર્થ અલ્પ સંખ્યા કરે એ જેમ ઠીક નથી, તેમ ઉત્સર્ગમાર્ગની સાધ્યતા કે રક્ષણ સિવાય તે કૃત્યને અપવાદ રૂપ કહેવાં તે પણ ઠીક નથી. તાવિકપણે તત્ત્વની શ્રદ્ધા હોવા છતાં ઈહલેકના કુલ માટેની આરાધનાને મિથ્યાત્વ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પાષક-સુધામ્યિઃ ૨૩ કહેનારા પૂર્વસંગતિક્રદેવ માટે અષ્ટમની તપસ્યા અને પૌષધ કરનાર ચાર મુધ્ધિના નિધાન અભયકુમારને શું મિથ્યાત્વો માને છે?, તેવીજ રીતે— દેવકીજીના સ ંતોષની ખાતર દેવતાને આરાધવા અષ્ટમની તપશ્ચર્યા અને પૌષધ--કરનાર ક્ષાયિ, સમ્યકત્વના માલીક શ્રીકૃષ્ણુમહારાજને શુ મિથ્યાત્વી ગણે છે? ગુટિકા દેનાર દેવતાને આરાધનારી સમ્યક્ત્વપરાયણ શ્રીસુલસાને શું મિથ્યાત્વવાળી ગણવી? ષટ્નડ જીતનારા, સર્વોપરિસત્તાના પ્રથમસૂર કાઢનારા, શ્રીભરતમહારાજા વિગેરે ચક્રવર્તીએ તથા ત્રણ ખંડ સાધનાર વાસુદેવે વિગેરે જે અષ્ટમની તપશ્યા-પૌષધ કરે છે તે બધાને શું મિથ્યાત્વી ગણે છે?, અકસ્માત્ આવેલી આપત્તિમાંથી પોતાના પતિને મુક્ત કરારાવવા માટે કાઉસ્સગ્ગ કરનાર પતિવ્રતાધમ પરાયણુ સુદર્શન-શેઠની પત્નીને શું મિથ્યાત્વવાળી ગણે છે? ક્ષેત્રના અવગ્રહ માટે ક્રાઉસ્સગ્ગ ક્રરનાર સમસ્ત સાધુને શુ મિથ્યાત્વી ગણે છે? થાવ ગિરિની અધિષ્ઠાત્રીદેવતાના અવગ્રહ માટે ક્રાયેાત્સર્ગ કરનાર રાસન-પ્રભાવક-સૂરિપુર દર ભગવાન્ શ્રીવજ઼સ્વામીને કેવા ગણવા? કોઢરોગ ટાળવા માટે શ્રી શ્રીપાળમહારાજાને, શ્રીનવપદનું આરાધન બતાવનાર ભગવાન મુનિચંદ્રસૂરીશ્વરજીને, તથા તે આરાધન-કરનાર- શ્રીપાળમહારાજા અને કરાવનાર પ્રભુ-મા -ધર્મપરાયણ વિદુષીમયાને ક્રયા જેના મિથ્યાત્વી ગણે છે ? આ હકીકત લોકોને ઈ-લાકની ઈચ્છાએ દેરવવા માટે, કે તેમાં પ્રેત્સાહન આપવા માટે નથી; પ દ્રવ્ય-ક્રિયાપણાને લોકેાત્તરમિથ્યાત્વમાં ગણવાની ભૂલ ન થાય તે યાદ રાખવા માટે જરૂરી છે. વસ્તુતઃ ઉપર મુજબના--અનેકાનેક શાસ્ત્રથિત દૃષ્ટાંતે, અને તે દૃષ્ટાંતામાં રહેલ પરમાર્થ ને દી દર્શીએ જરૂર અવદ્યાકી શકે છે. જંગલમાં જઈ ચઢેલો મુસાફર જીવનને-ટકાવવા માટે લાટા પાણી સાટે મેધામેતીને હાર આપનાર-જંગમશદૂર-ઝવેરીને ઝવેરી બજારમાં બે બદામના ખારા પેટે સેાનની કલ્લી કાઢી આપનાર કરા જેવા ગણવા, માનવા અગર કહી દેવા; તે વચન વિદ્વાનોની પરિષદ્દમાં લાંબા કાળ ટકી શકતુ નથી; માટેજ કલ્યાણુકાંક્ષિ--આત્માઓએ આગમજ્ઞાની પાસે મિથ્યાત્વની અને મિથ્યાત્વી ગણવાની · મર્યાદાને સમજવાની આવશ્યકતા છે. ૨૮-શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારા પણ વાસ્તવિક જવાબદારીએ ભૂલી જાય એમાં નવાઈ નથી. શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારા કાલાહલ કરે એમાં નવાઈ નથી. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારા વ્યાખ્યાનપીઠ-સ્યાદ્વાદસિદ્ધાંત-પ્રતિપાદનની પ્રસિદ્ધપી પર બેસીને વ્યાખ્યાનવાણીદારા મનોસ ંત-સિદ્ધાંતને સાચા ઠરાવવા માટે કારમા પૂર્વ પુરૂષોના કથનાનુસાર શાસ્રસિધ્ધપદાયોના અનુવાદ કરવા જેટલી ઉદારતા દર્શાવી શકે જ નહિ. શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાએ આગમ-માસ્નાયથી અલગ રહીને પૂ. ભાષ્યકારાદિના ભવ્યસિદ્ધાંતાના Page #91 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય વાસનાના વિવિધ-કારણે. અનાદાર કરીને મનગમતી વ્યાખ્યા કરવામાં કળાકૌશલ્યતા કેળવે છે, તે વસ્તુત: પિતાના અધ:પતનનું પ્રદર્શન કરાવે છે. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ તારકદેવતીર્થંકરની, સૂત્રસંદર્ભક-ગણધરાદિ પૂ ભગવંતોની, નિયું. કિતકાર નિષ્ણાતની, ભાષ્યકાર-ભગવંતની અપભ્રાજનાકરીને અધોગતિના ભાગીદાર થાય. તેવાઓને બચાવી લેવા માટે શાસ્ત્રના પારંગતએ કમ્મર કસવી જ જોઈએ. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ પોતાના પક્ષની જમાવટ માટે પુણ્ય-પાપનો હિસાબ સમજ્યા વગર લડાયક-લડવૈયાની જેમ અનેકવિધ વ્યુહરચના કરે છે, પણ શાસ્ત્રસિદ્ધાંતના પારગામીઓ તે વ્યુહરચનાઓને શાસપંકિતરૂપ વધારાએ વિખેરી નાંખે છે, એવી અનેક શાસ્ત્રનિરપેક્ષ ઘૂહરચનાને વિખેરી નાંખનારાઓ ભૂતકાળમાં હતા, અને આજે પણ છે, એ સ્મૃતિપટમાં સ્થિર રાખવા જેવું છે. શાસથી નિરપેક્ષ-રહેનારાઓને હતાશ કરનાર સેંકડે શાસન-પ્રભાવકોની નેધ શાસ્ત્રકારોએ સ્યાદ્વાદ-મુદ્રિત-શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે લીધી છે, કે જે નેધ નિરખીને કેક ભાગ્યશાળીઓ વર્તમાનમાં શાસ્ત્રપ્રદેશમાં વિહરવાનું શુરાતન મેળવી શકે છે. શાસથી નિરપેક્ષ-રહેનારાઓ શાસ્ત્રનું, શાસ્ત્રના વાક્યનું, શાસ્ત્રની પંકિતઓનું શાસ્ત્રના પદોનું શાસ્ત્રના પદાર્થોનું શાસ્ત્રના પૂર્વાપસંબંધનું બજે શાસ્ત્રના પારમાર્થિક રહસ્યનું પણ નિરીક્ષણ કરી શકે જ નહિ. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાએ બોટાને સાચું ઠરાવવા માટે મથે છે તે જેટલું ભયંકર છે, તેથી કંઈક ગણું ભયંકરપણે સાચાને ખોટું કરાવવામાં છે, અને તેથીજ ખુદ ભગવાનને શિષ્ય, અગીઆરપંગને પાડી. અને પાંચસો શિષ્યનો માલીક એ જમાલી પણ આસજોપકારિ-ચરમતીર્થંકર-પ્રભુ મહાવીરદેવને, અને તેમના સાચા સિદ્ધાંતને ખોટા ઠરાવવા માટે આકાશ પાતાળ એક કરતે પ્રભુમાર્ગ-પ્રવચન આદિને પ્રત્યેનીક ગણાય. શાસથી નિરપેક્ષ-રહેનારાઓના મુખમાંથી નીકળતા ઉલડાઈના ઉકળાટ, છાચારીના સૂર, ઉત્સત્રભાષીપણાની ઉચી બદાઇ, ભરપૂર વાઘાતવાત સંભળીને મૂર્ખાઓ મહાલે, અને તેઓ પ્રત્યે જગમશહૂર શાસનઝવેરીઓ ઘડીભર હસે તે તે અસ્થાને છે?, નહિ જ. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ માર્ગદીપકશાસ્ત્રના વાસ્તવિક રહસ્યને પ્રકાશન કરવામાં બેદરકારી રાખે છે, પરંતુ દીપકસમ્યકત્વધારિ અભવ્યો પ્રભુમાર્ગને વાસ્તવિક પ્રકાશન કરવામાં તે બેદરકારી રાખતા નથી; માટેજ તેઓ (શાસ્ત્રોથી નિરપેક્ષ રહેનારાઓ) અભવ્યના વ્યવહારને પણ સ્પર્શી શક્યા જ નથી. ( શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાએ શાસ્ત્રીય પુરાવા આપવાના સ્થાને “હું કહું છું, અમે કહીએ છીએ, અમારા ગુરૂ કહે છે” ઈત્યાદિ શબ્દ આગળ ધરીને દીપકસમ્યકત્વને પણ દી તેઓ કેમ બુઝાવી નાંખતા હશે ?, તે માટે તેઓની દયા ખાવા જેવું છે. ર–વૈરાગ્ય-વાસનાના વિવિધ-કારણે. શ્રાજિનેશ્વર ભગવાનના વચનના આધારે સંસારનું સ્વરૂપ વિચારનારા-વિજ્ઞપુરૂષોને સંસારમારાગાર પ્રત્યે કુત્સા થાય તેમાં આશ્ચર્ય નથી, છતાં કદાચિત મેહની પ્રબળતાથી, વિષયથી આસકત થવાને લીધે સંસારને Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પાષક-સુધામ્બિ મેહ ખરાબ જાણ્યા છતાં છૂટે નહિ, અને અસાર લાગેલા સંસારને પણ જે જીવ વળગવા જતા હોય, તે પણુ કાઈક હલુકર્મિ-જીવને સંસારની વિચિત્ર લીલા પણ બૈરાગ્યનું કારણુ બને છે; અને તેથીજ શ્રીસિહર્ષિ મહારાજ વૈરાગ્યનાં કારણેા જણાવતાં નીચે જણાવેલાં પણ કારણે! જણાવે છે:-- ૨૫ ભાર્યા વિપરીતપણાને આચરે, પુત્ર અવિનીતપણુ કરે, છોકરી મર્યાદાને ઓળંગે, વ્હેન કુળની મર્યાદાને પ્રતિકુળપણે આચરણ કરે, ધારાએ ખર્ચાતા ધનને અંગે ભા ( કુટુ ખીએ ) અનુમોદન નહિ કરતાં અપમાન કરે, ‘ધરના કામોમાં આ ઢીલે છે એમ કહીને દુનિયાદારીના સ્વાર્થમાં રાચેલા માતપિતા લોકોની સમક્ષ પણ તિરસ્કાર કરે, કુટુંબવર્ગ સ્નેહને લાયકના કોઈપણ સંસ્કાર આચરે નહિ, પણ વિરૂદ્ધ પુરૂષના જેવાજ આચારા આચરે; દાસદાસીઆદિ પરિવાર પણ આજ્ઞા પ્રમાણે વર્તે નહિ, અત્યંત લાલનપાલન કરીને પોષાયેલું શરીર પણ અધમ મનુષ્યની માફક સવ ઉપકારને ભૂલી જઈ રાગાદિક વિકારે નેજ આગળ કરી જીવને પરાધીન કરે, અથવા તે કાઈ તેવા લાભાન્તરાયના ઉદયથી પોતાના કે વડીલેના ઉપાર્જન કરેલા ધનસચય વિજળીના વિલાસની માક અકાળે જ નાશ પામી જાય, ત્યારે આવી રીતનાં દસ કારણા એકી સાથે અગર ઓછાવત્તા અને ત્યારે વૈરાગ્ય થાય. તે સિવાયના બીજા તેવાં રાજરોગ પરાભવ વિગેરેનુ આકસ્મિક કાર્ય અની જાય ત્યારે પણ સ ંસારની અસારતા સમજનાર ભાગ્યશાળી જીવને ખીર ખાઈ ને તૃપ્ત થયેલા મનુષ્યને ખાટી, ઠંડી અને દુધી એવી રાબ જેવી અરુચિ કરનારી થાય તેવી રીતે આ આખા સંસારના પ્રપચ જે મેાહના ઉદયના લીધે અસાર છતાં સારરૂપ લાગતા હતે, તેજ અત્યારે મેહરૂપી મદિરાના છાકટાપણાના નાશ થવાથી યથાસ્થિતરૂપે મનમાં ભાસે છે. અને તેથી જ સ ́સાર એટલે માતાપિતાદિ કુટુ બકબીલો, અને પરિવાર તથા આર ંભપરિગ્રહ ત્યાગ કરીને જીવ આત્મકલ્યાણના કારણુરૂપ અને ત્યાગધર્મના પ્રાણભૂત પરમકલ્યાણકારિ-પ્રત્રજ્યાને અંગીકાર કરે છે. ઉપરની વાત વાંચીને-વિચારીને સત્ય રસ્તે શ્રદ્ધા કરવાની જરૂર છે, અને તે એકે દુનિયાદારીના કોઈ પણુ દુ:ખદ પ્રસંગને અંગે સસારથી થતા વૈરાગ્ય અને પ્રત્રજ્યા પ્રત્યે થતે અનુરાગ એ આત્મકલ્યાણને માર્ગ હાઈ જ્ઞાનગર્ભિત વાગ્યથી વિરાધી નથી પણ તેને પે।ષનારેાજ છે. કેટલાક અજાણુ, અને સાચી શ્રદ્ધાથી દૂર રહેલા મનુષ્યા સંસારના તેવા દુઃખદ પ્રસંગને બહાને થયેલા સંસારવૈરાગ્ય અને પ્રત્રજ્યાના અનુરાગને દુ:ખગર્ભિત વૈરાગ્ય તરીકે ઓળખાવે છે પણ તે વાતને વસ્તુતત્ત્વથી શાસ્ત્ર સમજનારાઓએ અંશે પણ માનવા જેવી નથી. દુ:ખગતિ વૈરાગ્યના સ્થાના તે વિધવા થયેલી સ્ત્રી જેમ શરીરવસ્ત્ર અને આભુષણના શણગારને ચાહનારી છતાં માત્ર ધણીના વિજોગથી તે શણુગાર કરવાનું મન કરતી નથી. જ્ઞાતિભેજનમાં જવાની અભિરુચી છતાં પણ ધણીના મરણથી થયેલા ઉદ્વેગની ખાતર તે જ્ઞાતિભાજનમાં જતી નથી. બાળવિધવાની સાસુ અગર માતા પણ પુત્રી અગર વધૂની વિષમ દશાને ખ ંગે સ ંસારી મોજશોખના સાધતેથી મન ખસ્યું નથી તે પણ તે સાધનાથી દૂર રહે છે. યાવત્ ભરતારના મરણને અંગે સતી થવાના નામે ચિતામાં બળીને મરી જાય, પાણીના પ્રવાહમાં તણાઈને મરી જાય, અંગ ઉપર ધાસતેલ છાંટી લુગડાં સળગાવી મરી જાય; વિગેરે કાર્યો સંસારની અસારતાના અંગેના નહિ પણ સંસારની પ્રીતિ છતાં માત્ર બચ્ચાંને એક ઇષ્ટ પદાર્થ ન મળે તે બીજા મળેલા ષ્ટિ પદાર્થોને પણ લાત મારવા જેવી રીસાવાવાળી અજ્ઞાન દશા પ્રગટ કરવામાં આવતી હેાય તે અંગેના છે એમ સમજવુ, તેવીજ દર્શને દુ:ખગર્ભિત દશા કહેવાય, પણ સંસારની વિચિત્ર દશા દેખાતાં સ ંસાર ઉપરના મેહ છૂટીને યથાસ્થિત આત્મકલ્યાણની અને તેનાં સાધનેની પ્રાપ્તિ તરફ જે વૈરાગ્યથી જવાય તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાજ જોઇએ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી સિદ્ધચકના સેવકોને એમ ન માનીએ તે નરકગતિના કે તિર્યંચ ગતિના દુઃખો અગર ચારે ગતિની આપત્તિઓને વિચારવાથી થતા નિર્વેદ કે જે લક્ષણ સમ્યક્ત્વનું છે, અને તે ગુણ પણ જ્ઞાનગર્ભિતને અનુસરતા ગણાશે નહિ, માટે કોઈ પણ બાહ્ય અગર અત્યંતર કારણોથી ચેતીને કર્મના ક્ષયના કારણુ તરીકે પ્રવ્રજ્યાને આદરના મનુષ્ય જ્ઞાનગર્ભિત વિરાગ્યવાળેજ, છે અને એમ માનનાર અને જાણનારોજ સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનવાળા છે એમ કહી શકાય. ૩૦-શ્રી સિધચક્રના સેવકેને– - ત્રિકાલાબાધિત-અવિચ્છિન્ન-પ્રભાવમય જેનશાસનમાં પુનિત-પ્રતિષ્ઠા પામેલ વ્યાસિદ્ધચક્ર સદા ય વંતુ વર્તે છે. સહઅયોથી સુરક્ષિત થયેલ ચક્રરત્ન ચક્રવર્તિઓના દ્રવ્ય મનોરથોને પૂર્ણ કરે છે, તેવી રીતે સિદ્ધચક્રના સેવનમાં સર્વસ્વ સમર્પણ કરનાર ચારે નિકાયના દેવ-દેવીઓથી અધિષિત થયેલ સિદ્ધચક્ર સાધમિકોના સધળાંએ દ્રવ્ય મનોરથો પરિપૂર્ણ કરે છે. એટલું જ નહિ પણ ભાવ ધર્મના ભવ્ય-મનોરથોની સમુખ લાવનાર, ભાવ-ધર્મનું આસ્વાદન કરાવનાર, ભાવ ધર્મની વૃધ્ધિ કરાવનાર, અને પરંપરાએ સિદ્ધચક્રસ્થિત શાશ્વત પદમાં શાશ્વત- ભાવે પ્રવેશવાની પૂર્ણ- મેગ્યતા સમર્પણ કરાવનાર એ શાશ્વત-યશસ્વિસિદ્ધ- * ચક્રને હૃદય-કમળમાં સ્થિર કરે. સિદ્ધચક્ર-સ્થિત-ગુણિ–ભગવન્તનું અને ગુણોનું યથાર્થ કથન કરવું એ વર્તમાનકાલીન-વિદ્વાને માટે અશક્ય વસ્તુ છે. એટલું જ નહિં પણ પ્રાતઃસ્મરણીય પૂર્વકાલીન પૂર્વધરે માટે પણ અશકય વરતુ છે, અને તેથીજ શ્રીસિદ્ધચક્રની સેવનામાં સર્વસ્વ સમર્પણ કરનાર શ્રીશ્રીપાળ-રાસના રચયિતાનું રસિક-પદ્ય સ્મરણપથ પર આવીને ઉભું રહે છે. “ સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતા ના'વે પાર; વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વારંવાર.” આથી વિશ્વજન-મનવાંછિત-પૂરક, અને અનેકવિધ-દુઃખ-દારિદ્ર-ર્ભાગ્ય-ચૂરક; અમોષ-સાધનરૂપ શ્રી સિદ્ધચક્રનું વારંવાર દર્શન-પૂજન-વન્દન-સત્કાર સન્માન કરીને કૃતાર્થ થવું એજ સેવકે માટે-સર્વદાસર્વત્ર-સર્વથા હિતાવહ છે. ૩૧-શ્રાવક કેને કહેવો? જે અત્યંત તીવ્ર કર્મને વિશેષપણે નાશ કરીને પરલોકને હિતકારી એવું જીનવચન ઉપગપૂર્વક સમ્યફપ્રકારે શ્રવણ કરે છે, તેને જ શ્રાવક જાણે. જુઓ-પંચાશક ૧, ગાથા-ર. परलोयहियं सम्मं जो जिणवयणं सुणेइ उवउत्तो। अइतिव्वकम्मविगमो सुक्कोसो सावजो- एत्व ॥२॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ ૩૨-શ્રુતિરાગ. બત્રીસ વર્ષની નિરોગી લષ્ટ પુષ્ટ શારીરિક અવસ્થા હોય, ખર્ચ કરતાં ગુણી આવક હોય, સ્થાવર-જંગમ-મિલ્કત નદીના પૂરની જેમ ઉભરાતી હેય, સ્ત્રી આદિ ઐહિક ભેગની સંપૂર્ણ સામગ્રીએથી સુખી હોય, કૌટુંમ્બિક આદિ ચિન્તાનું નામ નિશાન પણ ન હોય, અને સંગીત કળામાં અતિ પ્રવિણ એ તરૂણ પુરૂષ હોય; છતાં દેવતાઈ ગીત સાંભળવાના અવસરે છોડીને અત્યંત બહુમાન આદરથી વીતરાગ પ્રણિત ધર્મ શ્રવણ કરે તે શ્રુતિરાગ, આ શ્રુતિરાગ જીવનને નવપલવિત બનાવે છે. ૩૩-ધર્મનું યથાર્થ સ્વરૂપ. | દુર્ગતિરૂપ દુર્ગમ-ખાડામાં પડતા જેને ધારણ કરવામાં તત્પરતારૂપ શુભ-પરિણામ અને તે પરિણામપૂર્વ આગમ વિહિત અનુષ્ઠાનનું સેવન કરવું તે-ધર્મનું યથાર્થ સ્વરૂપ છે. ૩૪–સર્વદર્શન-માન્ય-ધર્મ. દુર્ગતિરૂપ ગહન ગર્તામાં પડતાં અગર પડેલાં જેને ધારણ કરીને સર્વ સામગ્રીઓથી ભરપૂર સદ્ગતિરૂપ સુંદર-સ્થાનમાં સ્થાપન કરે તેનું નામ ધમ.. ૩૫-ધર્મરાગ. ઘણા દિવસનો ભૂખે હેય, ક્ષુધાથી આકુળ વ્યાકુળ થઈ ગયો હોય, ભયંકર અટવી ઉતરીને થાકી ગયો હોય, ભૂખ-દુઃખ અને થાકથી લથડીયા ખાતો હોય, સ્વભાવમાં ભેજનાસિક બ્રાહ્મણ જે હોય; અને આ અવસરે ધૃત-ભર્યા ઘેબર મળે, છતાં પણ ભેજને કરવાના અભિલાષથી અધિપણે લીધેલાં વ્રત નિયમનું સેવન કરે તેનું નામ-ધર્મરાગ. ક૬-ઔચિત્યને અનુસરવું. પ્રાતઃસ્મરણીય-પંચપરમેષ્ઠિ-સ્વરૂપ દેવતલ, અને ગુરૂતત્વની આરાધનામાં સકળ ક્ષેત્રના સકળ કાળના, સકળ અવસ્થાના અરિહંત ભગવંતની, આચાર્ય ભગવંતની, ઉપાધ્યાય ભગવંતની, અને સાધુભગવંતની આરાધનાને સમાવેશ હોવાથી ત્રિવિધ યોગે વિકરણ વિશુદ્ધિએ દર્શન વન્દન-પૂજનાદિ ઔચિ. ત્યને અનુસરવું એ જરૂરી નું છે. સકલ-સમીહિત-પૂરક, અનેકવિધ દુઃખ-દારિદ્ર--દૌર્ભાગ્યચૂરક, સકલ- મન્ન-તન્ત્ર-યન્ત્રાધિરાજરાજેશ્વરશ્રી સિદ્ધચક્રસ્થિત દર્શન-જ્ઞાન-ચારિત્ર-તધર્મ તત્વની આરાધનામાં સકળ ક્ષેત્રના, સકળ કાળના, અને સમ્યફ દર્શનવન્ત આત્માઓ, સમ્યફ જ્ઞાનવન્ત આત્માઓ, સમ્યફ ચારિત્રવન્ત આત્માઓ; તથા સમ્યફતધર્માનરસિક-આત્માઓ, તે તે આરાધક આત્માઓને આવિર્ભાવ થયેલ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર અને તધર્મ અને તે તે ધર્મ પામવાના, પમાડવાના, રક્ષણ કરવાના, વૃદ્ધિ કરવાના તથા પરંપરા એ ક્ષાયક Page #95 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના તપસ્વીએ. ભાવથી ભાવિત કરવાના સમગ્ર સાધનેને સમાવેશ હોવાથી ત્રિવિધ યોગે ત્રિકરણ વિશુદ્ધિએ દર્શન-વન્દન પૂજનાદિઔચિત્યને અનુસરવું એ જરૂરીતુ છે. ૨૮ ઔચિત્યને અનુસરવામાં સવર-નિર્જરા અને પુણ્યાનુબન્ધિ-પુણ્યના ભંડાર પૂર્ણ ભરાય છે, અને અનૌચિત્યને અનુસરવામાં આશ્રવ-બધ અને પાપના પુંજ ઉભરાય છે; એ આરાધકાએ સદા-સત્રસર્વથા વિચારવું જરૂરીતુ છે. ૩૭-ચાર પ્રકારના તપસ્વીએ. શ્રીઠાણાંગ સૂત્રના ૪થા ઠાણાનું સૂત્ર-૨૪૩ સત્તારિ ઘુળા નં૦ સં.-તયવલાતે, ઇચ્છિવાતે, कटुक्खाते, सारक्खाते, एवमेव चचारि भिक्खागा पं० तं० - तयक्खायसमाणे जाव सारक्खायसमाणे । तयक्खातसमाणस्स णं भिक्खागस्स सारक्खातसमाणे तवे पण्णत्ते, सारक्खातसमाणस्स णं भिक्खागस्स तक्खातमाणे तवे पण्णत्ते, छल्लिक्खायसमाणस्स णं भिक्शागस्स कटुक्खायसमाणे तवे पण्णत्ते; कट्टक्खायसमाणस्स णं भिक्खागस्स छल्लिक्खायसमाणे पण्णत्ते । सूत्र २४३ । ભાવા:-ધુણા-કાડાચાર પ્રકારના છે. ત્વક્ (છાલની ઉપરના ભાગ) ખાવાવાળા, ૨ છાલ ખાવાવાળા ૩ કાષ્ઠ ખાવાવાળા; અને ૪ સારભૂત તત્ત્વ ખાવાવાળા. જે કીડાએ ઝાડની છાલના ઉપરના ભાગ ખાય, પરંતુ છાલની અંદરનો ભાગ નહિ ખાય તે ત્યક્ ખાવાવાળા કીડા કહેવાય છે, તેવી રીતે ત્વક્ષ્માદ સમાન જે સાધુએ ૧ આચામામ્લાદિ ( આયંબીલાદિ ) ૨પ્રાંત આહારનું સ તાષપણે ભક્ષણ કરતા હોય તે વખ઼ાદ સમાન સાધુઓ કહેવાય છે. વાદ સમાન કીડા, અને તેવા આયખીલાદિ નિરસ આહાર કરનારા સાધુ. ૧ છાલખાદ સમાન કીડાઓ, અને તેવા નિવિગઈ આહાર કરનારા સાધુ. ૨ ક્રાઇખાદ સમાન કીડા, અને તેવે નિવિગઇ આહાર કરનારા સાધુ ૩ સારખાદ સમાન કીડા, અને સર્વ કામગુણાદિની વૃદ્ધિ થાય તેવા પૌષ્ટિક આહાર કરનારા સાધુ. ૪ ઉપર જણાવ્યા પ્રમાણે વક્ સરખા-નિરસ આહાર કસ્નારા મુનિવરેનુ તપ વસાર તપ કહેવાય છે અર્થાત્ કના નાશ કરવામાં એ તપ વ સરખું ક્રામ કરે છે, તેથી કરીને ત્વક્ (છાલની ઉપરના ભાગ) સરખા અસાર નિરસ નિર્માલ્ય આહાર ( આયખીલાદિ કરનારા સારભૂત ખાનારા ગણાય છે અને તેને તપ પણ સારભૂત ગણાય છે. આ રીતિએ * * ૧. ખ઼ાદ સમાન નિરસ આહાર ખાનારા સાધુઓને સારભૂત ખાનારા તપસ્વી કહેલા છે, અને તેમના તપને પણ સારભૂત વર્ણવેલા છે. ૧. આદિ શબ્દથી લૂખા-સૂકા નિરસ આહાર. ૨. ગૃહસ્થો અને તેઓના આશ્રિત વર્ગ જમી રહ્યા પછી રસાઈના વાસણામાં રહેલા પદાર્થ કે જે નકામા જેવા હાય છે તે પ્રાંત આહાર. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પષક-સુધાબ્દિક ૨૯ ૨. સારનાદ સમાન પૌષ્ટિક આહાર ખાનારા સાધુઓને ત્વફસારભૂત ખાનારા તપસ્વી કહેલા છે, - અને તેમના તપને વફખાદ સમાન વર્ણવેલ છે. ૩. છાલખાદ સમાન આહાર ખાનારા સાધુઓને કાદ સમાન તપસ્વી કહેલા છે, અને તેમના તપને કાષ્ઠબાદ સમાન વર્ણવેલ છે. ૪. કાષ્ઠખાદ સમાન આહાર ખાનાર સાધુઓને ઇન્નિનાદ સમાન તપસ્વી કહેલા છે, અને તેમના તપને લિખાદ સમાન વર્ણવે છે. ઉપર જણાવેલા ચાર પ્રકારના તપસ્વીઓમાં પહેલા તપ તીવ્રતમ, બીજાને તપ તીવ્રતર, ત્રીજાને તપ તીવ્ર; અને ચેથાને તપ મંદ હોય છે. વધુ સ્પષ્ટીકરણ સમજવાની ઈચ્છાવાળાએ શ્રીઠાણુગ સૂત્ર-વૃત્તિનું મનન-પરિશીલન કરવું જરૂરી છે. તપધર્મના સેવનમાં રંગાઈ ગયેલા તપસ્વીઓએ પોતે ઉપરના ચાર પ્રકારમાંથી કયા પ્રકારના વિભાગમાં છે?, તે વિચારવાની જરૂર છે. ૩૮-કાર્યસિદ્ધિના અભિલાષિઓને. શ્રેયસ્કર કાર્યો વિજોથી ભરપૂર વીંટાયેલા હોય છે. કલ્યાણકર--કાર્યો કરનાર વિના વળીઆઓથી મુંઝાય તે સ્વપ્ન પણ કાર્યસિદ્ધિ કરી શક્તો નથી. ધનવાનને ઘેર ધાડપાડુઓની ધાડ પડે છે, તેવી રીતે ધર્મને અનુસરતી શુભ કાર્યવાહી કરનારને ત્યાં વિનરૂપી લુંટારૂઓ ધર્મધન લુંટવા આવે છે; માટે સાવધ બનવું. પરંતુ વિઘનના ભયથી આરંભાતું અગર આરંભેલ શુભ-કાર્યને વિકિઓએ છોડી દેવુજ નહિ. ૩૯-તારનાર છે કેણુ?.. આરાધનાને અખંડ અભ્યાસ ઉદવાનના ઉંડા નીર, ઉભરાતાં મગર-મસ્યયાદિ જલચર-જંતુઓ, ઉછળતી ભરતી; અને ઉતરતાં એટમાં તરવાની ઇચ્છાવાળાઓને પણ તરવું એ મુશ્કેલીમાં મુશ્કેલ પ્રસંગ છે. એટલું જ નહિ પણ તરતાં તરતાં અનેકવિધ આફતોને સફળ સામનો કરીને, તરીને, પાર ઉતરીને, અને કાંઠે આવીને સહિસલામત સ્થાને પહોંચી જવું એ એથી પણ વધુમાં વધુ મુશ્કેલ પ્રસંગ છે. તરવાની કળાના પારંગત-તરનારાઓ તરી ગયા, પરંતુ તરી ગએલાઓના ભરોસે ભૂલા પડેલા અને તરવાની કળાના અખાત આત્માઓ તરવાની તાલાવેલી છતાં તરી શક્યા નહિં, પાર ઉતરી શકયા નહિં, કાંઠે આવી શક્યાં નહિ; અને સહીસલામત સ્થાને પહોંચી શકયાજ નહિં, પૂછનાર પૂછે છે કે-તારનાર છે કેણ, તરી ગએલાએ તારતા નથી, અને તરવાની કળાની આવડતમાં અધૂરાએ તરી શકતાજ નથી; તે પછી પાર ઉતરવું, કાંઠે આવવું; અને સહીસલામત સ્થાને પહોંચી જવું એ બને જ કેમ ?; માટે પૂછનાર પૂછે કેતારનાર છે કોણ ? – Page #97 -------------------------------------------------------------------------- ________________ તારનાર છે કે શું? તારનાર છે કેણ, એ પ્રશ્નના સમાધાનમાં સમજવું પડશે કે તરવાની કળાના અખડ-અભ્યાસ વગર કોઈપણું તરી શક્યું નથી, પાર ઉતરી શક્યું નથી, કાંઠે પહોંચી શકાયું નથી, અને સહિસલામત સ્થાને પહોંચી પણ શકયું જ નથી. શાસ્ત્રના અભ્યાસિયને તેમજ તણ–બુદ્ધિમાન-ભવ્યાત્માઓને નજરે નિહાળતાં સમુદ્રાદિની જેમ સંસાર સમુદ્રની અમાપ ઉંડાઈ, વિસ્તૃત વિશાળતા, દૌર્બલ્ય, દુર્ભાગ્ય, દુઃખાદિરૂપ જળ, વિષયકષયાદિ જલચરજંતુઓ, ભયાનક ભરતી, આકસ્મિક ઓટ: અને તરનારાઓની અનેકવિધ મુશ્કેલીતાનું અવલોકન પડે તેમજ નથી. અને તેથી જ ઉપમા-ઉપમેય પદાર્થનું પર્યાલચન કરવા માટે તીણુ-બુદ્ધિની, અને શાસ્ત્રભ્યાસની અનિવાર્ય જરૂર છે—જે માટે નીતિકારે જણાવે છે કે – यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ? । लोचनाभ्यां विहिनस्य दर्पणः किं करिष्यति ? ॥१॥ ભાવાર્થ-જેને સ્વયં પ્રજ્ઞા-બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું કરે છે, અર્થાત્ તેવાઓને લાભ થતા જ નથી. જેવી રીતે બે લેચન રહિત આંધળાને દર્પણ શું કરી શકે એમ છે ?, અર્થાત્ દર્પણ કાંઈપણ લાભ આપી શકતેજ નથી. - આ ઉપરથી સંસાર સમુદ્રની ભયાનકતાનું ભવ્ય-અવલોકન કરનારને તેમાંથી તરીને પાર ઉતરવાની પુનિત કળાનું મૂલ્યાંક હૃદય મંદિરમાં સ્થિર થાય છે. આથીજ સંસાર સમુદ્રમાંથી તરીને, પાર ઉતરીને; અને કાંઠે આવીને શાશ્વતું સ્થાને પહોંચી ગયેલા સર્વદા-સ્મરણીય-સિદ્ધ ભગવંતે તરવાની ઈચ્છાવાળા-ભવ્યાત્માઓને તારતાં નથી; તે પછી- તારનાર છે કેણ? ? ? એવી રીતે સંસાર સમુદ્રમાંથી તરીને, પાર ઉતરીને, અને કાંઠે પહોંચીને નિયમા શાશ્વત સ્થાને પહોંચનારા, આરાધ્ય પદમાં સ્થિર થનારા, આરાધ્ય-અરિહતે સંસારાબ્ધિમાંથી આરાધકને હાથ ઝાલીને બહાર કાઢનાર નથી, અર્થાત્ હાથ ઝાલીને તારતા નથી તે પછી-તારનાર છે કેણુ? ? ? એજ પ્રમાણે સંસાર-સમુદ્રમાંથી તનતોડ તીવ્ર મહેનત કરવાવાળાઓ સર્વસ્વ સમર્પણ કરીને, તરીને, અને પાર ઉતરીને કાંઠે પહોંચવાના ભગીરથ પ્રયત્ન કરવાવાળા પૂજ્ય આચાર્યો ભગવતે પણ ઘનઘાતિના દેરાં પાણીને ઓળંગીને અને પાર પામીને કાંઠે (કેવળ જ્ઞાનના કાંઠે ) પણ પહોંચ્યા નથી; તે પછી કાંઠે પહોંચાડનાર છે કેણ, અર્થાત્ તારનાર છે કેણી: ' કહેવું પડશે કે તરી ગયેલા, પાર પામી ગયેલા, કાઠે પહોંચી ગયેલા, અને સહીસલામત સ્થાને પહોંચી ગયેલા, અથવા પહોંચવાનું નિયમાન-નિર્માણ થયું છે એવા અખિલ-આરાધ્ય-ભગવત, અરિહંતાદિ અને તરવા વિગેરેની અભિલાષાવાળા આચાર્યાદિ અખિલ આરાધ્ય ભગવંતોને પણ સંસાર સમુદ્રમાંથી તારનાર, બહાર કાઢનાર, પાર ઉતારનાર, કાંઠે પહોંચાડનાર; અને નિવિમે સહીસલામત સ્થાને પહોંચાડનાર અર્થાત સ્થિત કરનાર તરવાની કળાના અખંડ અભ્યાસરૂપ-આગમવિહિતી આરાધનાને અખંડ-અભ્યાસ છે, Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ ૩૧ આરાધ્ય-ભગવંતના દર્શન, વંદન નમન, સ્તવન, સત્કાર. સન્માન, સેવાના, ઉપાસના; અને ભાવનાની ત્રિકરણ-ગે વારંવાર પ્રવૃત્તિ કરવી એજ આરાધનાને અખંડ-અભ્યાસ છે. આરાધનાના અખંડ-અભ્યાસિઓ આરાધ્ય પદમાં પ્રવેશીને આરાધ્ય પદમાં સ્થિત થાય છે, અર્થાતુ. શાશ્વત-ધામમાં સર્વાદ સ્થિત થાય છે. એજ આરાધનાને અમેધ વિજય છે, માટે આરાધનાના અખંડ અભ્યાસમાં તત્પર બને. ' ૪૦-અંતિમ-સાધ્યને નિસ્વ. પૃથ્વી પરના પ્રાણી માત્રને હરકોઈ સાધ્ય-સિદ્ધિ કરવાને અંતરંગ આશય આવિર્ભાવ થાય છે, ત્યારે સાધ્યને નિર્ણય તેને પ્રથમ કરજ પડે છે. વર્તમાનકાલીન કહેવાતા સંશોધકોએ શોધી કાઢેલી સૃષ્ટિ -ભરને માનવસમૂહ અઢી અબજના અંતે અંકિત થયેલ છે. તે માનવસમૂહ પૈકી મનુષ્ય માત્રના મનમંદિરમાં સ્વયમેવ ઉઠતાં સંકલ્પ, સંગ-વિયોગ. વર્ધિત-વિચિત્ર કલ્પનાઓ, ઉદ્ભવતી-ઈચ્છાએ, મનમાન્ય છતાં મનને મુંઝાવનારા મનોરથ, અકળાયા કરાવનારી આશાઓ, અવિર્ભાવ થતી અભિલાષાઓ, સફળ થતી -નિષ્ફળ થતી નિર્મળ-સમળ ધારણાઓ: અને વિચિત્ર-વિચાર--વાયુથી વૃદ્ધિ પામતા, અને વિસરાઈ પામતા વિવિધ-વિકલ્પનું વિવેક પૂર્વક નિરીક્ષણ પીસ વર્ગીકરણ કરવામાં આવે તે સર્વે સંકલ્પાદિને ૧ ધમ સાધ્ય મૂલક, ૨ અર્થ સાધ્ય મૂષક, ૩ કામ સાધ્ય મૂલક; અને મોક્ષ સાધ્ય મૂવક આ ચારે વિભાગમાં બહેચી શકાય તેમ છે. ભયંકર ભવાટવીમાં ભૂલા પડેલા ભવ્યાત્માઓને ભવભવની ભૂલ ભૂલામણીમાં સર્વ શ્રેષ્ઠતમ-સાધ્યને અંતિમ નિર્ણય થતા જ નથી. અને તેથી જ એ નિર્ણયના અભાવે સફળ-પ્રવૃતિ-નિવૃતિ થઈ શકતી નથી, વિના વિકરાળ વાદળ વિખેરી શકતા નથી; અને અંતે “પુનરપિ ગમે પુનરપિ મર’ એ સર્વસામાન્ય સિદ્ધાંતને સ્વાદ હરક્રિાઈને ચાખજ પડે છે. એટલુંજ નહિં પણ ધર્મ સાધ્ય-મૂલક- સંકલ્પાદિ પણ અર્થની--અંધાધુંધી પ્રતિ અને કામની કારમી કેડી તરફ ધસી પડનારાં હોય તો એ ધસી પડનારા--પડેલાંઓને અધમગતિના અધમ સાધનનું આસ્વાદન કરવજ પડે છે. અને એથીજ ઉ –એ ધર્મ સાધ્ય-મૂલક-સંકલ્પાદિ મેક્ષ સાધ્યની સિદ્ધિ કરવામાં અનુકળ થઈ જાય તે મુમુક્ષ-મહાત્માઓને નિસ્તરગોદધિક૯૫--સિદ્ધ અવસ્થાના અનુપમેય સુખનું આસ્વાદન કરવાનું અખલિત-અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અંતિમ-સાધ્ય-મોક્ષ-પ્રાપ્તિના નિર્ણય વગર પારાવાર પ્રવૃતિઓ, નિરંતર સેવેલ--નિવૃતિઓ. અને વિનિને વિવિધ રીતિએ કરેલા સ મનાઓ કાર્ય સાધક થયાં નથી, થતાં નથી અને થશે પણ નહિ; માટે ખાદરણીય-આંશિય૩૫ અંતિમ સાધ્યનો નિર્ણય અવશ્યમેવ કરવાની જરૂર છે. ૪૧-શ્રાવક શબ્દને અક્ષરાર્થ. જેવી રીતે B, B. C. J. RLY. અક્ષરો વાંચીને બેઓ–બરડા-સેન્ટ્રલ ઇન્ડીયા રેલ્વે ઈંગ્લીશ ભાષાને જાણકાર નક્કી કરે છે. તેવી રીતે શ્રા-વ-ક આ શબ્દને પણ ત્રણ અક્ષરનો પરમાર્થ નીચે મુજબનું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૨ “શ્રીસિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસનમ્” પદાર્થ ચિન્તવનથી શ્રદ્ધાને જે પકાવે છે તે શ્રા ) સુપાત્રોને વિષે ધન-ધાન્યાદિકનું વપન કરે છે તે ૩ શ્રાવક, સુસાધુઓની સેવાથી પાપ કર્મોને કાપે છે તે જ) श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् ! कीरत्यपुण्यानि सुसाधुसेवना दद्याषि तं श्रावकमाहुरञ्जसा ॥शा ૪૨-“શ્રી સિધહેમચન્દ્ર-શબ્દાનુશાસનમ્" સંજ્ઞા–સધિ–નામ-કારક પર્યન્ત-પ્રથમ-વિભાગ-લેખાંક ૧. ' આ ગ્રન્થનાં પ્રથમ વિભાગમાં પીરસેલ પુનિત વાનગીઓનું આસ્વાદન વાંચકો કરી શકે તે હેતુથી આ ગ્રન્થના રંગ બેરંગી શાહીની છપાયેલ જેકેટની ચારે બાજુઓના ફકરા વાંચન-મનન-પરિશીલન કરવા એગ્ય છે. જેકેટ-પૃ-૧ લા ઉપર આપેલ ચિત્ર દર્શનીય છે, અને તે ચિત્ર આધુનિક ઢબે કલાકાર પાસે તૈયાર કરાવી મુક્યું છે. તે ચિત્ર ઉપર શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનું શાસનમ' મહા-વ્યાકરણ ગ્રન્થની હસ્તિરત્ન ઉપર પધરામણી કરી પાટણમાં વરઘોડો નીકળે તે અવસરનું દિગ્દર્શન કરાવે છે. જેકેટ-પૃ-૨ જા ઉપર ભાષા (સંસ્કૃત) વિજ્ઞાનના વિવેકિયો માટે અનુક્રમે ગ્રન્થની વિશિષ્ટતા આદિ પાંચ પ્રકરણ છે. ત્રિવિધ-દેષ ( દુરાગમ-વિપ્રકીર્ણ--અતિ વિસ્તીર્ણ ) થી મુક્ત, સરળ, સુગમ-સંપૂર્ણ અને લેકમેગ્ય-સાહિત્યથી યુકત આ મહાન ગ્રંથની વિશિષ્ટતા છે. પ્રધાનતમ-વ્યાકરણુ બનવાની યેગ્યતા, ગ્રન્થ ગુન્શનથી દેવલોક સુધી વ્યાપેલ યશ, અને કલિકાલસર્વજ્ઞ અને સિદ્ધરાજના નામને કલંક્તિ ન કરે તેવા ઉચ્ચ આશયથી સર્વસામગ્રીએ સંપૂર્ણ રચના કરવા૫ ભીષ્મ-પ્રતિજ્ઞા નજરે ચઢે છે. એટલું જ નહિં પણ પાંચમા પેરેગ્રાફમાં બીજા વૈયાકરણ ન કરી શકે તેવી વ્યાકરણની વ્યવસ્થા શ્રીકલિકાલ સર્વ વ્યવસ્થિત કરી છે. અને એ કુશળ-કાર્યવાહી માટે તેઓશ્રીનાં જેટલાં યશોગાન ગાઈએ તેટલાં ઓછાંજ છે. સંસ્કૃત ભાષાના આ મહાન વ્યાકરણને સાત અધ્યાયમાં કેવું છે. સાત અધ્યાયના ૨૮ પાદ છે, અર્થાતું એક અધ્યાયના ચાર પાદ ગણીએ એટલે સાત અધ્યાયના અઠાવીશ થાય. આ વ્યાકરણને ચાર વિભાગમાં વહેચેલું છે. ૧. ચતુષ્કવૃત્તિ, ૨. આખ્યાતવૃત્તિ, કૃદન્તવૃત્તિ; અને તદ્ધિતવૃત્તિ અર્થાત્ ચાર પ્રકરણ ૨૫ ચાર વિભાગો છે. ૧. ચતુષ્કવૃત્તિ-આ વિભાગમાં સધિ, નામ, કારક; અને સમાસ એ ચારેના સમુદાય રૂ૫ને ચતુષ્કવૃત્તિ કહે છે. પ્રથમ અધ્યાયથી અઢી અધ્યાય સુધીના દશ પદના ૧૦૨૦ સૂત્ર છે, અને શ્લેક–પ્રમાણુ ૫૦૦૦) આશરે છે. વિસ્તારથી વાંચવાની અભિલાષાવાળાએ શાસ્ત્ર પ્રસ્તાવના વાંચવી કે જેથી બધી વૃત્તિઓનું લેક પ્રમાણુ નિર્ણત થાય. ૧. સા. પ્ર. ૫. રવો. વી. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પાષક-સુધાધિ ૩૩ ૨. માખ્યાતવૃત્તિ—આ વિભાગમાં ક્રિયાપદો, તે તે સબન્ધિ કાલ-સૂચક પ્રત્યયા, કતાર, કણિ; અને ભાવે પ્રયોગા; પ્રેરક-ચ્છાદર્શક આદિ, સેટ્–વેટ્ટ–અનિટ આદેશે, તથા સાધનિકા; અને ધાતુ-સમ્બન્ધિ ચર્ચા ત્રીજા પાદના ત્રીજા પાથી સપૂર્ણ ચેાથે। અધ્યાય છે, અર્થાત્ ઉપરના દોઢ અધ્યાયના છ પાદમાં ૬.૮૩ સૂત્રેા છે; અને તેનું શ્લા* પ્રમાણુ લગભગ ૪૫૦૦) છે. ૩ કૃદન્તવૃત્તિ—મા વિભાગમાં કૃદન્તના નિયમો, પ્રત્યયા અને તે સબન્ધિ ચર્ચાથી ભરપૂર પાંચમા અધ્યાય છે. પાંચમા અધ્યાયના ચારે પાદમાં ૪૯૮ સૂત્ર છે. પરન્તુ આ અધ્યાયના બીજા પાનુ અંતિમ સૂત્ર કળાયઃ || ૯ | ર્। ૧૩ । છે, અર્થાત્ આ સૂત્રની પૂર્તિ 'રૂપ ઉણાદિ સૂત્રેા ૧૦૦૬ છે. એ રીતે કૃદન્તની અંદર પાંચમા અધ્યાયના બીજા પાના અંતિમ સૂત્રનાં નામથી પ્રસિદ્ધિ પામેલ ઉડ્ડાદિ વિભાગ જેનું પ્રાથમિક પ્રકાશન જર્મન ગ્રેફેસરે કરેલ છે. એટલે કૃદન્તના ૪૮, અને ઉણુાદિ સૂત્રેા ૧૦૦૬ એ બન્ને મળીને કુલ સૂત્રો ૧૫૦૪ છે. તે સૂત્રો અને તે સૂત્રોની વૃત્તિનું શ્લોક પ્રમાણુ ૭૨૦૦) લગભગ ગણી શકાય. ૪ તદ્વૈિતવૃત્તિ—આ વિભાગમાં તદ્ધિતના પ્રત્યયો, સમાસાન્ત પ્રકરણ, પ્લુત પ્રકરણ, ન્યાયના સૂત્રે અને તે સબન્ધિ વધુ છણુવટ અને ચર્ચાઓ છે. આ વિભાગ ટ્ટા અને સાતમા અધ્યાયમાં સંપૂર્ણ ચચેલે છે. બન્ને અધ્યાયના આઠ પદેમાં ૧૭૬૫) સૂત્રો છે, અને તેનું શ્લાક પ્રમાણ ( સૂત્રોની વૃત્તિ સાથે ) ૪૫૦૦) લગભગ છે. આ ચારે વૃત્તિઓ અનુક્રમે રા અધ્યાય ૧૦ પાદ. ૧ા અધ્યાય છ પાદ, એક અધ્યાય ચાર પાદ અને એ અધ્યાય આઠ પાદમાં પુરી થાય છે; અનંત્ સાત અધ્યાયના ૨૮ અ‰વીશ પાદમાં ચારે વૃત્તિ પરિપૂર્ણ થાય છે. ઉપરની ચાર વૃત્તિ રૂપ મહા વિભાગે કાલ્પનિક છે કે સુસ'ગત છે?, પૂર્વ પુરૂષોએ તે વિભાગાને પેાતાના ગ્રન્થમાં સુસંગત સન્માન્યા છે કે નહિ ?, આ પ્રશ્નેને અનુસરતાં અનેક પ્રશ્નાનું સમાધાન સમજનારે વસૂર્ણિ જોવી. આ 'વણૢિ વિ. સ. ૧૨૬૪ના શ્રાવણ સુદ ૩ને રવિવારે શ્રી જયાનન્દસૂરિના શિષ્ય શ્રી અમરચન્દ્રે લખેલી છે. તે તાડપત્રીય-ગ્રન્થ ખમ્ભાત–શ્રી શાન્તિનાથ જૈન ભંડારનેા છે, અને અન્યના અંતમાં આ પ્રશસ્તિ છે,— .. संवत् १२६४ वर्षे श्रावण सुदी ३ रवौ श्रीजयानन्दसूरिशिष्येणाऽमरचन्द्रेणाऽऽत्मयोग्यावचूर्णि - कायाः प्रथम पुस्तिका लिखिता ॥ અવચૂર્ણિકારે આ મહાવ્યાકરણના સાતે અધ્યાયેાને ા રીતે જણાવ્યા છે:— 'तत्राऽप्यध्याय सप्तके चतुष्काऽऽख्या कृत्तद्धितरूपाणि चत्वारि प्रकरणानि भवन्ति । तत्र सन्धिनाम-कारक समासाश्चत्वारो मानमस्येति चतुष्कश्चतुर्णां समुदाय: । धातुप्रत्यययोगात् क्रियासाधकत्वेनाऽऽख्याते स्मेत्याख्यातं, चतुष्काख्याताभ्यां पश्चात् क्रियल इति कृत्, तेभ्योऽणादिप्रत्ययेभ्यो ૧. જુઓ દે. લા. પુ. ક્રૂડ ગ્રન્યાંક ૯૨. પૃ. ૪ની ૫મી પશ્ચિતથા ૧૦ પંકિત સુધીનું લખાણુ વિચારવું Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૪ “વહેમ-મુક્તિ” લેખનું નિરસન. हितं तद्धितम् । तत्र चतुष्के दशपादाः, आख्याते षट, कृति चत्वारस्तद्धिते चाष्टौ इति श्रीसिद्धહેનરામિષાન-શાનુશાસન-સસૂત્રાર્થ સમુદ્ર' અવચૂર્ણિકારનું ઉપરનું લખાણ વાંચવાથી આ વિભાગે સુસંગત પ્રમાણ-પરસ્પર સર્વ માન્ય છે. પ્રથમ વિભાગમાં ચતુષ્ક વૃત્તિ પૈકિ ત્રણ વિભાગ સંજ્ઞા-સધિ, નામ કારકના કુલ સૂત્રો ૪૮૩ છે. તે સૂત્રોની વૃત્તિ સાથે ક પ્રમાણુ ૩૦૨) લગભગ છે; અને કલિકાલ–સર્વા-વિરચિત સૂત્રની વૃત્તિ (તત્ત્વ પ્રકાશિકા) ઉપર શ્રી આનન્દ-બધિની વૃત્તિનું પ્રમાણ દશહજાર મલેક ઉપરાંત છે. વિશેષમાં છ પાના ૪૮૩ સુત્રોના અભ્યાસિઓને તે સિવાયના ૭૨૫ સૂત્રોને અભ્યાસ સાધનિક અવસરે સુદ્રઢ બને છે. ગ્રન્ય જેકેટ પૃ. ૩ ઉપર અભ્યાસિઓ માટે માર્ગ સૂચક બે પેરેગ્રાફે મનનીય છે. તે જેકેટના પૃ. ૪ ઉપર પીયૂષ–પ્રવાહરૂપે છે. પેરેગ્રાફમાં અનુક્રમે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચન્દ્રસૂરિશ્વરને બુદ્ધિ-વૈભવ, લોકપ્રસિદ્ધ સાત ભાષાનું સંપૂર્ણ અનુશાસન કરીને પ્રાપ્ત કરેલ મહત્તા, અનુશાસનની અપૂર્વ રચનાધારાએ તરી આવતે સ્પષ્ટ ઉદ્દેશ, સૂત્રોની શરૂઆતના બે સૂત્રની રચના કરીને સર્વ દર્શનને ન્યાય આપીને જૈન સંપ્રદાયનું વધારેલ ગૌરવ, આ બધું વાંચન કરનારને નિર્વિવાદ સત્યની પીછાણ થવા સાથે, અતમાં સંસ્કૃતિ અને સાહિત્યના સમપક ક. સ. સૂરીશ્વરના સુયશસ્વિ-સંભારણુઓની સમાપ્તિ થાય છે. આ ગ્રન્થ લાંબે કાળ ટકી શકે તે હેતુથી ભારે ખર્ચ કરી બાઈન્ડીંગ કરાવેલ છે. અને ઉપરની બીનાઓ તે ગ્રન્થના જેકેટ પૃષ્ઠ ચારે ઉપર વાંચનારની નજરે પડે છે. શાસ્ત્ર-પ્રસ્તાવનાના ૩૬ પ્રકરણ છે, આ પ્રકરણદારાએ કલિકાલસર્વજ્ઞની સર્વજ્ઞતાના સાક્ષાત્કાર કરાવાય છે. અને સાથે સાથે દુનિયાભરના સંસ્કૃત-ભાષા-સ્નાન માટે રચાયેલા વ્યાકરણ સાથે આ મહાન વ્યાકરણની મહત્વતા અને વિશિષ્ટતાઓ શીશી છે ?, તે પ્રસ્તાવનાનું પરિશીલન કરવાથી તે સમજાશે. અભ્યાસિએએ અને સાહિત્ય રસિકોએ તુરત મંગાવી લેવાની જરૂર છે. ૪૩–“વહેમ-મુકિત" લેખનું નિરસન. નિરસનકાર–આગમોધ્ધારક-આચાર્ય દેવેશ-શ્રી આનન્દસાગરસૂરિશ્વરના વિદ્વાન-શિષ્યરત્ન પન્યાસ-પ્રવર-કીચન્દ્રસાગરગણિવર ' જૈન પત્ર તરફથી ચાલુ વર્ષને પર્યુષણ પર્વને ખાસ અંક વર્ષ ૪૫, અંક ૩૨ મળ્યો. તે અંકના પૂ. ૪૫૫ થી પૃ. ૪૫૭ સુધી “વહેમ મુક્તિ ” નામને લેખ લખેલે છે. લેખકે સમગ્રદર્શનને વહેમરૂપે લખવામાં કલમને નિરંકુશ ચલાવી છે, તે સહેજે સમજાય છે. લેખકને ખબર નથી કે સમ્યગદર્શન-સાચી શ્રદ્ધા વગરનું પુસ્તકીયા જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. આખા લેખમાં શ્રદ્ધાની વ્યાખ્યાનું દિગ્દર્શન કરાવીને શ્રદ્ધા અને વહેમનો ફરક સમજાવ્યા હતા તે જુદી વાત. પરતુ શ્રદ્ધા, શ્રદ્ધાના સાધનો, શ્રદ્ધા-પિષક-ત, શ્રદ્ધાના અનુષ્ઠાને, શ્રદ્ધાની રીતિ-રિવાજ અને નિતિના અનભિનેજ શ્રદ્ધાના પાયા ઢીલા કરવા માટે આવી આડકતરી રમત રમવી પડે છે એ આ લેખ સાક્ષીરૂપ છે. શરૂઆતમાં લેખક લખે છે કે “પર્યુષણ પર્વ એ ધર્મ પર્વ છે. ધર્મ પર્વને સીધે, અને સરળ અર્થ તે એટલો જ છે કે, જે પર્વમાં ધમની સાચી સમજણ દ્વારા હેઇએ તે કરતાં કાંઈક સારી અને Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પાષક-સુધાધિઃ પ ચઢીયાતી ભૂમિકા પ્રાપ્ત કરવી.' પરંતુ પર્યુષણુ પર્વના શબ્દાર્થ, જે વાકયમાં તે પટ્ટા પડેલાં છે તેને અનુસરતા વાકયા કે જૈન શાસન માન્ય રહસ્ય રૂપે અ ક્રર્યોજ નથી.’ લેખક લેખ લખીને વાંચકને સમજાવવા મથે છે કે ધર્મની સાચી સમજ વગર ચઢીયાતી ભૂમિકા પ્રાપ્ત થતીજ નથી. પરંતુ લેખને યાદ નથી કૈં જિનેશ્વર ભગવન્તાનેા મા ગીતાર્થોના અને ગીતાની નિશ્રાએ રહેનારાઓને છે. અર્થાત્ સાચી સમજણવાળાનો, અને સાચી સમજણવાળાને આશ્રિત થનારાઓને છે; કે કેનહિ જાણુનારાઓને આ માર્ગ છે. સૂત્ર અર્થના પરમાર્થને પીછાણનારા ગીતાર્યું ભગવન્તા આરાધનાથી જે લાભ પેાતે ઉઠાવે છે તેજ લાભ અગીતાર્થ અર્થાત્ સૂત્ર અના પરમાને નહિ. પિછાણનારા પણ ઉઠાવે છે તેથીજ • પઢમો ગીયથો વીઓ શીયલ્થ-નીશ્તિઓ મળિો ' આ પદાથી જન–માર્ગની અવિચ્છન–પ્રણાલિકા નિ:સ દેહપણે પ્રવર્તી રહી છે, અને એ પુનિત સૂચન આ બાળ ગાપાળ જાણે છે. છતાં લેખક સમજવગરની ક્રિયા, અનુષ્કાના; અને આરાધનાથી ઉચ્ચ-ભૂમિકા પ્રાપ્ત થતી સમજણવાળાને આશ્રયે શ્રદ્ઘાથી જીવન જીવનારાએ વહેમનું પોષણ કરવાવાળા છે, એટલુંજ નહિં પણુ ‘જેટલે અંશે વહેમની પુષ્ટિ વહેમેનુ રાજ્ય તેટલે અંશે સાચા ધર્મને અભાવ' આવું આવુ લખીને શ્રદ્ધાના મૂળમાં કુઠારા-ધાતજ કરે છે; અર્થાત સાચા લાભથી જૈન સમાજને વંચિત રાખવા મથે છે. નથી. સાચી જુઓ આગળ જતાં લેખ લખે છે કે 'પર્યુષણ જેવુ ધ પ કે જે ખરી રીતે વહેમ મુક્તિનુંજ પ બનવું જોઇએ તે વહેમાની પુષ્ટીનું પર્વ બની રહ્યું + + + લોકો વધારે વહેમીલા અને વેવલા બનતા જાય છે. ધર્માંતે નિમિત્તે શુદ્ધ તેમજ દઢ થવાને બદલે અશુદ્ધ અને નિર્બળ પડતા જાય છે' વહેમની પુષ્ટિ માટે આપેલા પ્રસંગે અને ઉપરના શબ્દો વિચારતાં લેખકના જીવનમાંથી સમ્યગ દર્શનના સાચાં પૂર ઓસરી ગયાં લાગે છે. તેમના લેખના સ` લખાણમાં શ્રદ્ધાને જ વહેમ તરીકે ઓળખાવે છે. ‘પર્યુષણમાં બીજી ગમે તે ધર્મની પ્રવૃત્તિ ચાલતી હોય છતાં એમાં ભગવાન્ મહાવીરના જીવનનું વાંચન શ્રવણુ મુખ્ય ભાગ ભજવે છે,' આ લખાણ લખવાવાળા લેખકે વ્યાખ્યાન—માળામાં ભગવાનના જીવનની વાતને બાજુએ મૂકી મનઘડંત કલ્પનાએ શ્રોતા સન્મુખ ખડી કરી છે. અને ભગવાનના જીવનની યથા-તથ્ય વાતે ગુરૂમુખથી નિયમિત શ્રવણુ થતી હાય તેનાથી એનશીબ રાખવા કમ્મર કસે છે. એટલુંજ નહિ પણુ ખીજાએને તે તેમ કરવા આગ્રહપૂર્વક નિમંત્રણ કરે છે. પર્યુષણામાં ભગવાન શ્રીમહાવીર-મહારાજાના જીવન સિવાયની વાતે નહિ કરવાની અને નહિ સભળાવવાની પ્રતિજ્ઞા લેખકે લીધી નથી. વિશેષમાં તે સ્થળે ( વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાને ખેલવાના સ્થળે ) કહેવાતા વિદ્વાનના શભ્ર મેળે કરેલ હાય છે કે જેએનાં જીવન ભગવાન્ મહાવીરના જીવનની ઝાંખી તે શું?, પણ સામાન્ય પ્રસંગેાને શ્રવણુ કરીને કર્ણેન્દ્રિયને પણ જેઓએ પવિત્ર કરી જ નથી. જે પર્યુષણુપર્વની મહત્તા સમજાવનારના દિલમાં ભગવાન શ્રીમહાવીર પ્રત્યે, ભગવાનનાં જીવન પ્રત્યે, ચાવીસા વ ઉપરાંતના સમયમાં બનેલાં જીવન પ્રસ`ગો પ્રત્યે, જીવન પ્રસ ંગને પૂરૂ પાડનાર કલ્પસૂત્ર પ્રત્યે, કલ્પસૂત્રના પ્રણેતા પ્રત્યે આદર નથી; બહુમાન નથી. તેવા કહેવાતા વિદ્વાના નથી. તે પાતાનુ કલ્યાણુ સાધી શકતા અને નથી તે બ્રાતાનુ ભલું કરી શકતા. લેખકને એ ખબર નથી કે ‘ભગવાન શ્રીમહાવીર મહારાજાના ભજવે છે' આ લખાણ લખીને વાંચવું અને સાંભળવું એટલા માત્રથી જીવનનું વાંચન, શ્રવણુ મુખ્ય ભાગ પર્યુંષણા પર્વની ધૃતિ ક બ્યતા Page #103 -------------------------------------------------------------------------- ________________ વહેમ-મુક્તિ” લેખનું નિરસન. જૈન શાસને માની જ નથી. તેથી સાથે સાથે પાંચ કાર્યો અવશ્યમેવ કરવાતા જણાવે છે. પર્યુષણ પર્વની મહત્ત્વતા સમજાવનાર પ્રથમના ત્રણ દિવસમાં પર્વનું મહાભ્ય. અને પર્વમાં કરવા લાયક પાંચ કાયી પ્રથમ દિવસે, બીજે દિવસે સાંવત્સરિક અગીઆર કર્તવ્યો અને ત્રીજા દિવસે પિષધ. પર્વ સંબંધી જેએને અનુમોદના સરખી નથી તેવાઓ બીજાનું શું ભલું કરી શકે?. લાંબી પહોળી વાતો કરીને અણછાજતા આક્ષેપ કરીને ભેળાશ્રેતાઓને વહેમીલા અને વેવલા શબ્દથી નવાજીને લેખકની પર્યુષણ-પર્વોની આરાધના સફળ થતી નથી. પરંતુ ચૈત્ય પરિપાટી, સમસ્ત સાધુ વન્દન, સાંવત્સરિક પ્રતિક્રમણ, સાધમિકોને પરસ્પર ક્ષામણ, અને અ૬મ તપસ્યા એ પાંચ કાર્ય કરવાથી જ શ્રીકલ્પસૂત્રનું શ્રવણ કુલદાયિ નીવડે છે, એ સંબંધિ લેખમાં ઈસારો સરખે પણ કર્યો જ નથી. “પર્યુષણ પર્વમાં નિયમિત થયેલ શ્રીકલ્પસત્રની જગ્યાએ રોજ રોજ નવું નવું વાંચવાનું સાંભળવાનું કમ નહિ?' એવું કહેવાને તૈયાર થયેલાઓએ અનેક વખત કહી દીધું છતાં ચતુર્વિધ સંઘના પ્રણાલિકા અખલિતપણે ચાલતી દેખાઈ એટલે હવે ભગવાન શ્રી મહાવીર મહારાજાના જીવનને વ્યવસ્થિત રીતિએ હૃદયમાં સીંચનાર કલ્પસૂત્રના પ્રસંગે ખોટા છે એમ કહીને પછી કલ્પસૂત્રમાં એવું એવું ઘણું છે એમ કહીને લકાને ભરમાવવા માટેને આ ભગીરથ કા પ્રયત્ન છે. ગુરૂમુખથી શ્રવણ કરવાને બદલે પયું વણામાં ગુરના અભાવે સામાયિક લેઈને વિધિપૂર્વક વિનય-મર્યાદાથી વાંચનારા શ્રાવકો જેટલી નિતિરિતિ સાચવે તેથી પણ વચિત રહેનારાઓ જૈન સમાજને અવળે રસ્તે દોરવા આ જાતની નીતિ આદરે તે નવાઈ જેવું નથી. લાખો દેવ-દેવીઓનાં આગમન, મેરૂકંપન, આમલકી કીડા. દેવાનંદાની કુક્ષિમાં આવાગમન, ત્રિશલાએ આપેલ જન્મ, દેની દરમ્યાનગિથિી અસંભવ ઘટનાઓને સંભવિત થયેલી સાંભળવી; અને સંભળાવવી વિગેરે વિગેરે બાબતો ધરીને વહેમના વિષમય-હેણમાં લેખક તણાઈ રહ્યા છે, પણ કાઢતાર બુદ્ધિમાન મળે તે પણ તે લેખકને સાંભળવા જેટલી ઘડીભરની ફુરસદ નથી. સમજવા માટે પોતે જ પૂર્વગ્રહ અને બહાગ્રહથી બંધાયેલ છે, એટલે અજ્ઞાનતાના અંધારામાં અટવાયા કરે તે નવાઈ નથી, અને ઉપરથી જેન સમાજને પૂર્વગ્રહથી બંધાવાને આરોપ દે છે. કારણકે લેખકને સાંભળવા માત્રથી શંકા ઉદ્દભવી છે અને જિજ્ઞાસુભાવે ખુલાસો કરવા સમાજને પ્રયત્નવંત થવા પ્રેરે છે એમ નથી. પરંતુ કટપસૂત્રના પ્રણેતા અને કલ્પસૂત્ર પ્રત્યે બહુમાનજ નથી. પૂછનારે લેખકને પૂછવું જોઈએ કે કલ્પસૂત્રમાં કઈ કઈ વાતે સાચી છે, અને તમને તેમાં શ્રદ્ધા છે ?, જે શ્રદ્ધાને યત્કિંચિત્ અંશ હૃદયમાં જાતે હેય તે તેઓ લખી શકત કે કલ્પસૂત્રના પ્રણેતા અને કલ્પસૂત્ર મારે શિરસાવંધ છે, પરંતુ આટલી જ બીનાએ મને ખટકે છે. તેવું નહિ લખતાં આ કેમ લખાય છે તેનાં મૂળ ઉંડાણમાં રહેલાં છે તે તપાસવાની દરેકે દરેક શ્રોતાને અનિવાર્ય જરૂર છે. - જન–શાસને ક્ષત્રિય-કુળ અને બ્રાહ્મણ કુળને એકાન્ત ઉચ્ચ-નીચ સ્વીકાર્યા જ નથી. પરંતુ તીર્થકર ભગવન્ત રાજકુળમાં જન્મવા જોઈએ, રાજલક્ષ્મીથી પિષાવાં જ જોઈએ, રાજલક્ષ્મીથી વૃદ્ધિ પામવા જોઈએ અને તેવી જ રાજલક્ષ્મીને છોડીને ત્યાગી બને ત્યારે જગતમાં છાયા જૂદી પડે. આજે પણ નિધન ત્યાગી બને, અને ધનવાન ત્યાગી બને તે જેમ છાયા જૂદી પડે છે; તે પછી ભગવાન તીર્થંકર શાસનના સંસ્થાપક થવાના છે, જેઓનાં જીવન પ્રસંગે જગતને અનુકરણીય બનવાનાં છે; તેથી જ તે ભગવન્તના જન્મ રાજકુળમાં થવા જોઈએ. અને તે હિસાબે અર્થાતુ રાજકુળના હિસાબે બ્રાહ્મણને અધમ કલ ગયું છે. આજે પણ કેન્ન, ઠાકરડા તેલી, તબેલી કરતાં બ્રાહ્મણને ઊંચા ગણવામાં આવ્યા છે. અને Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાષ્કિઃ ૩૭. ગણધર ભગવંતેના નામ, ગોત્ર સુણુવાથી પણ આત્મા કર્મથી હલકો થાય છે; એમ જૈન રાત્રે ગાને છે. ગણધર ભગવંતના રૂપનું વર્ણન અનૂત્તર-વિમાનવાસિના સર્વ—દે કરતાં પણ અધિકપણે કરેલું છે. અને રૂપની પ્રશંસા પ્રાતઃસ્મરણીય-પૂર્વ-પુરૂષોએ કર્યા છતાં લેખક જૈન સમાજને અવળે રસ્તે દોરવા તૈયાર થયા છે, એ બે ને બે ચાર જેવી સીધી, અને સ્પષ્ટ વાત છે. - આજના સાયન્સના સિદ્ધિ પ્રયોગો, ઝેરીગેસ, ટોરપીડે, એટમ એની સિદ્ધિ, વાયરલેત ટેલિગ્રાફિક- કાર્યોના જમાનામાં કલ્પસૂત્રની એક પણ વાત સ્વીકારવામાં લેશભર સ કોચ રાખવો પડતા જ નથી. કેટલીક વાતે યુકિતથી સિદ્ધ થતી ન હોય, તેથી ખાટી કહેવા તૈયાર થવું એ નરી મૂર્ખતા છે. સુષા ઘંટા નાદની વાત નહિ માનનારાઓને આજે વાયરલેસ સાક્ષીરૂપ થવાથી પૂર્વ પુણ્ય પુરૂષોની વાતની માન્યતા અતિ દ્રઢ બને છે. જે લેખક લખે છે કે ઈતિહાસમાં દેને સ્થાન છે?, આ પ્રશ્ન પૂછનાર લેખકને દેવસન્ધિ ઉલ્લેખો, અને આગમ રહસ્ય આદિ માન્ય નથી, એમ તેઓનાં પ્રશ્ન તેમને જવાબદાર છે: અને તેથી તત્ત્વાર્થ સૂત્રોના ભાષાંતરમાં વધુ પડતો તે લેખકે ઉપેક્ષા ભાવ સેવેલો છે. સ્વમાં ઉતારવાથી લક્ષ્મી મળશે, પારણાનું ધી બોલવાથી પુત્ર મળશે; એવું કોઈ આચાર્યું. ઉપાધ્યાયે કે સાધુએ કહ્યું નથી, અગર કોલકરાર કરી ને, અને સમજાવીને ઘીઈ બોલાવ્યું નથી; છતાં કૂટ પ્રશ્નો કરવા અને પિતાની અણછાજતી પ્રશ્નાવલીને જૈન સમાજ સ્થાન ન આપે એટલે હૃદયને બળાપ આડકતરી રીતિએ, વહેમની પુષ્ટિ, વહેમનું સામ્રાજ્ય વિગેરે શબ્દથી સંબોધીને કરે એ લોકોને ભડકાવવાનો ધંધે સ્પષ્ટપણે છે. આ લેખકે તત્ત્વાર્થ સૂત્રના ભાષાન્તરમાં સમ્યગદર્શન જેવા સર્વમાન્ય સિદ્ધાન્તને ચચેવામાં અન્યાય આપ્યું છે. દેવાનંદાની કુક્ષિએ ભગવાનને કેમ આવવું પડયું ?, મરિચિના ભવમાં બાંધેલ કમ ધીમે ધીમે ક્ષીણ થતાં થતાં થોડું રહી ગયું, અને તે પણ ૮૨ દિવસ પૂરતું રહી ગયું. ત્રિશલાને અને દેવાનંદાનો પૂર્વ સંબંધ અને પૂર્વ કર્મબંધને આ પ્રસંગ કે છે તે સત્ય હકીકતને સત્યરૂપે શાસ્ત્રકારે નિડરપણે જણાવી તેને આ લેખક લખે છે કે દેવાનંદાને પેટે અવતર્યા હોત તે શું બગડી જાત !, પણ બિચારા લેખકને ખબર નથી કે શાસ્ત્રકાર તીર્થકર ભગવતિના કર્મ વિપાકને સત્ય રીતિએ જાહેર કરે છે. એ સત્ય વાતના યશોગાન ગાવાને બદલે જેઓને દૂધમાંથી પિરા વીણવાં છે, તે માટે કંઈ કહેવાનું રહેતું જ નથી. આ લેખ લખીને લેખકે જૈન સમાજની કુસેવા કરી છે. વાંચવા, સાંભળવા, અને વિચારવા માટે જ પર્યુષણ પર્વની ઈ તિ કર્તવ્યતાની માન્યતા હોય તે તે લેખકને મુબારક છે. સમ્યગદર્શન પામ્યા વગરના છના કથને પર, લખાણ પર, અને ડાહી ડાહી વાત પર એપ ચઢાવીને ઝેરી વાતાવરણને બનાવનારાઓ જ્ઞાની તરીકે પૂજાવાને ઈજા રાખતા હોય તે તે જેન–શાસનને માન્ય નથી. સમ્યગદર્શન વગરના પૂર્વધારી અજ્ઞાનિ કહેવાયા, તે પછી શ્રદ્ધા શી ચી જ છે?, તે સમજવાની અવશ્ય જરૂર છે. ચૌદ વિધાના પારંગત ગણધર પદ પામ્યા પહેલાં અજ્ઞાની હતા, અને અગીઆર અંગેના અભ્યાસી જમાલી જ્ઞાની છતાં અજ્ઞાની બની ગયા; તે વાત દરેક ને વિસરવા જેવી નથી. આખા લેખમાં શ્રદ્ધાનું સ્વરૂપ નથી, માટેજ શ્રદ્ધાના સ્વરૂપ સાથે જૈન સમાજે આ જીવન જીવવું જોઈએ તેવી ભલામણ જેન-આગમમાં જગજગો ઉપર છે તે સમજવાની જરૂર છે. કદ્ધ અને વહેમને શું અંતર છે?, શ્રદ્ધાને વહેમ કહેવા તૈયાર થવું તે કહેવાતા પંડિતેને ભલે સુશોભિત લાગતું હોય, પણ જૈન સમાજને શ્રદ્ધા સાથે વિવેક હોવાથી કથીર-કંચનની કિસ્મત યથાર્થ કરી શકે છે. ' લેખક સમ્યગદર્શનના શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ-વિભાગને ક્રમશ: પિછાણે અને પિતાના વહેમના વિષમ-વાતાવરણને નાબુદ કરે, અગર વાંચકો વહેમના વિષમ વહેણમાં ન તણાઈ જાય; તે સદબુદ્ધિથી આ લેખ-હિત-શિક્ષાને અનુસરવા માટે પૂર્વે આલેખેલા લેખના નિરસન રૂપે લખાયેલ છે, એજ; સુષ-કિ બહુના. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અનુભવના સાક્ષાત્કાર. ૪૪-અનુભવના સાક્ષાત્કાર. નિગ્રન્થ પ્રવચનના ઉપાસ્રક નિગ્રન્થ-નિગ્રન્થિ અને નિ વ્રતધારિયા નિશાના નિમ ળ–વાતાવરણમાં એક પહેાર પર્યંત સરસ શેલડીના આસ્વાદનના અભ્યાસરૂપે અનુભવ કરીને નિષ્પાપ-સ ંસ્તારક્રમાં શયન કરે છે. અભ્યાસને અને અનુભવને આકાશ જમીન જેટલું અંતર છે. અભ્યાસરૂપે થતી પુનઃ પુન: પ્રવૃત્તિ જરૂર અનુભવરૂપે સાક્ષાત્કાર થવાની છે, એટલે કાળ!ન્તરે પણ સાક્ષાત્કાર થશે. સૂત્ર-અક્ષર-ગધ-પધાદિકનું પુનરાવર્તન કરવું એજ કયાણકાંક્ષિ ભવ્યાત્માઓને અનુપમ-આસ્વાદન સેવનનું ફરમાન છે, જે માટે ન્યાયાચાર્ય શ્રીમદ્યાવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે– સૂત્ર-અક્ષર-પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જીવાં એક છે સાખી.” સવાસ ગાથા સ્તવન, ત્રીજી ઢાલ. પરમાત્મા-પ્રણીત-પુનિત-પધ-ગધગુષ્કૃિત શબ્દાદિ પરાવન કરનારાઓને અને શ્રવણ કરનારાઓને પશુ સુધાપાનના સાક્ષાત્કાર કરાવે છે. પહેાર - પર્યંત પીયૂષસમ-પુનિત ચર્યાની પરિસમાપ્તિમાં પરમ હિતશિક્ષાઓનું ઉચ્ચારણ કરે છે, છતાં અનુભવ અગેચર-ગોચર હાઈ શકે છે. પાપ–શાષક, પુણ્યષક અને પરમ સવર-નિરાવ ક સસ્તારક-વિધિ–વિહિત–પરમહિત-શિક્ષાઓના પુનિત-ભાવથી ભાવિત થયેલા અખણ્ડ-અવ્યાબાધ સુખના ભોકતા બનવા ઉધમવત રહ્યા છે અને રહે છે. સંસ્તારક વિધિ વિહિત–હિત શિક્ષાઓની ઉડાણમાં અનેકવિધ–અમૂલ્ય સામગ્રીઓને સાક્ષાત્કાર અભ્યાસિયેાને અભ્યાસ કાલે અનુભવ ગાચર થયા વગર રહેતા જ નથી. અંતિમ સાધ્ય-સિદ્ધિમાં તે અમૂલ્ય સામગ્રી અમેાધ કાર્યસાધક છે. અનુભવના સાક્ષાત્કાર જીવનમાં નવ-નવીન-જોમ ઝળકાવે છે. અમૂલ્ય સામગ્રીના અનુભવ–રસિક–અભ્યાસિયે અંતિમ સાધ્ય સિદ્ધિ કરી શાશ્વત સુખના ભાગીદાર થયા છે, થાય છે, અને થશે. જેથી અનુભવ-રસિક અભ્યાસિયા માટે નીચે મુજબતી અમુલ્ય સામગ્રી સ્મૃતિ પટમાં સ્થિર કરવા જેવી છે. ૧. નિરવધતું સેવન, ૨. સાવધતુ વર્ઝન, ૩. આનનું આરાધન, ૪. શયનવિધિનું સ્મરણુ, પ. દીશયનનું અનુસ્મરણુ, ૬. દેહાદિ મમત્વ વિસર્જન, ૭. ચાર મંગળનું ચિત્તમાં સ્થાપન; ૮ ઉત્તમેત્તમચારનુ ચિત્તમાં નિર્ધારણ, ૯. શરણ્યભૂત ચારનું ચિત્તમાં શરણુરૂપે સ્થાપન; ૧૦ “હું એકલો છુ, મારૂં કાઇ પણ નથી” હું બીજા કાઈ ના પણ નથી” ઇત્યાદિ પુનીત પટ્ટા વડે અદીન ભાવથી ભાવિત થયેલ માત્માને અનુશિક્ષણ, ૧૧ “જ્ઞાન-દર્શન યુકત એકજ મ્હારા શાશ્વત આત્મા છે, તે સિવાયના સયેાગ-વિયોગ સ્વરૂપ બાહ્ય ભાવે છે.” એ રીતિએ વિવેકિયેને વિનાશિ-અવિનાશિ ભાવની વિવેક પૂર્કની 'ચણુ, ૧૨ સયાગની ઝેરી જાથી જીવાએ પ્રાપ્ત કરેલ દુ:ખની પરંપરાનું અનુભવન, ૧૩ જાલીમ-જીમાગાર-ઝેરી-સર્વે સંયોગ સંબંધાતુ ત્રિવિધે વ્યુસન, ૧૪ વ્યકિતવ્યમા-વિષનુ વિવેક પૂર્વક નિવારણુ, ૧૫ સમષ્ટિગત સારભૂત Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદ્ધિ-પાષક-સુધાધિઃ ૩૯ સમ્યગ્નલનું `ગીકરણુ, ૧૬ ખમવું અને ખમાવવુ” એ જિનશાસન મુદ્રાલેખનુ પુનઃ પુન: સ્મરણ, ૧૭ ચેારાશી લાખ જીવાયેાનિસ્થ-જીયા પ્રત્યે મ્હારે વૈરભાવ નથી, એવું સિદ્ધ ભગવન્ત સાક્ષિયે આલોચન; અને ૧૮ ક્રમ વશાત્ સર્વ જીવા ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરી રહેલા જીના પ્રત્યે ખમત ખામણાં, અને તે મ્હારા પ્રત્યે ખમેા” એવા પરમ-પુનિત-ભાવનું પ્રકટન ઇત્યાદિક સામગ્રીઓનુ અભ્યાસિએ અભ્યાસ પૂર્ણાંક અનુભવન કરશે તા ઉત્તરાત્તર ભવમાં સુ ંદર સંજોગ સાધનસામગ્રી પામીને અંખડ અવ્યાબાધ સુખના બેકતા થશે. આ અનુભવના સાક્ષાત્કાર શાāત-સુખની સમીપમાં લઈ જનાર છે. ૪૫–શાધૃત-સચાગ-વિયેાગ. સૂર્યોદય-સૂર્યાસ્તની સધ્યાના સાનેરી રંગ સમાન ચેમને અને વર્ષાઋતુના વિસ્તરેલ વાદળમાં થતી વિદ્યુના વેગવન્તા ઝબકરા સમાન વિયેગને વિવેકપૂર્વક નિહાળનારાઓને સયેાગ-વિયેાગની સ્વાભાવિક સ્થિતિનુ દિગ્દર્શન થયા વગર રહેતું નથી. હૃષ્ટ સયોગમાં હરખાઈ જવું, અને અનિષ્ટ-સમેગામાં ગભરાઈ જવુ એજ અવિવેકની આવિર્ભાવિતા છે. અનુકૂળ સ ંયોગામાં સુખ-શાન્તિ આનન્દ-હા અતિરેક થવા, અને પ્રતિકૂળ સયાગેમાં દુ:ખ-અશાન્તિ ગ્લાનિ-શાકને અતિરેક થવા એ પણ અવિવેકની અંધાધુંધી છે. સંયોગ એ સ્વાદિષ્ટ-ખાદ્ય પદાર્થ નથી, છતાં સજ્જન શિરોમણિ-બુધ્ધિમાન–વિવેકિયે)ની વિવેકપૂર્ણ નજરમાં સ્વાદિષ્ટ-ખાદ્ય પદાર્થ છે; એટલુજ નહિ પણ સયેગ અને વિયેગ એ સ્વાદિષ્ણુ-ખાદ્ય અને પચાવવા લાયકને પદાર્થ છે. ભવાટવીમાં ભાન ભૂલેલા ભવ્યાત્માએ અનેકશઃ અનેકવિધ સ યોગ-વિયોગાની સાથે જન્મરાદ્રિ દુખા અનેક ભવાની પરપરામાં અનુભવ્યાં છે, અનુભવે છે, અને અનુભવશે; છતાં અનુભવ કરનાર-અનુભવીએ સયેાગ-વિયોગના મૂળ કારણને નિણૅય કર્યો જ નથી, અને તેથી જ સમેગના યચા સ્વાદ લઈ શકયા નથી. નિશ્રિત નિણૅય કરવામાં નિષ્ફળ નીવડેલા સરમુખત્યાર-સત્તાધીશને અને વધામણાં શ્રવણુ કરવાને હ પણ પલવારમાં પરાજ્યની પડધમેાના પડધામ્મેનું પલટાઇ જાય છે. સેનાપતિને વિજયનાં પતિશ્રત થતાં શૉકમાં *}} * રણસ ંગ્રામ ઉપર લડતાં હિટલરના હિમ્મતવાન સૈનિકોએ છ છ વર્ષ સુધી છતની એટલે વિજયની વરમાળા પહેરી, છતાં પલવારમાં પ્રતિપક્ષીના નાસીપાસ થયેલાઓને તે જીત અને વિજય પ્રાપ્ત થયે; આ ઐતિહાસિક બનાવમાં ના નુકશાનની સમજ વગરના નિર્ણયજ જવાબદાર છે, એ કહેવુ અસ્થાને નથી. એવી જ રીતે વિનશ્વર-સંયોગ-વિયેાગના વિષમ વાતાવરણને અનુભવ કરી કરીને એક ભવની પૂર્ણાહુતિના પરિપૂર્ણ વિયોગ સાથે બીજા ભવની તૈયારી રૂપ ( આહાર-શરીર-ન્દ્રિય-શ્વાસેાશ્વાસ-ભાધા અને માનસિક શકિત, આયુષ્ય, ઉત્તમ ગતિ, આ દેશ, ઉત્તમ કુળ-ઉત્તમ જાતિ આદિ) સયેાગ પ્રાપ્ત થયા. પરંતુ શાશ્વત સયોગ-વિયોગની શાશ્વત ધારણા કર્યા વગર વિનશ્વર સ ંયોગ-વિયેાગની વિષમ ભૂલભૂલામણીમાં સહીસલામત-રાજમાર્ગે ચઢવા જેટલું ભાગ્ય સોંપાદન થઈ શકતું નથી, એ કહેવાતા વિવેકિ માટે સમજ વગરને નિષ્ણુ યજ ખેદનો વિષય બને છે. સંસારના સર્વથા વિષેગ કરવા સર્વજ્ઞાથિત વચનાનુસારે કટીબદ્ધ થવુ, અને સસારના વિયાગને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સવેગશ્રીના સ્વામીજ છે. સર્વા દ્રઢીભૂત કરીને અનુકૂળ ઉધમે વિગ થાય એમ વર્તવું, એજ શાશ્વત વિયોગની વિજય-કાર્યવાહી છે. સંસારને શાવત-વિગ થવાની સાથે આત્મા આદિ-અનંતભાવની શાશ્વત સંપદાઓને પ્રાપ્ત થાય છે એ ભુલવા જેવું નથી. સંસારને શાશ્વતભા થવાવાળો વિયોગ, અર્થાત્ ધાતી-અઘાતી કર્મોને વિગ અને અંતિમ સાધ્ય સિદ્ધ સ્વરૂપ પરમપદને શાશ્વતભા થવાવાળા સંગ એ બંનેની પ્રાપ્તિ થયા વગર દુ:ખ-મૂલક, દુ:ખફલક, દુ:ખની પરંપરા વર્ધક-વિનશ્વર-સંગ-વિયોગેના વિષમ વાતાવરણમાં કોઈપણ જીવ અલગ થઈ શકતા નથી, અને અલગ થઈ શકશે જ નહિ.. સંસારને શાસ્વતભાવે વિયોગ કરવામાં અને અંતિમ સાધ્ય સિદ્ધિરૂપ પરમપદને શાશ્વતભાવે સંગ કરવામાં સદ્દગુરૂને વિનશ્વર સંગ પણ પરમ લાભદાયી છે, અર્થાતુ એ સંયોગને પચાવતાં શીખવાની જરૂર છે. શાશ્વત-વિયોગ-સંગ પ્રાપ્તિને પ્રેરક ઉપદેશ, પ્રાપ્તિરૂપ પ્રણિધાનની પિછાણ, પ્રવૃત્તિ-નિવૃત્તિનું સ્પષ્ટીકરણ, વિનિને વિવેક, વિવેકપૂર્વક વિનું વિદારણ કરવાની કુશળતા, કાર્યસિદ્ધિ પ્રાપ્ત થયેલ સિદ્ધિનું પ્રદાન-પરંપરાની પુનિત કાર્યવાહિઓ, સદ્દગુરૂનો સમાગમ; અને તેઓશ્રીના વચનેનું પ્રેમપૂર્વક પાલન કરવાથી વિવેકી વિજ્યવત બને છે, અને શાશ્વત-સંગ-વિયોગની પ્રાપ્તિના પુનિત-રાજ માર્ગે પ્રયાણ કરવું એ વિકિયેનું આવશ્યક કર્તવ્ય છે. ૪૬-સગશ્રીના સ્વામીજ છે. ૧. સુર-સુરેન્દ્ર અને સર્વાર્થસિદ્ધ વિમાન પર્વતના વિશ્વવિમાનવાસિને સકળ સાધન-સામગ્રીઓના અને સાહ્યબીઓના સંક૯પેલા સુખાભાસને સુખ નહિં, પણ દુઃખજ માનનારા સંવેગશ્રીના સ્વામીજ છે. ૨. કહેવાતા શ્રીમતે, સામાન્ય શ્રીમંતે, ગર્ભશ્રીમતે, ઉછીની શ્રીમંતાઈથી બની બેઠેલા શ્રીમંત અને નામધારિ-શ્રીમત એ સંપત્તિના સ્વામી નથી, પણ વિપત્તિઓના જ સ્વામી છે, એ સુંદર સમજણુને સંગીનપણે સમજનારા સવેગશ્રીના સ્વામીજ છે. ૩. ચક્રવર્તિઓ, વાસુદેવ, પ્રતિવાસુદે, બળદે, નરેન્દ્રો, સિંહાસનારૂઢ-સત્તાધી; અને સિંહાસન પચાવી પડેલા પામર પાલકો એ સંપદાઓના સ્વામી નથી, પણ આપદાઓના અધિપતિઓ છે; એ બીનાને અનુભવમાં ઓતપ્રોત કરનારા સવેગઝીના સ્વામીજ છે, ૪. નર-નરેન્દ્રના અને દેવ-દેવેન્દ્રના કહેવાતાં સુખને નિશ્ચયાત્મક રૂપે નિર્મળ-ભાવથી નિયમા દુ:ખજ માનનારા, અને વિશ્વ-સંબલ્પિ, વિશ્વ-વિનાશી ભાની સ્વપ્ન પણ અંશિક-અભ્યર્થન નહિ કરનારા સંવેગઝીના સ્વામીજ છે. ' ૫. પડતા આલંબનને પકડનાર-મંદ-સંવેગિ–પામરાત્માઓ કરતાં આત્મહિતાર-આલંબનને અવલંબન કરનારા ઉત્કટ વીર્યવાન–તીવ્ર સંગીઓ સંવેગશ્રીના સ્વામીજ છે. ૬. સંવેગશ્રીના સ્વામી જ છે તેઓજ અપરાધિ-સુરાધમ-સંગમ પર ખતે વેરની વસુલાત કરનાર કઠોરકર્મિ-કમ ઉપર ઉપશમની ઉચ્ચવર્ષા વર્ષાવી શકે છે, અને તેથી જ ઉપશમશ્રીના સ્વામિ-વિશ્વવન્ધ-શ્રી Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પષક-સુધાબ્ધિ વીર-વિભુની તથા પ્રાતઃસ્મરણીય–પરમારાધ્ય-પુરૂષાદાનીયશ્રી પાર્શ્વપ્રભુની ઉપશમ–વર્ષને ઉચ્ચ-જીવન-પ્રસંગ અનુકરણીય છે. ( ૭. જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ ઉપાધિઓની ઉડી ગુચમાં ગુંચાઈ ગયેલાએ કંટાળી ગએલાએ ચાર ગતિરૂપ ચારક કેદખાનામાંથી છૂટવા રૂપ-કંટાળા રૂ૫ નિર્વેદના નિર્મળ ઝરણામાં ઝીલવાવાળાઓ, અને શાશ્વત-શિવ-સુખની પ્રાપ્તિ માટે સર્વદા સર્વથા-સર્વત્ર- એક સરખા ઉધમમવન્ત આત્માઓ સંવેગશ્રીના સ્વામી જ છે. ૮. શ્રાવક-પ્રજ્ઞપ્તિ નામના પ્રૌઢ ગ્રન્થમાં “નર વિનુ ઇત્યાદિ પદેદારા સત્ય સ્વરૂપનું દિવ્ય દર્શન દશ પૂર્વધર કરાવે છે, તેજ સ્વરૂપને ભવવિરહપદ-પ્રાપ્તિના અદિતીય-ઉમેદવાર અને કલિકાલસર્વજ્ઞા અનુક્રમે વિંશતિ વિશિકામાં તથા યોગશાસ્ત્રમાં દર્શાવે છે; આથીજ સંવેશ્રીના સત્ય સ્વરૂપમાં ઓતપ્રેત થયેલા અર્થિઓ સંવેગશ્રીના સ્વામી જ છે. ૮. સંગત્રીના સ્વામી થવું એ સહેલું છે, પરંતુ વિવેક પૂર્વક ભોગવટો કર એ અતિ મુશ્કેલ છે. જેઓ સંવેગથીના સ્વામી જ છે, તેઓ શાસનમાન્ય સિંહની સ્વાભાવિક-સંપત્તિઓ અને વિશાળ-વૃત્તિઓના અખંડ અભ્યાસી બની અનુક્રમે ઉપશમશ્રીને આલિંગન કરીને. ધનધાતીકર્મ તેડીને કેવલથી પ્રાપ્ત કરીને, શિવશ્રીના શાશ્વત-સ્વામિભાવને અનુસરે છે. અર્થાત્ શિવના શાશ્વત સ્વામી બને છે. ૪૭-સિંહવૃત્તિધર-સંયમી. અનેકવિધ અભિધાનેથી સૂત્રાદિ સાહિત્યમાં સંકલિત થતું, અને વાક્યોગમાં વપરાતે સિંહ શબ્દને વા-વાચક સબંધ વિચારનારાઓને અનેકાનેક–આશ્ચર્યકારિ–અલૌકિકતાઓને અનુભવ થયા વગર રહતેજ નથી, અર્થાતુ થયાં કરે છે; અને થાય છે. ' સાહિત્ય સૃષ્ટિસિદ્ધ-સિંહ શબ્દથી ધનિત થતી સ્વાભાવિક-સંપત્તિઓ અને આવિર્ભાવ થતી અનેકવિધ-વૃત્તિઓની અનુપમેય અલૌકિર્તાઓ અનિર્વચનીય-અંગમ હોવા છતાં અભ્યાસિયોને અભ્યાસકાળે અવશ્યમેવ તેઓને ( સ્વાભાવિક-સંપત્તિઓને, અને વૃત્તિઓને ) પરિચય, ઉપયોગ, શક્તિ, સ્વભાવ અને કિંમતને સાક્ષાત્કાર થાય છે. આગમના રચયિતાઓએ, આગમના અભ્યાસિએ, આગમ-સ્થિત-સુધાસ્વાદિયાએ, આગમસ્થિત સધાવર્ષિયોએ. આગમાનુસારિ–શાસ્ત્રકારોએ, નિર્યુકિતકારોએ, વૃત્તિકારોએ, પ્રકરણુકાએ; અને સાહિત્યસર્જનકારોએ અવસરચિત-આલેખન-પ્રસંગાદિમાં સિંહ શબ્દના પર્યાયવાચિ-સુંદર–ભાવવાહિ-વનરાજ, પંચાવન કેસરી. હરિણાધિપ, મૃગેન્દ્ર, મૃણાધિ, મૃગધિરાજ; આદિ શ્રીઅભિધાન-ચિન્તામણિ-સ્થિત અનેક અભિધાનેને અખલિતપણે ઉપગ કરે છે તે વિચારકોને દષ્ટિગોચર થાય છે. - ' , મનુષ્યની ગતિ-જાતિ-શરીરની અને આયુષ્યાદિની અપેક્ષાએ તિર્યંચની ગતિ-તિ–શરીર આયુષ્યાદિને અધમપણે વર્ણવ્યા છે, છતાં તિર્યંચની ગતિ-જાતિ-શરીર-શરીરે પાંચ-સંધયણ-સંસ્થાનાદિ પ્રાપ્ત કરનાર Page #109 -------------------------------------------------------------------------- ________________ સિંહવૃત્તિધર-સચમી. અને સમગ્ર-તિ ચ-પ ંચેન્દ્રિય પ્રાણીગણુમાં સ્વાભાવિક સમ્રાટ્ટપણું ભાગવનાર સિંહ શબ્દને સિદ્ધ શબ્દથી ધ્વનિત થતી વ્યક્તિને શાસ્ત્રોની અનેકવિધ રચનાઓમાં રસિકપણે અપનાવ્યો છે. આથીજ સિંહની સ્વાભાવિકસપત્તિઓ-શક્તિઓ અને વૃત્તિઓ પ્રત્યે આદર બહુમાન થાય છે. ૪૨ ચન્દ્રવન્મુસ, ચન્દ્રાનનું, ચન્દ્રમુણી; આ ત્રણે પદ-પ્રયેગમાં વપરાયેલ ચન્દ્ર શબ્દથી ધ્વનિત થતી સધળી સંપત્તિ અને સધળા ધર્માં જેમ લઈ શકાતા નથી. તેમજ સિદ્ધાદિ અભિધાનાથી અભિવિશેષિત થયેલાં વિશેષ્યોમાં સિંહની=મૃગેન્દ્રની=હરિાધિપનીવનરાજની વિશ્વપ્રસિદ્ધ વિશ્વવૃત્તિએ—સ ંપત્તિએ-શક્તિ અને ધર્માં લેવાતાંજ નથી; પરંતુ સિંહ શબ્દથી ધ્વનિત થતી અનુપમેય–આશ્ચર્યકારિ–આનન્દજન-આલ્હાદજનક-પરાક્રમવધ ક-પ્રેત્સાહજનક-પ્રેરણાત્મક-નિર્ણયાત્મક્ર, અને શિક્ષણાત્મક–સપત્તિ–શકિત-વૃત્તિમાંથી અને ધર્મોમાંથી લેઈ શકાય તેવા ચાક્કસ ધર્મથી વિશેષ્યની વિશિષ્ટતા-મહત્તા–અને મહર્ષિં કતાની પિછાણ કરાવાય છે. સિહની સ્વાભાવિક સ ંપત્તિ, શકિત, વૃત્તિએ અને ધર્મોની વિચારણા કરીએ તે સિંહનીજ પ્રવૃત્તિ, સિંહનાદવૃત્તિ, સિંહાવલોકનવૃત્તિ-નિર્ણયવૃત્તિ. શિકારવૃત્તિ, સિ ંહાસનવૃત્તિ, સિંહસ્વભાવવૃત્તિ, વિષયભોગવૃત્તિ, પાદગમનવૃત્તિ, ક્ષુધાશમનવૃત્તિ, નિભવૃત્તિ, વૃત્તિ, પરાક્રમવૃત્તિ. રાજવૃત્તિ, વસવાટવૃત્તિ, સિંહવૈષવૃત્તિ; અને સિંહ-ક્રેધિવૃત્તિ આદિ અનેકવિધતાના સ્વ-પર હિતકર-સાક્ષાત્કાર સયમધર-સર્વજ્ઞ ભગવતામાં, અને વિશિષ્ટ-સયમિયેમાં સ્પષ્ટપણે નજરે ચઢે છે. "" 66 ન પ્રવાદિદ્વિપોચ્છેદને તુલ્ય સિહા, ” “ સિહપરે એકલા ધીરી સયમગ્રહી, ‘તું” મુજ હૃદયગિરિમાં વસે સિદ્ધ જો પરમ નિરીહરે, કુમત માત ંગના ાથથી તે શી પ્રભુ મુજખી હરે” સિદ્ધપરે નિજ વિક્રમ શૂરા ત્રિભુવન જન આધારા-ઇત્યાદિ શ્રીમદ્દશા વિજ્યજી ઉપાધ્યાય ભગવાન; તુહવયણું પહેરણુધરા સિંહ કુષિ ન ગણુતિ”-નૈમિઽળસ્તવ, સિંઘનાયાવિદ્વિષા વી॰ તો પ્રા॰ર્-૧, મૃગેન્દ્રાસનમાઢ मृगेन्द्रमिव सेवितुम्; वी० स्तो० प्रका० ;-કૃાિલ-સર્વજ્ઞા પુરૂષસિદ્દાળ-રાસ્તવ૰ સમળસિંહ“,-વિસિષ્ઠા. હૅરિનાધિપોઽપિવ મામરસ્તવ॰ આ રીતિએ અનેકવિધ સ્થળે અનેક શાસ્ત્રકારાએ શાસ્ત્રાદિ રચનાઓમાં સિંહ શબ્દને અમ્લખિતપણે અપનાન્યો છે; અને તેથીજ તે તે સ ંપત્તિ-શકિતનૃાત્ત-ધારાએ તે તે મહાપુરૂષો વિ. પ્રાંતઃસ્મરણીય બન્યા છે. વર્તમાનકાલીન વાતાવરણના વિવેક પૂ અભ્યાસ કરીને નશાશનના પ્રાણભૂત-સર્વજ્ઞ પ્રણીત સસ્કૃતિ, સાહિત્ય, અને સાતે ક્ષેત્રનું સંરક્ષણ અને વૃદ્ધિ કરી શકે તે સિ'ની સ્વાભાવિક સ ંપત્તિ-શ્રુતિ-ધ-વૃત્તિધર સમિયેાજ કરી શકે છે. સિંહવૃતિધર સયસીઓએ સિ ંહનાથી શાશનની જે જાડાજલાલી ટકાવી છે, અને વધારી છે, તેજ જાહેાજલાલી હવે કેવળ સિંહનાદથી નહિ, પણ સાથે સાથે સિહાàાકન ન્યાયે સિંહપરાક્રમ વ્રુતિ ધારણ કરવાની હવે અનિવાર્ય જરૂર છે. ધન્ય છે! સિ...હવૃતિધર સમિતે !!, ધન્ય છે !! મૃગેન્દ્રવ્રુતિધર્–મુનિપ્રવાને !!! Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ–પષક-સુધારિબ્ધ ૪૩ ૪૮–આક્રમણ અને સામને આક્રમણકારોને આરંભકાળ ઉજવળ દેખાય છે, પરંતુ તે આરંભકાળ ધીમે ધીમે પરિસમાપ્તિ તરફ પ્રયાણ કરે છે. ત્યારે તે કાજળ જે કાળો કાબરચિત્રો અને કારમે હોય છે. કારણકે સમાપ્તિકાળે આક્રમણકારોને હસ્તગત થયેલા છે. પ્રદેશ, સંપત્તિઓ, સાધને અને સત્તાઓનાં સંદર પૂર ઓસરી ગયાં હોય છે; એટલું જ નહિ પણ તેઓએ તે અવસરે વિકકાર–વેર-ઝેરની પરંપરાને પાપી-વારસે પેઢી ઉતાર પરંપરામાં પ્રાપ્ત કરેલો હોય છે, એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. પ્રાચીનકાળમાં રાવણનું આક્રમણ કૌરનું કારમું આક્રમણ; અને કેણીકનું કલંકિત આક્રમણ શ્રદાળઓને સાદી શિખામણ અને સાચી સલાહ સમર્પે છે, એટલું જ નહિં પણ તે વિચારક-શ્રદ્વાળ અને વિવેકીઓને ઈ. સ. ૧૮૧૪ થી ઈ. સ. ૧૮૪૭ ના તેત્રીશ વર્ષના ગાળામાં ભજવાઈ ગયેલા ભયંકર યુદ્ધો પણ નવીન બેધપાઠ શીખવે છે. જર્મન શહેનશાહ કયસરની ઈ. સ. ૧૮૧૪ ની કેસરીયા કૂચ, અને જર્મન સરમુખત્યાર હેર હીટલરની ઈ. સ. ૧૮૩૮ની અઢળ-સાધન-સામગ્રી સાથેની હિંમતભરી કૂચ; અનક્રમે ત્રણ વર્ષ પર્યત વિજયમાર્ગે વાયુવેગે વિસ્તૃત થતી ગઈ. એટલું જ નહિ પણ બૃહદ જર્મન રાષ્ટ્રની એડી નીચે દેશ-પ્રદેશને બાવીને યુરોપના નકશાને તે વિજયવન્તી કૂચે પલટી નાંખે, છતાં આક્રમણ કરનારે અને તેને અનુસરનાર પ્રજા સમૂહે બુરા હાલે મરણ-મોત-આપઘાત-વિકાર, અને વેરઝેરની પરંપરા પ્રાપ્ત ક્યોં, અંતમાં પરત~તાના પિંજરામાં તેઓને પુરાવું પડયું એ આક્રમણ-નીતિના અંતિમ-અંજામ અનિષ્ટ ફલે છે. ચીન પર આક્રમણ કરનાર જાપાન સરકારને ચીનના મેળવેલાં સંપત્તિ-સાધન-સામગ્રી, દેશ-પ્રદેશને છોડવા પડ્યાં. અને અંતે તે સરકારે, અને પ્રજાએ ધિકકાર-વેરઝેરની પરંપરાને પાપી વાર પ્રાપ્ત કર્યો. એટલું જ નહિ પણ અમેરિકન ટાપુ-પર્લહાર્બર પર આક્રમણ કરીને આનન્દ માળે, કે જે આનન્દના જવાબમાં બે શહેરની નિર્દોષ પ્રજાના લાખો માણસને અણુબોમ્બના આકસ્મિક સ યોગોમાં છ વનને બુર હાલે અંત આણવો પડ્યો આક્રમણ નીતિના અંતિમ અંજામના આ અનિષ્ટ-ફલોને સાંભળનારાઓએ અને વાંચનારાઓએ તે આક્રમણ કરવું નહિ, અને આક્રમણકારની કઈપણ રીતિ-નીતિને કે વ્યવહારને અનુમેદવીજ નહિં. આક્રમણ કરનારની વ્યવસ્થા સાધન-સામગ્રીઓના મુકાબલે સામને કરનારની સાધન-સામગ્રી વ્યવસ્થાની ન્યૂનતા હેવાથી આક્રમણકારોનું વર્તમાન ઉજવળ દેખાય, છતાં ભાવિકાળ તે હંમેશ માટે તેઓ માટે ખતરનાક સર્જાયેલા છે; તે બેને બે ચાર જેવી સીધી અને સ્પષ્ટ વાત છે. આક્રમણ-નીતિની અંધાધુંધીમાં અંધ બનેલા આક્રમણકારોને આક્રમણના અંતિમ નુકશાને અનુભવમાં આવી શકતા નથી, કે જેથી કરીને ભાવિમાં તે બિચારાઓએ દુનિયાભરનાં દુભાવેલાં હદયો આગળ દયાપાત્રની વાસ્તવિક યોગ્યતા પણ ગુમાવી દીધી હોય છે. કોમની કારમી કામનાઓએ, જાતિ અભિમાનતા જંગલી ઝનુને, અને ધર્માધાણાની ધીકતી ધમાલે અને ધોળે દિવસે ધાડપાડુ વૃત્તિ બળે આંધળું-આક્રમણ કરનારાઓને “ધળું એટલું દુધ તથા પીળું એટલે સુવર્ણ” માનવામાં કેવી ભીંત ભુલાય છે, તે ભીંત જેવી ભૂલને ભોગ બનીને કલકત્તાનેઆખલી-બિહાર અને પંજાબની પ્રજાએ કડવે અનુભવ ચાખે એ આજની દુનિયા નિહાળી રહી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ સંગર્જુનની આવશ્યકતા. આક્રમણકારની નીતિ સામે સકન્નુચિત નીતિ-રીતિથી વ્યવસ્થિત—સૌજન્યપૂર્ણ-સામનેા કરનારને વત માનમાં ફ્રુટ-દુઃખાદિ સહન કરવાં પડે છે, છતાં સત્ય-નીતિન્યાયને અનુસરનારાઓના સાત્વિક-સામને વિજયમાં અને જગા આશીર્વાદમાં પરિણમે છે એ ભૂલવા જેવું નથી. વર્તમાન કાલીન કહેવાતા સામનામાં આડકતરી રીતિએ તપાસીયે તે આક્રમણના એક પ્રકાર હાય છે. ૪૪ ધાર્મિક સ્થાવર-જંગમ મીલ્કતો પર આક્રમણ કરનાર ઉદયપુર સ્ટેટનું આક્રણકારક જાહેરનામું જાહેર કરનારા મુગલાંઇ રાજ્યના મનેારથ સેવે છે, છતા તેત્રીશ વર્ષના બનાવાના બારીક અભ્યાસ કરીને આક્રમહુનીતિને તિલાંજલિ આપશે તે તે ક્ષત્રિયાની ઉજ્વળ–કીતિનાં અભિનન્દન-પત્રાદિ પ્રાપ્ત કરશે; નહિ તે મેવાડની ધ ભૂમિ ઉપર વ્યવસ્થિત સામના માટેનું સમરાંગણ ખડું યશે. આક્રમણકારોના હૃદયમાં જૈનજનતાને સતાષવાના અને ધાર્મિક મિલ્કત સરક્ષણુના સુદર તા ખીલે એજ મહેચ્છા. ૪૯–સંગર્જુનની આવશ્યકતા. વિશ્વયુદ્ધ વિરામ પામ્યા પછી મહાન્ સત્તાએ વિશ્વશાંતિના નામે સંગઠ્ઠન સાધવાના સુંદર ચિાર કર્યાં, અને તે વિચારને મૂર્તસ્વરૂપ આપવા અનેકશ: પ્રયત્ના કરીને પ્રયાસ કર્યો; પરંતુ માર્શલ યોજનાના નામે મહાન્ અંતરાય ઉભા થયા, અને મહાન સત્તાએ-અનુગામિ સત્તાએ બન્ને વિભાગમાં વ્હેંચાઇ ગઈ, એ આજની જનતા જાણી ગઈ છે. અર્થાત્ આ ભાવિ-યુદ્ધના પ્રાથમિક ભણકારા છે. સહિષ્ણુતાના અભાવમાં અને સ્વાર્થ સાધવાની તાલાવેલીમાં દેશ-રાજ્ય-સત્તા, સ ંગ‰ન-સપના સંગીન પાયા હચમચી જાય છે. અન અંતમાં વિશ્વની વિશ્વ-જનતાને ભાવિ યુદ્ઘના ભણુકારા ક`ગાચર થાય છે, સ્વદેશ કે પરદેશ, શહેર કે નગર, ગામ ૐ પરગામ, સ્વજ્ઞાતિ કે પરજ્ઞાતિ, સ્વસમાજ કે પરસમાજ, સ્વકુટુબ કે પરકુટુંબ; અને સ્વસસ્થા કે પરસંસ્થાઓના ઉંડા અભ્યાસ કરનારને જરૂર નિર્ણય થાય છે કે જે જે સ્થાનામાંથી સહિષ્ણુતાના અભાવ, વિશ્વાસની વિદાયગીરી, અને સ્થાન પ્રત્યેની વાદારી જવાબદારી-જોખમદારીની તિલાંજલીએ અપાઇ ગયેલી હાય છે, તેથીજ તેને સ્વદેશ કે પરદેશ આદિ સ્થાનના અધિપતિઓને અને જનસમુદાયને સંગ⟩ન-સંપશાન્તિના સુદર ધ્યેોની પ્રાપ્તિને બદલે ભાગલાના ભયની પર પરા-કુસંપ અને અશાન્તિના કડવા ઘુંટડા ગળે ઉતારવા પડે છે; અને અંતમાં દરેકને અશાન્તિ-અખંડ-સામ્રાજ્યના સાક્ષાત્કાર થાય છે. વિશ્વભરની વિશ્વ સંસ્થાઓને બાજુ પર મુકીએ તે પણ જૈનશાશનમાન્ય ચતુર્વિધ સધને પૂર્વાંકાલીન . પૂર્વાચાર્યોએ અને શાશન માટે સવ સમર્પણ કરનાર શ્રાવકાએ જમાવેલી પ્રતિષ્ઠાને સહિસલામત રાખવી હાય તા સંગ‰નને અને સપને સદેશીય-સહિષ્ણુતા સાથે, સ્વાર્થની સકલ-કાવાહિને દેશવટ્ટો વેજ પડશે. જૈન સમાજમાં ક્રાર્યકુશળ પૂ. આચાર્યો, ઉપાધ્યાયો; અને શ્રમણભગવતે છે, કાર્યદક્ષ–શ્રાવકસમુદાયો છે, હજારેની સંખ્યામાં શ્રમણ ભગવંતા છે, અને લાખાની સખ્યામાં શ્રમણાપાસક છે, છતાં આગળ પાછળના વેરઝેર, કલેશ. ક ંકાશ, અસહિષ્ણુતા, અવિશ્વાસ, ભાગલા પાડવાની ભયંકર ફ્રૂટ નીતિથી જગમર જૈન સમાજ પણ એકત્રિત થઈ શકતા નથી, અને થવાના નથી. ચતુર્વિધ-સંધની ક્ાટપુટને લીધે કેશરીયાજી પ્રકરણ આદિ અનેકવિધ આક્રમણ આવીને સન્મુખ ખડા થાય છે, માટેજ સર્વ વિરાધ-વેર-ઝેર ભૂલીને શાસન માટે સંગઠ્ઠનની આવશ્યકતા છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શ્રદ્ધાદિ-પષક-સુધામ્બિર ૫૦ પર્વાધિરાજ-પર્યુષણ. , આરાધનાનો આસ્વાદ– આસન્નોપકારિ-અંતિમ-તીર્થપતિ-શ્રીવીરવિભુના ત્રિકાલાબાધિત-અવિચ્છિન્ન-પ્રભાવમય-સ્વાહાદુ મુદ્રામુદ્રિત જેનશાસનમાન્ય-શ્રીપર્વાધિરાજ-પર્યુષણ-મહાપર્વ સમીપમાં આવી રહ્યું છે. આ પર્વની રાહ જોનારાએને મહિના ને બદલે હવે ગણત્રીના દિવસોની સમાપ્તિમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના પુનીત દર્શન થાય છે. જૈન કુળના જન્મેલાઓમાં પાંચ, દશ, પંદર, વીશ, પચીસ, ત્રીશ, પાંત્રીશ, ચાલીશ, પીસ્તાલીશ, પચાસ, પંચાવન, સાઠ વર્ષની ઉપરાંતના ભાઈઓ અને બહેને હશે જેઓએ પોતાના જીવનમાં પોતાના જીવનના આયુષ્યના હિસાબે) એક વખત નહિં પણ અનેક વખત પર્વાધિરાજના દર્શન કર્યા હશે ! અને શકિત અનુસાર આરાધના પણ કરી હશે ! અથવા પૂર્વે થયેલ આરાધનાઓને અધિક ઉજવળ બનાવવાને ઉત્તરોત્તર વર્ષે તૈયાર થયા પણ હશે! આરાધના કરી હશે !, અને કરવાની ઉત્તરોત્તર અધિક ભાવનાઓ પણ ચાલુ હશે! છતાં કહેવું પડશે કે આરાધનાના અંતિમ ફળ પ્રાપ્તિના માર્ગે કૂચ કર્યા સિવાય આરાધકો આરાધનાનું યથાર્થ આસ્વાદને પામી શક્યા નથી, અને પામતાજ નથી. સંરક્ષક–પર્વાધિરાજ આરાધનાને આસ્વાદ આરાધકે લઈ શકે અને જીવન પર્યત ટકાવી શકે; તેજ સારૂ પર્વાધિરાજની પુનિત વ્યવસ્થા છે. સર્વજ્ઞ પ્રણીત-સંસ્કૃતિને સુંદર ટકાવ, અખલિત વૃદ્ધિ; સર્વજ્ઞ-પ્રણીત-સિદ્ધાન્તનું પ્રચાર અને અનુમોદન; અને ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન-પ્રભાવમય જૈન શાસનને પ્રગટ કરનાર અંતિમ-તીર્થકરના પ્રેરક-પુનિત જીવન પ્રસંગોની પુનિત-વર્ષા વર્ષાવવાનું કાર્ય શ્રી પર્વાધિરાજ પર્યુષણા કરે છે. પયુષણ પર્વનું બંધારણ આપણું પ્રાતઃસ્મરણીય-પુણ્ય-પુરૂષોએ એવું સુંદર કયું છે કે તે આરાધનાના અનુપમ ઘડવૈયાઓને આજે ચતુર્વિધ સંઘની વર્તમાન કાલીન-પ્રજ તરફથી અને ભાવી પ્રજા તરફથી એકવીશ હજાર વર્ષ સુધી ઉરના અભિનંદન અર્પણ થશે, અર્થાતુ થયાંજ કરશે. સંસ્કૃતિ, સિદ્ધાન્ત; અને જૈન-તાદિ-પરમ તત-અને જેનશાસનનું સંરક્ષક પર્વાધિરાજ પર્યુષણા છે. સંસ્કૃતિના પ્રેરક-તોરાગદ્વેષને જીતનારા તે સામાન્ય કેવળી જીન હોય છે. પૂર્વે તે સર્વ જીનેમાં શ્રેષ્ઠ એવા જીનેશ્વરનું જીવન હૃદય સન્મુખ જાગતું જીવતું રહે; અને રાગદેષ જીતવાની જીવન શક્તિમાં અહર્નિશ પ્રેરણા કર્યા કરે તે માટે, જીનેશ્વર ભગવંતેના દર્શન-વંદન-પુજન-સત્કાર સન્માનાદિ કરવાના છે. જીનેશ્વરના દર્શનાદિ દિવ્ય-કરણીઓથી કરનારના જીવનમાં જૈનત્વ સદાય ઝળહળતું રહી શકે છે. રાગમાં રંગાઈ જાય નહિ; અને દ્વેષથી જીવનને દૂષિત કરે નહિ, તેની સદાય સાવધાની રખાવનાર જૈનત્વ, જીવન પ્રાણ સમ પનાર દેવાધિદેવ શ્રી અરહિતની મૂર્તિઓ છે. જૈન કુળમાં જન્મેલા મોટા અને નાના, બાળ અને યુવાન, વિદ્વાન અને મૂર્ખ બાઈ એ કે ભાઈઓને, જૈનત્વની જાગતી જીવતી સંસ્કૃતિને સદાકાળ સજીવન રાખનારી પ્રાતઃસ્મરણીય શ્રીઅરહિં તેની પ્રતિમા છે. જૈન કુળમાં જન્મીને જેઓએ અરિહંતને અવલોક્યા નથી, સેવ્યા નથી, પૂજ્યા નથી, વાંધા નથી, સત્કાર્યા નથી, સન્માન્યા નથી, તેવાઓએ આ દુર્લભમનુષ્ય–ભવ (મનુષ્ય જન્મ) એળે ગુમાવ્યું છે. એટલું જ નહિ પણ સર્વથા-સર્વદા-સર્વત્ર રાગદ્વેષ રહિતપણાની રસમય રસિક-પુનિત પ્રતિકૃતિના પુણ્ય-દર્શનથી તેઓ બિચારા બેનશીબ રહ્યા છે. છતાં જૈન Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પર્વાધિરાજ-પર્યુષણા. કુળમાં જન્મીને હમે જૈન છીએ એવું જૈન નામ ધારણ કરી બિરૂદ ધરાવનારાઓને પર્યુંષણા-પર્વ એ સાંવત્સરિકપ છે. એવુ સમજનારાએને અવશ્યમેવ ક્રૂરજીયાત ચૈત્ય-પરિપાટીના પ્રસંગ ચેતવણી રૂપે છે. સંસારની કાર્યવાહીમાં રસિક બનીને ગૃહ મ ંદિર કે મુખ્ય મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ અરિહાના દન કરવાની ફુરસદ ન મળી ડ્રાય તેઓએ તે ચૈત્યપરિપાટીને ક્રમ સાંભળીને જૈનત્વની જીવંત સંસ્કૃતિને સજીવન અનાવવા દર્શનાદિ ક્રિયામાં ઉદ્યમ કરવા જરૂરી છે. રાષ્ટ્રિય-ઝડાના રસિક રહસ્યને સમજનાર આ યુગના જૈનાને જૈનત્વ પ્રેરક જીનેશ્વરા, જીનેશ્વરાની મૂર્તિએ અને તીર્થસ્થાનાની કિંમત વધુ સમજાવવી પડે તેવી નથી. જગ મશદૂર-જૈનત્વની સરકૃતિની પ્રાપ્તિ-ટકાવ વૃદ્ધિના સધળાએ આધાર શાસનમાન્ય—સત્તુતી કરેાની પ્રતિમાએ અને પુનિત તીર્થો ઉપર છે. સાંવત્સરિક પમાં ચૈત્ય પરિપાટીને ક્રમ અને વર્ષભરના અગિયાર કૃત્યોમાં તીથયાત્રા-યયાત્રા-અષ્ટાહ્નિકા મહોત્સવ દેવદ્રવ્યવૃદ્ધિ આદિ કૃત્યો જૈનસંસ્કૃતિના પ્રેરક તત્ત્વો છે. સાંવત્સરિક-ખામણા. પર્યુષણા પ માં વ્યવસ્થિત યેજેલી સધળીએ કાર્યવાહીનુ ઉંડાણથી અવલોકન કરીએ તે રહસ્યરૂપે સંસ્કૃતિ-સિદ્ધાન્ત અને શાસનને જીવનમાં તાણા વાણાની જેમ વણી નાંખવા માટેના સુંદર વર્ણન વિવેકીએ માટેજ છે. સધળીએ કાર્યવાહિએનું, સધળાએ અનુષ્ઠાનું અને સધળીએ-વ્યવસ્થાનું પૂર્વાપર પર્યાલેાચન કરી તે આલેખન કરવા બેસીએ તે એક આખા અમૂલ્ય ગ્રંથ ગુથી શકાય એટલા બધા સભાર પ્રત્યેક-પ્રત્યેકમાં છે. પરંતુ અંગુલી નિર્દેશ કરવા માત્રથી ચૈત્યપરિપાટી-ક્રમસ્થિત પુનિત પ્રતિમાઓની દન,દિ ક્રિયાદારાએ પરમ આવશ્યકતા વિચારી ગયા. તેવીજ રીતે સંસ્કૃતિને સુંદર-સુંદરતમ અને સ શ્રેષ્ઠ રાખવામાં અપૂ મદદગાર સાંવત્સરિક-ખમત ખમણા છે. સાંવત્સરિક ખામણાની વ્યવસ્થા જેટલી કણ્ગાચર છે, જેટલી દૃષ્ટિગાચર છે, જેટલી વાગ્ગાચર છે, અને જેટલી આલેખન ગાચર છે; તેટલીજ ત્રિવિધ ગેચર નથી, અર્થાત્ સાંવત્સરિક્રુ-ખામણા પ્રસ ંગે ખમનારા અને ખમાવનારા ત્રિવિધ-ત્રિવિધ ખમાવતા હાય, જૈનત્વને ઝળઢળતું રાખવા મથતા હોય, સસ્કૃતિને સજીવન રાખવા ઉધમવત થતા હાય, અને અંતરના વેરઝેરને ભૂલી જવા માટેજ સાંવત્સરિક ખામણાના સંપર્ક સાધતાં ઢાય તે વર્તમાન કાલે ચતુર્વિધ સંધ કાઈ અપૂર્વ ઉન્નત દશામાંજ વિહરતા હાત. પ`પણાની સમાપ્તિમાં. હિંદુસ્તાનના કહેવાતા અને મનાતા બે સ ંસ્થાનના દેશ કે પ્રદેશમાં, શહેર કે ગામમાં, અને નગર કે નગર।માં વસતાં શ્રાવક-શ્રાવિકાએ તયા ચાતુર્માસ સ્થિત-નિશ્ર્ચય-નિગ્રંથિ સાંવત્સાંરિક ખામણા પ્રસંગે ભૂતકાળને ભૂલી જવા જેટલી ઉદારતાએ પહોંચે તેા જરૂર ઘણાં ઘણાં કલેશમય પ્રસંગે પરિસમાપ્તિને પહોંચે. અને ચતુર્વિધ સંધમાં આનંદની ઉર્મિ, શાન્તિનુ સામ્રાજ્ય, અને વાત્સલ્યતાના વિશાળ વ્હેણુ વહી રહ્યાંજ હાય !!! અનેક વિભાગમાં વ્હેચાઈ ગયેલાં શ્રાવક-સમ્રુદાયમાં એવા કાઈ કલેશા ઉંડા મૂળ ધાલી રહેલાં હાય છે કે જે કલેશોનું પુનરાવર્તન વર્તમાન કાળમાં દ્રષ્ટિગોચર થાય છે, જ્યારે ખીજી બાજુ શ્રમણ ભગવ તાના સમુદાયમાં પરસ્પરની ભૂતકાળની ભૂલો, સ્વપરસમુદાયના કલેશવ પ્રસા, અને ભૂતાળની ભૂલેને નવા નવા સ્વાંગ સજાવીને વેરઝેરની વસુલાત લેવાના વિવિધ પ્રસંગેામાં ફુરસદની પુષ્કળ સાંધવારી માલુમ પડે Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ ४७ છે આવા પ્રસંગોમાં પર્યુષણાની પુનિત ઝાંખી જીવનને ઉન્નત બનાવવાને બદલે અવનત બનાવે છે. સાંવત્સરિક પ્રતિક્રમણ અવસરે, સાંવત્સરિક ખામણા પ્રસંગે, અને હૃદયના ભાવિત ભાવે ત્રિવિધે ત્રિવિધે ખમાવનારાઓએ ખમાવ્યું છે. તે હવે આત્મા ઉન્નતિના પંથે વિહરે, સ્વપરહિતના અર્થે ઉધમ કરે, શાશનહિતવર્ધક ક્ષેત્રને તન-મન-ધનથી નવપલ્લવિત કરે, આક્રમણુની અંધાધુધીમાં અટવાયેલા ક્ષેત્રે, અને પ્રશ્નોની સંગતિ શકિતથી સામનો કરે; અને શાશનની દરેકે દરેક વ્યકિતમાં ખીલેલી ઓછી વધતી શકિતઓને સમય સંગન કરવા બધું સમર્પે તે તે સાંવત્સરિક ખામણાની સુંદર-સંસ્કારી-આત્મા સંસ્કૃતિ-સિદ્ધાંતના સંરક્ષણ-કરવાના કૃત નિશ્ચયપૂર્વક આરાધનાના અવિચળ માગે કૂચ કરી રહ્યા છે, એમાં શંકાને સ્થાન જ નથી. અર્થાત્ સાંવત્સરિક ખામણા ફળ્યાં છે. ચાલુ પર્વાધિરાજ પર્યુષણની પરિસમાપ્તિ થશે. અને આવતા વર્ષના પર્વાધિરાજ પર્યુષણ મહિના અઠવાડીયા દિવસ કલાક મિનિટ સેકન્ડની મજલ કાપતા કાપતા આવી પહોંચશે. પરંતુ ચતુર્વિધસંધના ચારે વિભાગમાં વહેંચાયેલી વ્યક્તિઓ પિતાની જવાબદારી અને જોખમદારી સમજે. અને પર્યુષણ પર્વ પ્રસંગને પિછાણીને દેખેલું, સાંભળેલું. અનુભવેલું, વિચારેલું અને હિતશિક્ષારૂપે ધારણ કરેલું સફળ કરવા ઈછે. તથા અવસર આવે સઘળી શકિતના વ્યવસાયે કરી છૂટવા મથે, તે જરૂર ભાવિ પર્યાવણના ભાવિ આંદોલને અલૌકિકજ હશે !! - પ્રાતઃસ્મરણીય પૂજ્ય પરમાત્માની પ્રતિમાને પુનિત આદર્શ સન્મુખ રાખીને શ્રમણ ભગવતેની સમી પમાં પર્યુષણ પર્વને આઠે દિવસની વ્યવસ્થિત-આરાધનામાં ઉજમાળ થનારા વિવેકીઓને સ્વપરજીવન અને સંસ્કૃતિ સિદ્ધાન્તના પરમ સ્થાનરૂપ રસાસનને વધુ ઉન્નત બનાવવાની બધી સામગ્રી મળી શકે છે. શ્રમણ ભગવંતના વિરહકાળમાં મર્યાદાપૂર્વકની આરાધનામાં ઓતપ્રોત થવું, પરંતુ જૈનશાસનમાન્ય સંસ્કૃતિ-ત-રીતિ નીતિના અનભિજ્ઞોની વ્યાખ્યાનમાળાના વિષમય વાતાવરણથી સેંકડો કેાષ ઘર રહેવું એજ સંસ્કૃતિ સંરક્ષણને અમેઘ ઉપાય છે. આથી જ વિવેકીઓએ પર્વાધિરાજ પર્યુષણના પથ્ય રહસ્યને ગુરૂગમથી હૃદયમાં અંકિત કરવું જરૂરી છે. પ૧ “નમે પદની નિર્મળતા લેખાંક-૧ લે. તેત્રીશ વ્યંજનમાંના બેજ વ્યંજન. ચૌદ સ્વરમાંના બેજ સ્વરે, બેજ વ્યંજન અને બેજ સ્વરથી સમિલિત થયેલા બેજ અક્ષરો, બેજ અક્ષરોનું બનેલ પુનિતપદ, પુનિતપદમાં સ્થિત થયેલ પવિત્ર આરાધનધર્મ; અને એજ આરાધન ધર્મને ત્રિકાલાબાધિત-અવિછીન્ન-પ્રભાવ અચિન્ય અને અનિર્વચનીય છે. આ નિર્મળ પદના નિઝરણામાં ઝૂલતાં પાપીઓ પુણ્યશાલિઓ બને છે, દુર્ગતિ તરફ દોટ મૂકનારા માનવીઓ સદગતિ તરફ સિધાવે છે, અધમ પદમાં આવી પડેલા આત્માઓ ઉચ્ચ સ્થાન અને ઉચ્ચ પદના અધિકારી બને છે, ચિન્તામણિ અને ચિત્રાવેલની પાછળ ચિત્તાશીલ બનેલા બેહોશ છ અભિનવ ચિન્તામણિને પ્રાપ્ત કરે છે; અરે ! એટલું જ નહિં પણ એ પદને સ્પર્શ જલને સ્થળ બનાવે છે, વિષને અમૃત બનાવે છે. ઉષ્ણુ અગ્નિની જવાલાઓને પાણી પાણી કરે છે, વિક્રાળ-વિષધરને વિશિષ્ટજલ-સ્થલ સ્થિત પુષ્પની પુષ્પમાળ બનાવે છે; અને શૂળીને સિંહાસન બતાવે છે. આટલેથી એનો મહિમા પરિસમાપ્ત થતું નથી, પણ સર્વ પાપને અને સકળ કર્મોનો નાશ કરીને આરાધ્ય પદની ઉત્તમોત્તમ ભૂમિકાને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ‘નમોપદની નિર્મળતા ચાને ત્રિવેણુ-સંગમારાધના. પ્રા કરાવે છે, જે અચળપદની પ્રાપ્તિ પછી પ્રાપ્ત કરવા જેવું સ્થાન જગતમાં= ચૌદ રાજકમાં છેજ નહિં. આ પુનિત પદનું નામ છે –નમે. પંચ મંગળ મહાભુતસ્કંધ નમસ્કાર મહામંત્રના નવ પદો છે, આઠ સંપદા છે, અને ૬૮ અડસઠ ક્ષરો છે; છતા બે અક્ષરોનું બનેલું “નમે” પદ અખૂટ પ્રભાવમય અને અચિજ્ય શકિતમય છે. કમે પદની નિર્મળતા સંબંધિ નવ નવીન પધો, નિબંધ, અને યશગાથાના ગહન ગ્રંથો લખીએ તેટલા ઓછા છે. નમો પદની નિર્મળતાને નિર્ણયાત્મક વિવેકભર્યો વિચાર કરીએ તે નમસ્કાર મહામંત્ર સ્થિત પદે આરાધ્ય વિભાગમાં. આરાધન વિભાગમાં અને ફળ નિર્દેશ વિભાગમાં વહેંચાઈ જાય છે. વિવેક પુરસ્સર થયેલા વિભાગશઃ વિશિષ્ટ પદેના પરમાર્થ સમજીએ ત્યારે “ gો વંજ નમુઠ્ઠા સવપાવપૂછાળા આ પદનું કથન કેવળ સત્યજ છે એ આરાધકોના હૃદયપટ પર અંકિત થઈ જાય છે. પ૨. “નમોપદની નિર્મળતા યાને ત્રિવેણી સંગમારાધના. લેખાંક-૨ જો. ' “નમો પદની નિર્માતા અને તેની આશ્ચર્યકારિ-અલૌકિકતા એ અરિહંતાદિક પંચપરમેષિઓ સાથે સુસંગત સંબંધ ધરાવનારી સ્યાદ્વાદ-મુદ્રા-મુદ્રિત શાસનસિદ્ધ વિશિષ્ટ વરતુ છે. - પંચપરમેષ્ઠિઓ પ્રત્યે હૃદય મંદિરમાંથી ઉઠતે “ના”પદનો નિર્મળ ધ્વનિ અને નમ્ર બનેલાના પુનીત પાંચે અંગેમાં ઓતપ્રોત થયેલો અસ્થિમજ્જા સ્વરૂપ-અદ્વિતીય નમસ્કાર એજ અમોધ આરાધના છે. અર્થાતુ-નમસ્કારની આરાધનામાં ઓતપ્રોત થયેલે આરાધક આરાધ્ય પદો પ્રતિ અખલિતપણે અમોઘ કૂચ કરીને ઈષ્ટ કાર્યની સિદ્ધિ કરે છે. આથીજ આરાધક આરાધના અને આરાધ્યરૂપ ત્રિવેણી સંગમ વિજયવંત છે. કન્યાની પ્રાપ્તિ માટે નીકળેલા વરના હાલેશ્વરીએ કન્યાને અને કન્યાના સંબંધને ભૂલે, વરની પ્રાપ્તિ માટે વલખાં મારનારાં કન્યાના કુટુંબીઓ વરને અને વરના સંબંધને ભૂલે, ગળ-સાકરની મીઠાશ પાછળ મોહિત થયેલા બારદાનને બાઝે અને ગોળ-સાકર રૂપ મૂળ પદાર્થને ભૂલે; અને મુસાફરી કરનારો મુસાફર ઈષ્ટ સ્થળ અને ઈષ્ટ સ્થળ પ્રાપ્તિના સંબંધને ભૂલ તે ભૂલનારની ભૂલ માટે ભારેભાર મૂર્ખતાનું પ્રદર્શન હરકોઈ દેખી શકે છે અને હસી શકે છે. તેવી જ રીતે નપદની આરાધનામાં ઓતપ્રોત થયેલે આરાધક આરાધ્ય ભગર્વન્ત-પંચપરમેષ્ઠિઓને અને તેઓશ્રી પ્રત્યે પિતાના પુનિત સંબંધને ભૂલે તે તે ભૂલ માટે ભારોભાર ઠપકે આપવા શબ્દકોષ પણ ઓછો પડે એ કહેવું સ્થાન પુરસ્સરનું છે આથીજ આરાધ્ય સાથે સંબંધ અનિવાર્ય છે. નમો પદની નિર્મળતાનું આસ્વાદન કરનારને સેવ્ય સેવકપણાને, પૂજ્ય પૂજકપણને, આરાધ્યઆરાધકપણાને, અને વન્ય-વન્દકપણાને વિશિષ્ટ સંબંધ સમાય તેજ નમેદની નિર્મળતા કાર્યસાધક બને. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પાષક–સુધાધિ ૫૩-નમેા'પદ્મની નિ`ળતા યાને ભેદ--છેદનુ દિગ્દર્શન લેખાંક-૩ ચાલુ વર્ષના ( ચૌદમા વષઁના) ખીજા અને ત્રીજા અંકમાં અનુક્રમે “નમો” પટ્ટની નિળતા, અને ત્રિવેણી સ‘ગમારાધનાનું આંતરસ્વરૂપ વિવેકપૂર્વક વિચાર્યું હશે!, અથવા પુનિત ભાવે પરિશીલન કર્યું હશે!; તે તે વાંચકાને “તમે” પદની અમેબ્રસિદ્ધિ હસ્તગત થયા વગર રહેશે જ નહિ. ૪૯ વાંચકાએ વિવેકપૂર્વક યાદ રાખવું જરૂરીનું છે કે-અનેકવિધ-અક-આફતના સફળ સામા કરીતે, અપાર અધિરૂપ સ ંસારમાંથી પાર ઉતરીને માર્ગદર્શક બનેલા આરાધ્ય-ભગવન્ત-આરિતા અને પાર ન પામી શકાય એવા સસાર સમુદ્રને પાર પામીને, પરમદે પહેાંચેલ-સ્થિત થયેલા સિદ્ધ ભગવતા હાથ ઝાલીને તારી શકતા જ નથી, કારણકે હાથ ઝાલીને તારવાની સ્થિતિમાં તેઓ છેજ નહિ. આરાધ્યપદે સ્થિત થયેલા અને પ્રથમ પરમેષ્ટિપદને શે।ભાવનારા અરિહંતાએ દર્શાવેલા માર્ગે કુચ કરનારા-શાસન પ્રભાવક આચાર્ય-ઉપાધ્યાયેા તથા સાધુ ભગવંતા સ ંસાર સમુદ્રથી પાર ઉતરવાની પુનીત તાલાવેલીમાં પડેલા છે. અને તેએ પણ્ મા દર્શક કે સહાયક બની શકે છે, પરંતુ હાથ ઝાલીને તારવાની સ્થિતિમાં તેઓ પણ છે જ નહિ. માદક-પરમેષ્ટિ -ભગવન્તાએ કરેલા માદ નથી, અને ફરમાવેલા અમેાઘ-સાધનસેવનાથી; આરાધકાની આરાધના આરાધ્ય-ભગવતા પ્રત્યે અવિહડ-અસ્ખલિત અને તેા જરૂર આરાધકો પણ આરાધ્ય ભગવતા અને એમાં શંકાને સ્થાનજ નથી. પંચ-પરમેષ્ઠિ-પદમાંના કોઈ પણ પરમેષ્ઠિ પદ પ્રાપ્તિના ઉમેદવારે તે તે પરમેષ્ઠિપણાને, અને મ્હારા આરાધકપણાને કેટલું અંતર છે ?, અર્થાત્ તે એ વચ્ચે કેટલા ભે છે ?; એ - પ્રથમ સમજવાની જરૂર છે. ભેદ સમજ્યા પછી ઈંઢ કરવામાં તમા” પદની અમાઘ સાધના ને સમજવી જરૂરી છે. આરાધકાને ભેદની ભવ્ય ભેખડ સમજવી જેટલી સહેલી છે, તેના કરતાં તે ભેદની ભેખડને તેડવા કટીબદ્દ થવું એ મુશ્કેલ કાર્ય છે. વર્તમાન ચેાવિશીમાં અરિહત થયેલા પ્રથમ તીર્થંકર ઋષભદેવને તેર ભત્ર, સાળમા શ્રી શાંતિનાથ ભગવાનને બાર ભવ, બાવીશમા શ્રી તેમનાથને નવ ભવ, ત્રેવીશમા પુરિશાદાનીય-શ્રીપાર્શ્વનાથને દશ ભવ; અને સોક્રારિ-અંતિમ-શાસનાધિપતિ-શ્રીમહાવીર-મહારાજાને સત્તાવીશ ભવ શાસ્ત્રકારાએ શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલા છે. આ રીતિએ અરિહંત થનારા આત્માઓના ભવાના નિણૅય શાસ્ત્ર પ્રસિદ્જૈન જનતામાં જાહેર છે. વર્તમાનકાલમાં અરિહંત પદની આરાધના કરનારને અને અરિહ ંતપદપ્રાપ્તિની ઉમેદવારી કરનારને શ્વેતાના ભવના નિર્ણય થયા નથી; તયા ભત્રના નિય થઈ શકે તેવી પ્રવૃત્તિને પગભર બનાવી નથી, તે પછી આરાધકના વર્તમાન કાલીન ભત્ર અને ખારાધ્યપદ-અરિહ ંત પ્રાપ્તિના ભેદનુંઅતનુ નક્કી કરવુ એ નભ=પ્રદેશના નક્ષત્રપતિને હસ્તગત કરવાની નરી બાળચેષ્ટા કરવા જેવુ છે. સેવ્ય-કક્ષામાં થઈ ગયેલા અરિહંતે અને ભાવિ ચેવીશીમાં થનારા તીય કરા=અરિહ ંતના ભવને નિર્ણય શાસ્ત્રકારે કરી દીધે, અને કઇ સ્થળે સેવાતા ભને નિષ્ક્રય કર્યો નહિ. એ પક્ષપાતને પોષણ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૦ “નમો પદની નિમળતા યાને ઈછાયેગનું દિગ્દર્શન. કરવા જેવું છે એમ કહી દેવું તે પણ ઉચીત નથી. અરિહંત પદની પ્રાપ્તિ કરનારાઓએ આ સ સારચક્રમાં અનાદિ-અનંત-કાળથી અનંતા અનંત જન્મ-મરણ કરી અનંતા અનંત ભ કરેલા છે, પરંતુ શાસનમાન્ય શ્રમણ ભગવંતના સમાગમમાં આવીને જે ભવમાં તેઓ તવત્રયીની શ્રદ્ધા કરી, પ્રતીતિ કરી અને રૂચી કરી ત્યારે જ સમ્યકત્વ પામ્ય; અને તે પછી થયેલા-થનારા અરિહતેની સમ્યકત્વ પ્રાપ્તિને પ્રથમ ભવ રાસ્ત્રકારે ગણત્રીમાં લીધે. તેવી જ રીતે આરાધક પણ ચાલુ ભવમાં તત્ત્વત્રયીની શ્રદ્ધા-પ્રતીતિ ચિમાં ઓતપ્રોત થઈ જાય તો આ ભવ ગણત્રીને યંગ્ય પણ થઈ શકે, આ રીતિએ આરાધ્ય આરાધક વચ્ચેના ભવેનાં અંતર-ભેદ ૫ણું સમજી ગયા. અને ભેદ છેદ કરવાનું યોગ્ય શિક્ષણ શીખ્યા છતાં ભેદ જ્ઞાનની પરિપકવ દશા માટે સાધુ-સમાગમ, સાધુ સેવા, ઉપદેશ-શ્રવણ; અને વિવેક આદિનું પુનઃ પુનઃ સેવન કરનાર “ નમે ” પદની નિર્મળતાને યથાશક્ય લાભ લઈ શકે છે, અતિશમ . ૫૪-નમો પદની નિર્મળતા યાને ઇચ્છાગનું દિગ્દર્શન લેખાંક-૪ નમોપદની નિમળતાને નિર્મળ-હૃદયમંદિરમાં સ્થિર કરીને, નમન-નમનીય, અને નમન કરનારના સ્વરૂ૫ રૂ૫ ત્રિવેણી–સંગમને સંપૂર્ણતયા સ બંધ કરીને; અને નમનીય–પદાર્થપ્રાપ્તિના ભવ્ય ભેદને સમજીને તે તે ભેદનું છેદન કરવું, એ નમન કરનારાઓની અવશ્યમેવ ફરજ છે. આ પ્રસંગને વિસ્તારપૂર્વક પૂર્વના ત્રણ લેખાંમાં વિચારી ગયા છીએ. નમોપદની નિર્મળ સેવના કરનારે જ આરાધ્ય અને આરાધક વચ્ચેના ભેદને ભાંગી શકવા સમર્થ નીવડે છે, અને તેથી જ શાસન–માન્યઆરાધ્ય-ભગવન્ત-સંબધિની આરાધના-નપદની યથાર્થ સેવના આરાધકને અધિક -અધિકતર-અધિકતમ ઉજજવળ કરે છે. નપદની સાર્થકતા માટે કહેવાતે વિધિ; કરતે વિધિ અને અંતિમ-સાધ્યસિદ્ધિ સ્વરૂપ-ઇષ્ટ પ્રમિનો પુનિત વિધિ તદન જાજ છે. જૈનકુળમાં જન્મીને ફૂલાચ રાથી, વડીલેને હુકમ-આજ્ઞાથી, વડીલેને રાજી રાખવાના ઇરાદાથી, વર્તમાન-ભવિ અપને દૂર કરવાના મુદ્દાથી, શરમ લજજાથી, વિચિત્ર-મનોરથોની મંઝવણથી, શંકાનું સમાધાનાદિ કરવાના બહાનાથી, બળવાનના બળાત્કારથી; અને મોહની માર્મિકમદોન્મત્તા આદિ અનેકવિધ-પ્રકારોથી કરાતો વિધિ સંસારરસિક-નમન કરનારાઓને ધ રેલ કાર્ય સિદ્ધિમાં જરૂર અંશતઃ અગર સંપૂર્ણતઃ મદદગાર બને છે; પરંતુ પારમ થિક-ઇષ્ટ-સિદ્ધિમાં અથવા તે પારમાર્થિક ઈષ્ટ-પ્રાપ્તિમાં તે બન્ને અંશત: મદદગાર ભલે બને, પણ સંપૂર્ણતઃ મદદગાર કે કાર્યસાધક બની શકતાં જ નથી. કારણકે કરાતી વિધિ અને શાસ્ત્રમાં કહેવાતે વિધિ એ બંને જુદાં છે. નમોપદની વાસ્તવિક-વ્યવહારૂ પ્રકૃતિનું અવલંબન કરનાર જરૂર માનનું મર્દન કરે છે, અને સાથે સાથે વિનય ધર્મ રત્નની પ્રાપ્તિ કરે છે. પરંતુ વિશ્વભરમાં નમન કરનારાઓ દ્વારા કરાતો વિધિ બે પ્રકારને છે, ૧. શાસ્ત્ર-સંમત, અને ૨. શાસ્ત્રથી અસંમત હવે શાસ્ત્ર સંમત કરાતે વિધિ અને શાસ્ત્ર અસંમતકરત વિધિ ઇચ્છાદિયેગને કેવી રીતે અનુસરે છે, તે હવે પછી વિચારશું. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ–ષિક-સુધાબ્ધિઃ ૫૧ ૫૫-કલ્યાણકારિ–પ્રભાવના. દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવનાર ધર્મ છે. અને આથી જ શાસ્ત્રકારોએ સ સાર સમુદ્રથી તારવાને ચારે પ્રકારને ધર્મ સમર્થ કહે છે. દાનધર્મ, શિયળ ધર્મ અને ધર્મ એ સંસાર સમુદ્રથી તરીને પાર ઉતરવાની અભિલાષા વાળાને સ્વતંત્ર મદદગાર બનતા જ નથી. પરંતુ એ ત્રણે ધર્મોને ભાવધર્મ-પૂર્વકના સેવન કરવામાં આવે તે જ તારી શકે છે, અન્યથા નહિ જે. ભાવધર્મનું અવલંબન લેનારો સંસાર સમુદ્રથી તરીને, પાર ઉતરીને ઘનઘાતિ કર્મોને વાત કરીને, અને કેવળ જ્ઞાન પામીને મેક્ષે જઈ શકે છે. પરંતુ ભાવધર્મથી ભાવિત થનારને ધર્મ પમાડવાની પ્રબળ ઇચ્છા થાય છે, ત્યારે તે તે પુણ્યાત્માઓને પ્રભાવનાના પુનિત સાધનોનું અવશ્યમેવ અવલંબન લેવું જ પડે છે. ભાવના એ જ જીવનું કલ્યાણ કરે છે, જ્યારે પ્રભાવનાની પુનિત સામગ્રી-સાધન સંગે અનેકાનેક-અસંખ્ય-આત્માઓનું કલ્યાણ કરી શકે છે એ નિવિવાદ–સત્ય છે. પ્રભાવનાના પરમ-અંગભૂત-રથયાત્રાનું રસિક-વિધાન, અને એ વિધાનને અનુસરતી રસિક કાર્યવાહી જ સંપ્રતિ-રાજાને શાસનપ્રભાવક બનાવવા સમર્થ નીવડી છે. પ્રતિષ્ઠા અને પ્રજ્યા, લઘુશાંતિસ્નાત્ર અને બૃહસ્થાનિસ્નાત્ર, અંજનશલાકા અને અષ્ટાબ્લિકા, રથયાત્રા અને રજોહરણના દિવ્યદાન; તથા તીર્થયાત્રા અને તપશ્ચર્યાઓના પુનિત-પ્રસ ગ–મહા આદિ દૃષ્ટિગોચર કે કોચર થાય છે, ત્યારે ત્યારે જૈન-જૈનેતરના સુસ્ત પહેલાં હું પણ અનુમંદનાના અનેકવિધ કલોલથી ઉભરાઈ જાય છે. પાલીતાણા-સુરતની થયેલ પ્રતિષ્ઠાદિના પુનિત પ્રસંગે જેણે નયને નિહાળ્યાં હશે!, અગર જેણે દેશ પરદેશમાં બેઠાં બેઠાં પણ શ્રવણ ગોચર કર્યા હશે; તે બધાઓનાં હૃદયે એટ વગરની ભવ્ય ભરતીના તરંગે રૂ૫ અનુમોદનાના આવેગે ઉમરાઈ ગયાં હશે. તેમાં શંકાને સ્થાન નથી. શાસન પ્રભાવનાના પુનિત-પ્રસંગો વિશ્વભરના પ્રાણુઓને ધર્માભિમુખ કરવામાં લોહચુંબક જેવાં આકર્ષક છે. આથી જ અનેકાનેકના જન્મને પાવનકારી-કલ્યાણકારી પ્રભાવના છે!!! પ-આરાનું એકીકરણ પરમેષ્ઠિ–ભગવંતના પરમેષ્ઠિપણાનું પુનિત શિક્ષણ આપનાર, અને આરાધ્ય ભગવંતેનું એકીકરણ કરનાર; આ આરાધના છે, અને તેથીજ-આશ્વિન માસની શાશ્વત-આરાધનાની પરિસમાપ્તિ સાથેજ આરાધકો ચૈત્ર-માસની શાશ્વત–આરાધનાની એક સરખી ઝંખના પુનઃપુનઃ કર્યા જ કરે છે. ખરેખર ! આ આરાધનામાં ઓતપ્રેત થયેલા આરાધકોનું જીવન વિશ્વભરને આશીર્વાદ રૂપ છે, એટલું જ નહિં પણ તે જીવન જેન-જનતાને પરમદષ્ટાંત રૂપે અનુમોદનીય છે. આશ્વિન- માસની આ આરાધના કરતાં ચૈત્ર માસની આ આરાધના સાથે અંતિમ-શાસનાધિપતિને જન્મ કલ્યાણક મહેસવ, અને પાંચ ક્રોડ-મુનિવરેના પરિવાર સાથે શ્રી પુંડરીક-ગણધરને નિવ Page #119 -------------------------------------------------------------------------- ________________ પર સાધમિકનું સગપણ. મહત્સવ સંકળાયેલો છે, તેથી પણ આ આરાધનાની વિશેષતા છે. આગામિકાળે થનારી અનંતાનંત વીશીના અનંતાનંત તીર્થકર કે ભૂતકાળમાં થઈ ગયેલી અનંતનંત ચેવિશીના અનંતાનંત તીર્થ કરો, વર્તમાન ચોવીશીના ચેવિશ જિનેશ્વરે કે વર્તમાન વીશીના વીશ વિહરમાન ભગવંતે; આ આ સઘળાથે તીર્થપતિઓ વ્યક્તિગત-નામથી, આકારથી, જીવ દ્રવ્યથી, અવસ્થાથી, ક્ષેત્રથી, કાળથી; અને વર્ણાદિથી ભિન્ન ભિન્નપણે સ્મૃતિ-પથમાં પુનઃ પુન: દષ્ટિગોચર થાય છે, છતાં એક અરિહંતપદની આરાધનાથી આરાધકે ત્રિકાળવતિ, સર્વ-ક્ષેત્રવતિ, સર્વ અવસ્થાવતિ આરાધનાનું અમેઘ કાર્ય કરીને આરાધ્ય કક્ષાના અભિમુખ થવાની યોગ્યતા સિદ્ધ કરે છે, આ પ્રથમ પરમેષ્ટિ-પદની અમેઘ આરાધનાના અગમ્ય-રહસ્યનું આસ્વાદન કરીને આરાધકે અનુક્રમે સિધ્ધપદની, આચાર્યપદની, ઉપાધ્યાપદની, અને સાધુપદની આરાધનાદ્વારાએ ત્રિકાળવત, સવ-ક્ષેત્રવતિ, સર્વ-અવસ્થાવતિ–પરમેષ્ટિ-ભગવંતોની સેવાને સુંદર લાભ ઉઠાવે છે. વ્યકિતના અને નામના મેહને છોડયા વગર, ક્ષેત્ર અને કાળની ભાંજગડને ભાંગ્યા વગર, શરીરની ઉંચાઈ અને નીચાઈનું નિર્માણ કરવાની ટેવને તિલાંજલિ આપ્યા વગર, શરીરના વર્ણ અને અવસ્થાને વિસ્મરણ કર્યા વગર; અને ગચ્છ કે સમુદાયની સદી સમજને દૂર કર્યા વગર, આરાધ્ય પદે સ્થિત થયેલા અરિહંતાનું અરિહંતપણું, સિદ્ધ-ભગવંતનું સિદ્ધપણું, આચાર્ય ભગવંતનું આચાર્યપણું, ઉપાધ્યાય ભગવંતોનું ઉપાધ્યાયપણું અને સાધુ ભગવંતનું સાધુપણું સમજવું; અને સમજીને તે પદનું સેવન કરવું એ સેંકડો કેશ દૂર છે. પ૭. સાધર્મિકનું સગપણ લયનાથ તીર્થનર-ભગવતેએ સાધર્મિક-વાત્સલ્યને શ્રેષ્ઠતમપણે પ્રરૂપેલું છે. અને આ જ વાતને વિજયરશેખરસૂરીશ્વરજી પણ શ્રી શ્રી પાલ-ચરિત્રના ૨૨૮ માં પધમાં આ રીતિએ જણાવે છે – तम्हा तुम्हं जुज्जइ, एसिं साहम्मिआण वच्छल्लं । काउं जेण जिणिंदेहिं वन्नि उत्तमं एयं ॥२२८॥ ભાવાર્થ :- જ્યારે શ્રી શ્રીપાલને અને મયણાને સકલ સંઘ સમક્ષ સકલમનવાંછિતપૂર્વક શ્રી સિદ્ધચક્ર યંત્રની આરાધના, આરાધનને વિધિ, આરાધનના નિયત દિવસ, આરાધનને મહિમા, આરાધન ત થતાં અનંતર-પરંપર ફલ જણાવી દીધાં, ત્યારે તે અવસરે શ્રાવક-શ્રાવિકાને તે પૂજ્યશ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજીએ જણાવી દીધું કે-“તમારે પણ આ બંને સાધર્મિકેનું યોગ્ય વાત્સલ્ય કરવું જ જોઈએ. કારણ કે જિનેશ્વર ભગવતેએ સાધર્મિક-વાત્સલ્યનું પ્રધાનપણું સમવસરણમાં પ્રરૂપણ કરેલું છે. તે વાતને સાંભળતાં તે અવસરે શ્રાવક-શ્રાવિકાઓએ રહેવાની. પહેરવાની, ખાવાની, પીવાની; અને આરાધન-કરવાની સકળ સંગ સાધન સામગ્રી પૂરી પાડેલી છે. આ પ્રસંગને સ્મૃતિપટ પર સ્થિર કરીને આજના દુષમકાળમાં નિરાધાર બની ગયેલા શ્રાવક Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ પ૩ શ્રાવિકાઓ માટે તન-મન-ધન સમર્પણ કરવાના, કરાવવાના અમેધ-અવસરને શ્રીમતેએ અને ધીમન્તોએ લાભ લેવાનું છે, એ ભૂલવા જેવું નથી, અને તે સિવાયનાએ એ અનમેદનને પણ લાભ લે એ જરૂરી છે. પરમાત્મ-શાસનના પરમ પ્રેમાળ-પંજાબના જૈન ભાઈઓ માટે હજુ સકળ સંઘે કરવા લાયકનું કાર્ય પુરૂં કર્યું જ નથી, તેટલામાં તો ગોધરાના ગર્ભ શ્રીમંત પણ કેમી-હુતાશની કારમીઆગમાં સર્વસ્વ ગુમાવી બેઠા છે. તેવા નિરાધાર ભાઈ–બહેને માટે સઘળાંએ સગપણ કરતાં સાધમિકનું સગપણ શ્રેષ્ઠતમ-લાભદાયિ સ્વીકારીને જે જે સંઘના આગેવાને ઉદ્યમ કરી રહેલા છે તે અનુમોદનીય છે. • ૫૮–લૌકિક–પ્રેમનું અંતિમ. પ્રેમ શબ્દમાં ત્રણ વ્યંજન, અને બે સ્વર છે, એટલે વ્યંજન સ્વર સમિલિત થઈને પાચ અક્ષર છે; છતાં સ્વર સિવાયના બજને ચાર કરવા એ અશક્ય હોવાથી સાહિત્યકાર અને વ્યવહાર રસિકોએ સ્વર સહિતના વ્યંજનને અક્ષરની ગણત્રીમાં ગણેલી છે. પૂર્વોક્ત-ગણુત્રના હિસાબે પ્રેમ રાખમાંના ૨ ને અક્ષર, અને પે-મ દરેકને એક એક અક્ષર ગણીને સંમિલિત થયેલ-અઢી અક્ષર યુક્ત પ્રેમ શબ્દ વ્યવહાર-સાહિત્ય-સૃષ્ટિમાં સ્વીકૃત થયેલ છે; અને તેથી જ કહેવાય છે કે “અઢી અક્ષર પ્રેમકા પઢેસે પંડિત હોય.” અજબ જાદુઇ-શક્તિ, અલૌકિક આકર્ષણ-શક્તિ; અને અનુપમ-અમૃતવર્ષણ-શક્તિ, આધનેકવિધશક્તિ-સંપન્ન-પ્રેમ શબ્દ ગુર્જર ભાષામાં વપરાતાં સધળાંએ શબના શબ્દ-રત્નમહોદધિમાં અચિજ્યચિન્તામણિથી પણ અધિક-કાર્યસિદ્ધિ-કરનાર અદિતીય-વિજયવન્તપણે વર્તી રહ્યો છે. અઢી-અક્ષર-યુકત–પ્રેમ શબ્દને અખંડ-અભ્યાસિ-આત્મા જ પ્રેમ શબ્દના પુનિત-પિયુષનું આસ્વાદન કરીને પારમાર્થિક -પંડિતાઈને પામેલે હતા, છે; અને રહેશે એજ કહેવું યુક્તિ-યુક્ત સુસંગત છે. છતાં પ્રેમ શબ્દને પ્રચાર પૃથ્વીપટ ઉપર પ્રસંગોપાત એવા સ્વરૂપે થઈ રહ્યો છે, અને થાય છે કે જે પ્રેમની વિકૃતદશા વિદજજને પણ વિષમ-હાસ્ય-ખેદના ખાબોચીયામાં ડુબાડવા પ્રયત્નશીલ રહે છે. લૌકિક-પ્રેમના પાશમાં સપડાયેલ–પાત્રમાં પ્રેમની વિકૃત-દશાનું અવલોકન અનેકવાર થયું છે, અને અને થશે, છતાં લૌકિક-પ્રેમના પાત્રનું પરીક્ષણ કરવા પૂર્વક પરિચય કરતાં પરીક્ષક નીતિ-ન્યાયની તુલાથી તોલીને પરીક્ષાના પરિણામ કહી રોકે છે, અને જાહેર પણ કરી શકે છે કે –તે લૌકિક પ્રેમ પુનિત નથી, પણ પાપવધક, અને મુખ્ય-શાષક વિકત-પ્રેમ છે; કારણ કે લૌકિક-પ્રેમનું અંતિમ-પરિણામ તપાસીએ છીએ. ત્યારે તો લૌકિક-મના પાત્રોનાં જીવન; રાગ-દેષ-સ્વાર્થ, અહંભાવ, મમતા અને આપઘાતાદિમાં પરિણમે છે. આથી જ લોકતર-વિશુદ્ધ-પ્રેમની બલિહારી છે. ૫૯-લોકેત્તર-વિશુદ્ધ-પ્રેમ. લૌકિક-પ્રેમના પાશમાં સપડાયેલા પામર-આત્માઓનું જીવન પરીક્ષણ કરવા પૂર્વક તપાસવામાં આવે તે લૌકિક-પ્રેમનું અતિમ-પરિણામ અતિઅધમ-અતિકરૂણ-અતિદીન નિર્મલ-બુદ્ધિમાનોના બુદ્ધિ-પ્રદેશમાં નિર્ણયાત્મકફપે તે અંતિમ પરિણામરૂપ નકકર-સત્ય) સુસ્થિર થાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત-આરાધનાનું ધ્યેય. ઇતિહાસના પાનાઓનું પરિશીલન કરનારને, અને વર્તીમાન કાલીન--બનતા અનેક પ્રસંગાનું અવલોકન કરનારને; ઉપરની જણાયેલ ભીના નીચે જણાવેલાં દ્રષ્ટાન્તથી દ્રઢીભૂત બને છે. ૫૪ યુવાને યુવતિઓ પ્રત્યે, અને યુવતિના યુવાને પ્રત્યે; માતાને પુત્રી પ્રત્યે, અને પુત્રીઓને માતાએ પ્રત્યે; પિતાને પુત્ર પ્રત્યે, અને પુત્રાના પિતાએ પ્રત્યે; રાજાઓના પ્રજાજને પ્રત્યે; અને પ્રજાજતાના રાજાએ પ્રત્યે; શ્રેષ્ઠિના નાકરા પ્રત્યે, અને નાકરાને શ્રેષ્ઠિ પ્રત્યે; પતિ-બનેલાઓના પત્નીએ પ્રત્યે, અને પરણીત-પત્નીને પતિ પ્રત્યે; આવાં આવાં અનેકવિધ દ્રષ્ટાંતને, અને પ્રસ ંગાને નજરે નિહાળવામાં ૐ શ્રવણગાચર કરવામાં, અને પરિશીલન કરવામાં આવતાં ચેાળમના રંગને ભૂલાવે એવા રસવ ક રાગની ચીકાશ, ભવભ્રમણ વધે એવાં માનસિક વિચારોના વિલાસ, વાચિક શબ્દ–પ્રયોગા અને કાયિક-કન્નેશવ ક પ્રવૃત્તિઓના ઉભરાતાં પૂર, તન-મન-ધનાદિ સર્વસ્વના ભોગે સ્વાર્થ-સિદ્ધિના કડવાશ ભર્યા કિસ્સા, અભાવની અનેકવિધ– આંધીઓના આકસ્મિક આક્રમણુ, મમતાભર્યાં મેહના મૂર્છિત-પ્રયોગ; અને સાથે સાથે વિશ્વભક્ષણ, ક્રૂપપતન, અગ્નિદહન, ગિરિશૃંગપતન, ગળાફ્રાંસાદિ અતિખધમ-અતિકરૂણ અને અતિ દીન પ્રસ ંગેા નયન ગોચર થાય છે, આયીજ ગતપેરેગ્રાફમાં જણાવેલ લૌકિક-પ્રેમના અંતિમ સાથે જણાવેલ પરિણામને સ્થિરતા પૂર્વક હૃદયમાં પચાવીને પ્રેમના અર્થિઓએ લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમનું સર્વસ્વના ભાગે સેવન કરવું જરૂરી છે. લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમના પૂજક-પૂજ્ય બને છે, અર્થાત્ લૌકિક-પ્રેમનું અંતિમ-પરિણામ જેણે ધ્યાનપૂર્ણાંક વાંચ્યું હશે ?, વિચાર્યું" હશે ?, અને વિવેકપૂર્વીક પરિશીલન કર્યું હશે ?; તેનેજ લૌકિક-પ્રેમ સંસાર-પરિભ્રમણના પ્રમળ કારણરૂપ છે, એમ નિશ્ચય જરૂર થયો હશે ?, આથીજ લૌકિક-પ્રેમના અનેકવિધ તે તે પ્રસ ંગને ત્રિવિધ ત્રિવિધે હાર્દિક ભાવથી વોસિરાવીને લેાકેાત્તર વિશુધ્ધ પ્રેમનુ પરિશીલન કરીને પરમાત્મપદ્મ-પ્રાપ્તિના પુનીત માર્ગે અસ્ખલિત કૂચ કરવી આવશ્યક છે. લેાકેાત્તર-વિશુધ્ધ-પ્રેમ કરવાનું, પ્રેમના પુનિત બંધનમાં બંધાઇ જવાનું, અને પુનિત-પ્રેમ કેળવવાનું; અખિલ વિશ્વભરમાં અનન્યસ્થાન પરમાત્માજ છે. આથીજ લેાકેાત્તર વિશુદ્ધ પ્રેમના પૂજારીની માનસિક-વાચિક—કાયિક પ્રવૃત્તિઓનું દિગ્દર્શન પ્રાતઃસ્મરણીય-પૂજ્ય-પુણ્ય-પુરૂષો રચિત અનેકાનેક-મધપદ્યાત્મક સ્તવન -સ્તુતિ -પ૬ દુહાદિમાં નયન ગોચર, શ્રવણ ગાચર, અનુભવ ગેાચર, હૃદય ગેચર; અને આત્મગેાચર થયાંજ કરે છે. આથીજ ઉપયેગપૂવ ક વાંચન-મનન-પરિશીલન કરનારા પુણ્યાત્માએ લેાકેાત્તર વિશુદ્ધ પ્રેમની પુનીત કાર્યવાહુિથીજ પૂજકે પૂજય બને છે, બન્યા છે અને ખનશે એ નિ:શંક સત્યને સદા સર્વથા સત્ર આદર-મહુમાનપૂર્વક અવલ બી રહ્યા છે એજ જૈન કૂળમાં જન્મીને જૈનત્વ પ્રાપ્તિની સફલતા કરી રહ્યા છે. ન્યાયાચાર્ય શ્રીમાન્ યોાવિજયજી ઉપાધ્યાયજી પણ દ્વિતીય-તીર્થ પતિ-શ્રી અજીતનાથના સ્તવનમાં—“ અજીતજીણુ શું પ્રીતડી, મુજ ન ગમે હૈા ખીજા સંગ કે ” આ પદે ગૂર્જર ભાષામાં રચે છે. વાંચક્ર-વિચારકને, તે અભ્યાસકને આ પદે દ્વારા પુનિત-શિક્ષણ લેવાની જરૂર છે, તે હવે પછી વિચારશું. ૬૦-શાશ્વત-આરાધનાનું ધ્યેય, દરેક વર્ષે બે વખત સાશ્વત આરાધના આવે છે, અને જાય છે, છતાં આરાધકાએ આરાધના દ્વારાએ આત્માને ખૂબ ખૂબ આરાધ્ય ભગવંતેની અભિમુખ કરી દેવા ઉજમાળ થવાની જરૂર છે. આ અંકની પ્રાપ્તિ પછી શાશ્વત-આરાધનની સમાપ્તિ પહેલાં પંદરમા વર્ષના પ્રથમ અંક વિવેકિ-વાંચકાના Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ કરકમલમાં પ્રાપ્ત થશે. તે અવસરે આરાધકો આધ્યપદની પ્રાપ્તિના ઉમેદવાર બને, અને તે ઉમેદવારીને સફળ કરે તે હેતુથી આ અંકમાં અગાઉથી સુચના કરાય છે. સર્વ–કાળા, સર્વ-ક્ષેત્રના, સર્વ-અવસ્થાના પરમેષ્ઠિઓની પવિત્ર-આરાધનાથી પ્રાપ્ત થયેલ અમેઘામૃતનું આસ્વાદન કરવું હોય તે તે તે પરમેષ્ઠિ–પદમાં રહેલા-અરિહંતપણાનું, સિદ્ધપણાનું આચાર્યપણાનું, ઉપાધ્યાયપણાનું અને સાધુપણાનું ત્રિવિધયોગે ત્રિકરણ વિશુદ્ધિએ સેવન કરો, અને તે તે પરમેષિપણાની સાથે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-તધર્મની આરાધના પણ સદ્દગુરૂના સમાગમમાં રહીને કરતાં શીખો. આયંબીલ થાય છે, નવકારવાળી ગણાય છે, ખમાસમણાં દેવાય છે, ઉભય ટંકના પ્રતિક્રમણ કરાય છે. પ્રતિલેખન પણ થાય છે, ત્રિકાળ દેવ વંદન થાય છે; અને શ્રીપાળ ચરિત્ર પણું શ્રવણ કરાય છે; છતાં શ્રીપાળ-માણુ જેવું જીવન કેમ છવાતું નથી ?, એ માટે ખૂબ ખૂબ વિચારણા કરે, અને અમલ કરો, એજ શાશ્વત આરાધનાનું ધ્યેય છે. ૬૧-લેકેસર-વિશુધ-પ્રેમ જેન–શાસનમાં લેકરાર-વિશુદ્ધ-પ્રેમને કેળવવાનું પરમ કલ્યાણકારિ-અનન્ય-સ્થાન-પરમાત્યાજ છે. સકલ દોષથી રહિત, સકલ ગુણેથી સહિત; પ્રથમ-પરમેષ્ઠિ પદે બિરાજમાન શ્રી અરિહંત પરમાત્મા સિવાય પુનીત પ્રેમના બંધનથી બંધાઈ જવાનું, સ્વર્ગ–મૃત્યુ પાતાલમાં અન્ય કોઈ સ્થાન શ્રવણુગોચર, નયનગોચર, હૃદયગોચર; અને આત્મગોચર થયું નથી જ, થતું નથી, અને થશે પણ નહિં. પુનિત-પ્રેમના બંધનથી બંધાઈ જવાનું, અર્થાત્ અભેદ-ભાવે ઓતપ્રોત થઈ જવા લાયકનું પૂજકો માટે પરમોત્કૃષ્ટ સ્થાન પરમાત્મા છે. ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી જેવા સમર્થ વિદ્વાન પણ હૃદયના ઉંડાણમાંથી બોલે છે કે – “તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હે નવિ આવે દાયકે, ઈત્યાદિ પદેથી સર્વદા સર્વત્ર ગુણ ગાઇને ગાનાર આરાધકોને આરાધ્ય પદમાં અભેદ ભાવે ઓતપ્રોત થઈ જવાનું માર્મિક સૂચન કરે છે. માલતી પુષ્પ ઉપર મેહિત થયેલો ભંગ=મધુકર બાવળના વૃક્ષ ઉપર બેસી શક્તો જ નથી, ગંગાજળ ઝીલનાર રાજહંસ ખાબોચીયામાં ઝીલતેજ નથી, જલધરના જલ વિના ચાતકનું બાળક બીજા સરોવરાધિસ્થાનના જલની ચાહના કરતું જ નથી; અને કોમળ શબ્દને કરનાર કેયલ ફળ્યા ફાળ્યા આમવૃક્ષ સિવાય અન્ય વૃક્ષે પ્રતિ મિઠાશ ભર્યા શબ્દને ગુંજારવ કરતી જ નથી, સુણગણના રત્નાકરોમાં ગેલ કરનારાઓ અલ્પતરૂવૃક્ષસદશ-સામાન્ય ગુણવાળા પ્રતિ આદરવાળાં થતાં જ નથી. કમલિનીને દિનક૨ પ્રતિ, કુમુદિનો ચંદ્ર પ્રતિ, ગૌરી-પાર્વતીને શંકર પ્રતિ; અને લક્ષ્મીને ગોવિંદ પ્રતિ જે પ્રેમ છે, તેજ પ્રેમ મને પ્રભુ પ્રતિ છે; તેથીજ તેને પ્રેમ ઉપરના અર્ધગુજરભાષામય- પદમાં ઉચ્ચારેલ છે; અને ઉપરના છાતામાં જે અનન્યભાવ-પ્રેમ પ્રદર્શિત કર્યો છે, તેવી જ રીતે લોકેાર-વિશધ-પ્રેમના અથિઓએ અનન્યભાવે પ્રેમપૂર્વક જીવન જીવીને મોક્ષમાર્ગ પ્રત્યે અવિરત કુચ કરવી જરૂરીની છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર-સ્પર્શનાની જરૂર દર-ક્ષેત્ર-પર્શનાની જરૂર દેવ, ગુરૂ ધર્મ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ વધે, ધર્મ શ્રવણુમાં બહેળે સમુદાય લાભ લે, ધર્માધનથી વિમુખ થયેલ વર્ગ આકર્ષાય, જોડાય અને ધર્મારાધન કરે, સંધમાં કલેશ-કંકાશ કુસંપથી વિભિન્નતાઓ થયેલી હોય તેનું અનુસંધાન થાય તેવી પ્રેરણાઓ કરે, સાત ક્ષેત્ર પૈકી જરૂરીના ક્ષેત્રે પ્રત્યે લાભાલાભના વિચારો સમથે. અને શાસન-હિતવર્ધક તથા શાસનની પ્રભાવનાના કાર્યોને કરાવે, અને વેગવ તા બનાવે; તેજ હતુથી શ્રમણોપાસકનો વર્ગ સાધુ-સાધ્વીઓનાં ચાતુર્માસ કરાવે છે તે ભુલવા જેવું જ નથી. વિહાર કરતાં પહેલાં ક્ષેત્રની જનતાને શું લાભ આપ્યો, અને વિહાર પછી તે જનતા વારસામાં પિધેલા સંસ્કારોદ્વારાએ આત્મ-હિતમાં, શાસન-હિતમાં અને પરોપકાર-કાર્યમાં કેટલી ઉદ્યમશીલ રહેશે; તેને સમન્વય કરીને દરેકે દરેક શમણાદિ વ્યકિત ચાતુર્માસ પછી વિહાર કરે, અને વિચારે તે જરૂર વર્તમાનભાવિ-રૂપરેખાઓનું ચિત્ર દોરવા જરૂર–પ્રયત્નશીલ થાય. કાર્તિક પૂર્ણિમાએ સ્થળે સ્થળે જન વસ્તીથી ભરપૂર ગામ-નગર-શહેરાદિમાં બિરાજમાન સાધુઓ અને સાધ્વીઓ ચાતુર્માસની પરિસમાપ્તિ કરીને વિહાર કરવાની ભાવનામાં ઉજમાળ થશે. અતિ પરિચયે અવજ્ઞા' એ કહેવતનું દિગ્દર્શન થતું હોય તે ક્ષેત્રને પરિચય ઓછો કરવાની જરૂર છે, જે ક્ષેત્રોની જન-જનતાએ શ્રમણ ભગવતેના દર્શન કર્યા જ નથી, સમાગમમાં આવ્યા નથી, વન્દન વાણી શ્રવણ કરી નથી, વિનય-વૈયાવચ્ચના સ્થાનાદિની ઓળખ કરી નથી, તે પછી તે જૈનજનતાના હિતને અર્થે તે દિશાઓના એટલે ખાનદેશ-વિરાર-મધ્યપ્રાંત માળવા-મેવાડના ક્ષેત્રોને એકવાર જરૂર સ્પર્શન કરવાની જરૂર છે. ૬૩ “માવંતાન'નું રહસ્ય. નમોઘુળ” આ પુનીત-પદથી પ્રારંભ કરાતાં સૂત્રને “નમોશુળ” એ નામથી, અથવા શાસ્તવના નામથી સમગ્ર જૈન જનતા જાણે છે. આ સૂત્ર ઉપર શ્રીલલિતવિસ્તરા-વૃત્તિ એ નામથી પ્રસિદ્ધિ પામેલી ચૈત્યવંદન વૃત્તિને પૂ. શ્રી હરિભસૂરીશ્વરજીએ કરેલી છે, અને તે ઉપર સહસ્ત્રાવધાની શ્રી સુંદરસૂરિજીએ પંજિકા રચી છે. આ શકસ્તવની પંજિકામાં શરૂઆત કરતાં ઉપત્તિમત્તાને લીધે તેતવ્ય સંપદામાં જણાવેલાં “નમોશુળ, રતાળું, માવંતા; આ ત્રણ પદે છે. અર્ધમાગધી-ભાષા-બદ્ધ ત્રણ પદને નમોડસ્તુ, વહેંચ, માવસ્યા, એ રીતિએ સંસ્કૃત ભાષામાં અવતરણ કરવાથી અરિહંતભગવતેને નમસ્કાર થાઓ; એમ એ ત્રણ પદને સમુદાય અર્થ થાય છે. આ સંપદામાં અંતિમ પદમાવંતાળ-બાવળ્યુ તે પદની “નવયુનત્તા ને સુસંગત-યુકિત યુક્ત-કલ્પનાઓથી વાસ્તવિક રીતિએ વિચારતાં પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ ગીતાર્થ– સામઆગામે દ્ધારક પૂ. ગુરૂદેવશ્રીઆનન્દસાગર સૂરીશ્વરજીએ જણાવેલા વિચારોને મૂર્ત-સ્વરૂપે વાંચકઅભ્યાસિઓના લાભાર્થે અવશ્યમેવ વિચાણીય હેવાથી, અને પરિશીલનીય હોવાથી આ લેખમાં અત્ર જણાવાય છે. અને તે જ વિચારોને અનુસરીને આલેખન કરાયેલું છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પાષક-સુધાધિઃ • એ પદમાં ભગ શબ્દથી સમગ્ર- ઐશ્વર્યાદિ છ પદાર્થ લેવાય છે, અને • મળવંતાળું—માવત્થા તે માટે શાસ્ત્રકાર જણાવે છે કેઃ— 46 ' ऐश्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः । धर्मस्याथ प्रयत्नस्य षण्णां भग इतीङ्गना || १ || એટલે આ પદમાં ૧ સમગ્ર-ઐશ્વર્યાં, ૨ રૂપ, ૩ યશ:, ૪ શ્રી, ૫ ધ; અને ૬ પ્રયત્ન એ છ પદાર્થ લીધેલાં છે. એટલે પ્રથમ સ્તાનબ્યસ્તવના કરવાને યોગ્ય અરિહ ંતને મળવંતાળ ' પદથી સંબોધન કરવામાં આવે ત્યારે તે પદમાં રહેલ ‘ મળ ' શબ્દને ઉદ્દેશ તરીકે રાખીને અનુક્રમે આવતી સધળીએ સોંપદાઓને અર્થાત્ સંપદાસ્થિત-પટ્ટાને ભગવદ્-મત્તરૂપ-વિધેય તરીકે સુસ’ગત રીતિએ યુક્તિ યુક્ત ધટાવી શકાય છે. આગરાળ, તિસ્થયરાળ, સયંસંવુઢાળ ' આ ત્રણે પદેથી શ્રી અરિહંત ભગવંતનું સમગ્રઐશ્વર્ય ધ્વનિત થાય છે ૧. ,, “ પુરિપુત્તમાળ, પુરિસીદાળ, પુરિસવરપુંડરિયાળ પુરિવરોધથીન : શ્રીઅરિહંત ભગવંતનું રૂપ ધ્વનિત થાય છે. ર. “ પુરિઘુત્તમાળ, જોશનાદાળ, જોનડ્ડિયાળ, ઓળગ્નોરાનં ભગવાને યશ: પ્રતિપાદન કરાય છે. ૩. 'અમયચાળ, વસ્તુતયાળ, મળચાળ, સરળચાળ, વોહિયાળ” અરિહંત-ભગવ તેની શ્રી–લક્ષ્મી પ્રતિપાદન કરાય છે. ૪. ૫૭ આચાર પટ્ટાથી પાંચ પદેથી શ્રી અરિહ ંત આ પાંચ પદેથી શ્રી ધર્મીયાળ, ધમડ઼ેસયાળ, ધમનાયા, ધમ્મસારફીનું, ધર્મવરાસતંતષવિટ્ટાં,’ આ પાંચ પદેથી શ્રીઅરિહંત-ભગવ ંતાનો ધમ ધ્વનિત થાય છે. ૫ આસન્નોપકાર વિભુ શ્રીમહાવીર મહારાજાએ આ શાસનની સ્થાપના મનાય છે. પરંતુ પ્રવાહની અપેક્ષાએ પૂર્વ પૂર્વના તીર્થંકરેએ આ તીર્થની * અહિયંવરનાળવંશળધરાળ, વિઞટ્ટછડાળ, નિળાાં નાયયાળ, તિન્નાળ તારચાળ, યુદ્ધાનં વોયાળ, મુત્તાાં મોયાળ'' આ છ પુનીત પદે દ્વારા શ્રી ભગવાના પ્રયત્ન પ્રતિપાદન કરાય છે. હવે ઉપર જણાવેલાં ‘આફરાનં' એ પદથી ‘મુન્નાના મોચવાળ' સુધીના સ મળીને ૨૮ પુનિત-પદો-દ્રારાએ વિભાગશ: અનુક્રમે શ્રી અરિહંત ભગવંતાની ભગવદ્ભત્તા ૧ સમગ્ર-ઐશ્વર્ય, ૨ રૂપ, ૯ યશઃ, ૪ શ્રી-લક્ષ્મી, ૫ ધ; અને હું પ્રયત્ન એ છ પદાર્થો ભવ્યજતાના હૃદયમાં અવશ્યમેવ ભાસમાન થાય છે. ઉપર આલેખન કરેલો લેખ વાંચકાએ વાંચ્યા હશે?, અને વિચાર્યું પણ હશે ?; અને મનનપૂર્વકની વિચારણા કરનાર વાંચકને શ્રી અરિહંત-ભગવતાની ભગવદ્વત્તારૂપ ઉદ્દેશને અનુલક્ષિને વિધેય તરીકે જણાવતાં પદો સુસ’ગતરીતિએ નીચે મુજબ જણાવાય છે. તીથ આદિ-અનાદિ છે. કરી એમ કહેવાય છે, અને સ્થાપન કરેલ હાવાથી આ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ‘ભગવતાણું'નું રહસ્ય. તીયં અનાદિનુ છે એમ પણ કહી શકાય છે, અને વ્યકિતની અપેક્ષાએ વિચારીએ તે તે તે તીર્થંકરા તે તે તીના આદિ સંસ્થાપક છે; એમ પણ કહેવામાં લેશભર અતિશયેકિત નથી. આથી પ્રવાહની અપેક્ષાએ અનાદિનું તીર્થ છે, અને વ્યકિતની અપેક્ષાએ તીની આદિ છે. અનાદિ-તી નું સ્પષ્ટીકરણ, અઢાર ક્રોડા ક્રોડી સાગરોપમના આંતરે આ અવસર્પિણીમાં શ્રુત ધર્મની અને ચારિત્ર ધર્મની પ્રવૃત્તિના પ્રારંભ કરનાર શ્રી આદિનાય પ્રભુ છે એમ પણ કહી શકાય છે. છતાં સમ્યક્ત્વ પ્રાપ્તના પૂર્વભવા વિચારીએ તે પ્રથમ ધનાસા વાહના ભવમાં શ્રી ધર્મચેષસૂરિના સમાગમ થયેલો છે, એટલે તે કાળમાં પણ તે તે તીર્થ કરાનું તી અને તે તે તીથૅના સાધુએ પણ હશે, અર્થાત્ હતા. આ ઉપરથી ધનાસા વાહનો પ્રથમ ભવ અને શ્રી ધર્માંધાષસૂરિના તે સમય વિચારીએ તેા, તે કાળના તે તે તીથ કરે અને તે તે સાધુએ પશુ હત. આ રીતિએ વિચારતાં આ જૈન શાસનની સ્થાપનાની આદિ કરનાર કોઈજ નથી, પણ તે સ્થાપના અનાદિ અનંતની છે; એમ બુદ્ધિમાનેને યુકિતયુકત બુદ્ધિગમ્ય છે. ‘“ આગરા ' પદની સાકતા. હવે જ્યારે આ શાસનની આદિ કરનાર ક્રાઇ નથી, તે પછી ભગવદ્ગમત્તાના પ્રથમ પદા રૂપ સમર્ગઐશ્વર્યાંનો વિધેયતાને પ્રતિપાદન કરનાર પ્રથમ પ૬ ૮ આશા =માવિમ્ય: '' ધર્મના આદિ કરનાર અર્થાત્ શ્રુતધર્માંની અને ચારિત્રધર્મની આદિ કરનાર કેમ કહી શકાય ?, આશકાના સમાધાનમાં સમજવું જરૂરીનું છે કે શ્રુતધમની અને ચારિત્રધર્મની શરૂઆત કરવાની ભાવનાપૂનેાજ આ જન્મ છે. દરેક તીર્થંકરાની એક પર્યાયાન્તકૃત્ ભૂમિ અનેક બીજી યુગાન્તકૃત્ ભૂમિ, એમ બન્ને ભૂમિ પ્રતિપાદન કરાય છે, અર્થાત્ પૂ. તીર્થંકર ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મોક્ષમાર્ગ કયારે શરૂ થયા ? અને પૂ તીર્થંકર મેક્ષ સિધાવ્યા પછી કેટલી પાટ પરંપરા સુધી મેક્ષ માર્ગ શરૂ રહ્યો?; આ બે ભૂમિતી મીના સમજનારને સ્હેજે સમજાય તેવું છે કે મેક્ષ માર્ગનુ શરૂ થવું અને બંધ થવું, બંધ થયા પછી પુનઃ શરૂ કરનાર તીર્થંકર ભગવંતેજ હાય છે. એટલે મેાક્ષ-માના અદ્વિતીય સાધનરૂપ શ્રુતધમ ની-અને ચારિત્ર ધની શરૂઆત કરનાર તે તી કરેાજ છે. એવીજ રીતે તે કાળે ભગ-૨ગમાં રંગાયેલું આ આખુ જગત્ છે. ત્યાગ શુ છે ?, ત્યાગી શું છે ?, ત્યાગીને ત્યાગના સાધન રૂપ શરીરને નભાવવાના કયા સાધના છે?, ભાગને છેડવામાં શા લાભ છે ?, ભાગના સાધને ભાગવવામાં ભેગી આત્માઓની કઇ દુર્દશા થાય છે ?; આવાં અનેકવિધ પ્રશ્નો ઉઠવાનીજ અસભાવના છે. કારણ કે આખુ` જગત્ અને નાના મેટાં સઘળાંએ ભાગમાં રક્ત બની રહ્યાં છે. તેા પછી ત્યાગ-ત્યાગીની અને ત્યાગના સાધનની સમજ અને લાભની નજર થવી અશકય છે. આવા ભાગના ભીષણ પ્રવાહમાં આખું જગત્ તણાઇ રહ્યું છે તે અવસરે ‘ત્યાગમાં સુખ છે’, ‘ભાગને છોડવામાંજ આત્માનું કલ્યાણુ છે'; આ વનની પહેલ કરનાર એટલે ચારિત્ર ધર્મની આદિ કરનાર હોવાથી તીથ કરેને ધર્મની આદિ કરનારા કહેવાય છે. એટલુંજ નહિં પણ ચારિત્ર ધર્માંતે પાલન કરવાના અમેઘસાધનાદિને પ્રતિાદ-ન-કરનાર, અને શ્રુત ધર્મની આદિ કરનાર પણ તેઓજ છે. ત્યાગીઓને શરીર નભાવવાના આલંબન. રૂપ પ્ર સુકારાદિ આપવાનું જે કાળમાં જે ક્ષેત્રમાં દાઇ સમજતુ જ નથી, અને ભગવાન સાથે દીક્ષિત થયેલાં ચારે હમ્બરને સાધુપણું મુકવું પડે છે; તેવા ભીષણ પ્રસ ંગમાં ધર્માંની આદિ કરનાર જો કેઈપણુ હોય તેા આ તી કરી છે. તેથી ભગવદ્ગમત્તાના ઉદ્દેશને વધુ દ્રઢ કરનારા છે. વિશેષણારૂપ પદાર્થોમાં પ્રથમ વિશેષણરૂપ પદાર્થ સમગ્ર-એશ્વર્યનું આ ‘આશરાનં’ પદ્મ સા ક-રીતિએ ધ્વનિત Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ ૫૯ થયેલું છે. મૃતધર્મની આદિ કરનાર હોવાથી, ચારિત્રધર્મની શરૂઆત કરનાર હોવાથી, સમગ્ર લોકોદ્ધાર-કરવાની ભાવના પૂર્વક ગર્ભમાં આવેલા હેવાથી; અને ગર્ભસ્થાનમાં અંગુલના અસંખ્યાતમાં ભાગનું શરીર હોવા છતાં તે ભગવંતોને દેવ-દેવેન્દ્રો નમન કરે છે, માટે સમગ્ર એશ્વર્યમાં પ્રથમ “મારૂગરાળ” પદ સુસંગતરીતિએ સાર્થક છે, એમ નિર્મળ બુદ્ધિમાં સ્થિર થાય છે, અર્થાત્ નિઃશંક રીતિએ સુદ્રઢ થાય છે. તીર્થકરની નામ-કમની પ્રાથમિકતા. પિતાની મેળે બંધ પામ્યા પછી જ તીર્થકર તીર્થ સ્થાપે છે, અને તીર્થ સ્થાપ્યા પછી શ્રતચરિત્ર ધર્મની શરૂઆત કરે છે. માટે પ્રથમ “સ્વયં સંબુદ્વાણું” અને તે પછી જ “ તિથરાણું ' એ પદ હોવું જોઈએ એવી શંકા કરનારને સમાધાન આપતાં જણાવે છે કે તીર્થકરોનું તીર્થકરપણું ગર્ભમાં આવ્યા પછી તરત શરૂ થાય છે, અને તે જ હિસાબે ગર્ભસ્થાનમાં આવેલા તીર્થ કરેનું શરીર અંગુલના અસ ખ્યાતમાં ભાગનું છે, છતાં તેને દેવ-દેવેન્દ્રો નમે છે; અને પ્રથમ ચ્યવન કલ્ય શુકની આરાધના કરે છે. ક્ષાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરવું કે ક્ષાયક પામવું, બહુશ્રુત થવુ કે સંપૂર્ણ ચૌદ પૂર્વધર બનવું અવધિ જ્ઞાની થવું કે મન:પર્યવનાની થવું, દેવળજ્ઞાનને પ્રગટ કરવું કે મોક્ષે જવું; આ બધા ભાવે એકજ ભવની મહેનતથી પ્રાપ્ત રઈ શકે છે. પરંતુ તીર્થંકરપણું પ્રાપ્ત થવું તે ઘણું ભાની મહેનતારાએ થાય છે. અર્થાતુ ઓછામાં ઓછા ત્રણ ભવની મહેનત તીર્થંકરપણું પ્રાપ્ત કરવામાં જરૂર હોવી જ જોઇએ, અને તેજ તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. આથી સંસાર સમુદ્રથી તરવાની સંપૂર્ણ સાધન-સામગ્રીઓને સંચય પૂર્વ ભવથી કરીને જ આવ્યા છે, છતાં તે તીર્થંકરના જીને તરવાની તાલાવેલી કરતાં સમગ્ર-જન-સમુદાયને તારવાની જબરદસ્ત તાલાવેલી હોય છે, અને સમય જગજનને શાસનરસિક બનાવવાની ભાવનાથી તીર્થ સ્થાપનાના અમેઘ કારણ રૂપ તીર્થંકર-નામ કર્મ પૂર્વના ત્રણ ભવથી નિકાચના કરીને જ આવ્યા છે. એટલે તીરચયરાળ” પદ એ “સ્વયે સંવૃદ્ધાણં' પદની પહેલાં જ હોવું જોઈએ. * તીથરા એ પદનું વિશેષત: પર્યાલચન કરીએ તે સ્પષ્ટ માલમ પડે છે કે તીર્થકર નામકર્મને બાંધનાર અને તેની નિકાચના કરનારા તીર્થકરોના તીર્થ કર નામકર્મના બે ફળ વિચારી શકાય છે, ૧. પૂજ્યતા અને ૨. પ્રવૃત્તિ છે. - હવે એ તીર્થકર નામ કર્મની પૂજ્યતા ગર્ભમાં આવવાની સાથે જ શરૂ થાય છે. કારણકે ચૌદ સ્વપ્નનું દેખવું. ચોસઠ ઇંદ્રાસનનું ડેલવું, ઈન્દ્રાદિનું-વન્દન-સ્તવન કરવું, ચ્યવન કલ્યાણકની ઉજવણી, સાતે નરકમાં પ્રકાશાદિને અનુભવ વિગેરે થવું; એજ તીર્થંકરની પૂજ્યતાને પૂરવાર કરનારાં પ્રતીક છે. એટલું જ નહિં પણ જન્મકાર્યનું સૂતિકા-કર્માદિ દિકુમારીકાઓ કરે, જન્મ મહોત્સવ દેવ દેવેન્દ્રો કરે; અને દીક્ષા લેવા પયેતના વરઘેડ વિગેરે સધળાં વિધાનો દેવ દેવેન્દ્રો કરે છે, આથી તીર્થંકર નામકર્મની પ્રથમ પ્રયતા ૩૫ કુલ સૃષ્ટિ-સમક્ષ સુપ્રસિદ્ધજ છે. પરંતુ પ્રવૃત્તિઝારાએ સકલ-જગતુના ઉદ્ધારનું કાર્ય તે દીક્ષા લીધા પછી ગ્ર માનુગ્રામ વિહાર કરે, ઘોર તપસ્યા કરે, પરિસહ ઉપસર્ગોને સહન કરે, ઘનઘાતી કર્મોને તેડે. અને કેવળજ્ઞાન પ્રગટ કરે પછી તીર્થની સ્થાપના ધારાએ અમોજ-દેશનાઓ દઈને દેશની પ્રવૃત્તિથી જગતુના જીવનું કલ્યાણ કરે છે, અર્થાત જગતુના ને કલ્યાણું માર્ગમાં જોડે છે. આ ઉપરથી તીર્થને સ્થાપન કરવાની, અને તીર્થની પરોપકાર અને લાભદાયિ પ્રવૃત્તિ તે વાસ્તવિક રીતિએ કેવળજ્ઞાન પછી જ Page #127 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક-આરાધના. હોય છે. છતાં રાજ્ય–ગાદીવારસ-રાજકમારની સરભરા-સેવા ચાકરી રાજાની જેમ પ્રજાજન કરે છે, તેવી જ રીતે તીર્થની પ્રવૃત્તિ આદિ કરીને અનેકાનેક જીવોનું કલ્યાણ કરવા કરાવવમાં અમેધ આલંબન રૂપ થવાના છે; તે હેતુથી જ ચારે-નિકાયના દેવ દેવેન્દ્રો, અને ગામ-શહેર-નગરનો જનસમુદાય, ભકિત સેવા-પૂજા - આદર બહુમાન કરી કતાર્થ થાય તેમાં નવાઝ જ નથી. અને આથી જ તીર્થકર નામકર્મની વાસ્તવિક પૂજ્યતા. ચ્યવનના પ્રારંભથી જ હોય છે તેથીજ “મારૂારા' 'પદ પછી “તી થયા ? પદ એ સુસંગત રીતિએ યુક્ત છે. ૬૪-પારમાર્થિક-આરાધના માલવા-મેવાડ-મારવાડ આદિ પ્રદેશોમાં પૂર્ણિમાએ માસની પૂર્ણાહુતિ થતી હોવાથી અને કૃષ્ણ પક્ષની એકમથી બીજા માસની શરૂઆત થતી હોવાથી, તથા શાસ્ત્રીય રીતિ પણ તે મુજબ હેવાથી ગૂજરાત આદિ પ્રદેશોમાં ગણાતી અને મનાતી માગશર વદ ૧૦ નેજ પોષ દશમી કહેવામાં આવે છે; કારણ કે ગુજરાત આદિ પ્રદેશોમાં અમાવાસ્યાએ મહિનાની પૂતિ થાય છે. પિષ-દશમીની આરાધના કરનારે ચાલુ વર્ષમાં પોષ દશમીને શનીવાર તા. ૨૫-૧૨-૪૮ ના રોજ (ગુજરાતમાં માગશર વદ ૧૦ ને શનીવાર) કહેવાય છે તે જ દિવસે આરાધના કરવી. આરાધના કરનારાઓએ પ્રગટ પ્રભાવિ શ્રી પાર્શ્વનાથના જીવન પ્રસંગેને શ્રવણ કરીને, વાંચીને, વિચારીને અને પરિશીલન કરીને જીવનમાં ઓતપ્રોત બનાવવાની જરૂર છે. દશ ભવની પરંપરામાં વેરની વસુલાત લેનાર, અને એક પાલિક વિરને કેળવનાર કમઠ પ્રત્યે પણ પ્રભુએ સમભાવ કેળવ્યું છે. આરાધના કરનારાઓ ઉભય ટંક પ્રતિક્રમણ કરશે, પડિલેહણ અને દેવવંદનની ક્રિયા કરશે, કાઉમન્ કરશે, ખમાસમણાં દેશે, ત્રણ દિવસ એકાસણું આયંબીલની તપસ્યા કરશે. શ્રી પાર્શ્વનાથના જન્મ દિવસ નિમિતને જાપ જપશે, પરંતુ સેવા કરનાર સેવકોએ સેવ્ય કક્ષામાં રહેલા પ્રભુ પાર્શ્વનાથની મને વૃત્તિનું ખૂબ ખૂબ મનન કરીને તે રસ્તે જવાના માર્ગમાં પગલ કયારે ભરશે ?, અને ભરવા ઉદ્યમશીલ પણ કયારે થશે : તે માટે તે જીવન જીવવા અભ્યાસી બનવું એજ પારમાર્થિક આરાધના છે. ૬૫. મહદય-માનવદશા શામાન્ય-ગુણગણ રત્નોની કિ મત નહિં સમજનારાઓ શાસનમાન્ય ગુણી અને ગુણ પ્રાપ્તિના અમેઘ-સાધનની કિંમત સમજી શકતા નથી. અનેક વખતે શ્રવણ પથમાં આવી ગયું છે કે બ્રાહ્મીસુંદરીના જીએ પૂર્વ ભવમાં વિનય-વૈયાવચ્ચના વાસ્તવિક ગુણની થતી પ્રશંસાને નહિ શ્રવણ કરવાથી હૃદયમાં અચીને ધારણ કરવાથી પીઠ–મહાપીઠ નામના સમર્થ વિદ્વદર્યમુનિપ્રવરો હોવા છતાં, છે ગુણસ્થાનકેથી પતન ભાવના પરિણામને પામીને પ્રથમ ગુણસ્થાનકે આવી ગયા એ ભૂલવા જેવું નથી. શાસનમાન્ય લવલેશ ગુણ-ગણું અને ગુણ-પ્રાપ્તિના સાધન પ્રત્યે અંશ માત્ર પણ અરૂચી -અણગમ, અનાદર-ઈર્ષ્યાદિ આવિર્ભાવ થઈ જાય તે છ-ગુણસ્થાનકવતિ, પંચમ-ગુણ સ્થાનકવતિ અને ચતુર્થ-ગુણસ્થાનકવર્તિ જીવો પિતાની ઉન્નત દશાથી પતન ભાવને પામીને પ્રથમ ગુણસ્થાનકમાં અણધાર્યા આવી પડે છે, ગુણ ગણી અને ગુણ પ્રાપ્તિના સાધન પ્રત્યે થયેલ બેદરકારી સમ્યકત્વ નામના સુશોભિત પદથી ભ્રષ્ટ કરે છે, એ વાતને ઉપરના પ્રસંગનું યથાસ્થિત પરિશીલન કરનાર આત્મા રહેજે સમજી શકે છે. ગુણ વગરના આત્માઓ ગુણવાન આત્માઓને જાણી શકતાંજ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક–સુધાબ્ધિ: નથી. એ બનવા જોગ છે, પરંતુ પૂર્વ પુણ્યના ઉદયે અને પ્રબળ પુરૂષાર્થે ગુણગણુની પ્રાપ્તિ સાથે ગુણવાન બની જવું એ મુશ્કેલ છતાં સહેલું છે. કારણ કે સુંદર ગુણવાન બન્યા છતાં ગુણની વાસ્તવિક કિંમતના અભાવમાં અન્ય ગુણવાનને દેખીને અને શ્રવણ કરીને ઈર્ષ્યાળ -મત્સરી બની જવાય છે એ ગુણીપણાની નિપુણ્યક દશા છે. ગુણવાન થયેલે આત્મા ગુણાનુરાગી થયા હોય તેજ તે પુણ્યની પ્રાપ્તિ-ટકાઉ વૃદ્ધિ-આદિ ઉત્તરોત્તર ફલદાયિ લાભ પ્રાપ્ત કરી શકે છે. આથીજ ગુણવાન થવું અને અન્યમાં રહેલા શાસન-માન્ય-અંશિક-ગુણ-ગણની કિંમત સમજીને ગુણાનુરાગિ થવું એજ માનવ જીવનની મહાય દશા છે. આજ વાતને ચરિતાર્થ કરતાં શાસ્ત્રકારે જણાવે છે नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी । गुणी च गुणरागी च, सरलो विरलो जनः ॥१॥ આ પધના પરમાર્થનું સેવન કરવું એ મહદય-માનવદશાની મહેલાતો છે. દ-આશીર્વાદ કે ધિકકાર? શાસ્ત્રકારોએ ધર્મનું મૂળ વિનય કહેલું છે, કારણકે સકળ પુરૂષાર્થની સિદ્ધિમાં ધર્મ પ્રાપ્તિની અનિવાર્ય જર છે. ધર્મની પ્રાપ્તિ, ટકાવ, વૃદ્ધિ અને ધર્મનાં વાસ્તવિક પુષ્પ ફળની પ્રાપ્તિ કરવાની અભિલાષાવાળાએ માનના મર્દનપૂવર્ક વિનયધર્મનું સેવન જરૂર કરવું. ત્યારે ગતિમાં ચાર કષાના કલુષિતવાતાવરણથી વ્યાપ્ત થયેલ ચાર ગતિમાં એક કષાયની મુખ્યતા અને બાકીના ત્રણની ગૌણતા શાસ્ત્રકારોએ પ્રતિપાદન કરેલી છે. ગતિમાં લેભ, મનુષ્યગતિમાં માન, તિર્યંચગતિમાં માયા; અને નરકગતિમાં લોભની મુખ્યતા સ્વીકારેલી છે. આથીજ માનવ જીવન પામેલાએ અને માનવ જીવનને સફળ કરવાની ઈચ્છાવાળાએ મૃતિપટમાં સ્થિર કરવા જેવું છે કે-ક્રોધના કેડે પ્રસંગોમાંથી, માયાના મુઝવણ ભરેલા વાતાવરણમાંથી; અને લોભના લલચાવનારા લાખ્ખ બનાવમાંથી બચવું એ જેટલું સહેલું સરળ અને સુવ્યવસ્થિત છે, તેટલું અગર તેથી પણ વધુ માનની મદોન્મત્ત મુંઝવણભરી અવસ્થામાંથી સહિસલામત પસાર થવું, અને ઉત્તરોત્તર–ગુણગણુની પ્રાપ્તિ કરીને કલ્યાણ માર્ગે ચરવું એ અતિ કઠીન અને અત્યંત મુશ્કેલ છે. વિશ્વભરના સધળા પ્રાણિગણુને આશીર્વાદ મેળવ હોય તે આ વિનયગુણને ખૂબ ખૂબ ખીલવવાની જરૂર છે. આ ગુણની વાસ્તવિકતાથી વાસિત થયેલ પુણ્યાત્મા સ્વ–પર હિત સાધવા ઉજમાળ થાય છે, અને આ ગુણ અવગુણ રૂપે પરિણમે છે, ત્યારે તે સ્વ–પરહિત વિઘાતક બનીને ભયંકર પરિણામ નિપજાવવા થીબદ્ધ થાય છે. આથી એ સ્પષ્ટ છે કે આઠ મદોની અકળાવનારી આંધીમાંથી નીકળીને માનના મનપૂર્વક વૃદ્ધિ પામતા વિનધર્મથી વાસિત થનારાઓએ આ શાસનમાં સ્વ-પર હિત સાધ્યું છે, અને સાધશે. પરંતુ આ ગુણના ઓઠા નીચે મેલી મુરાદને પાર પાડવા માટે જેઓ આકાશ પાતાળ એક કરે છે, પુણ્ય-પાપને સમાન સમજે છે, અને દુનિયાને અજવાને દંભી ડોળ કરે છે, તેઓએ દુનિયાના આશીવંદને બદલે ધિક્કાર પ્રાપ્ત કર્યો છે એ ભૂલવા જેવું નથી; માટે આશીર્વાદ મેળવીને માનવ જીવનને સફળ કરવું. ૬૭–સુવિવેકશીલ-આત્માને. અંતકરણને વિશુદ્ધ કરનારી વીતરાગની વાણી છે, અને તે વાણી શાસન-સંચાલક-સદ્દગુર્યોને આધીન છે માટે અનાદિ અનંતકાળથી પરિભ્રમણ કરનારા આ મલીન આત્માએ વધુને વધુ શુદ્ધ-શુદ્ધતર Page #129 -------------------------------------------------------------------------- ________________ દર સુવિવેકશીલ-આત્માને. શુદ્ધતમ જીવન જીવવા માટે સદ્ગુરૂને સમાગમ, અને તેઓશ્રીના વચનની આરાધના માટે સર્વસ્વ સમગ્ કરીને તે તે વીતરાગ-કથિત-વચનામાં તન્મય થવું. સદા-સર્વત્ર જરૂરીતુ છે. મલીન થયેલાં કપડાંને નિર્મળ બનાવવા માટે બધાં સામગ્રી-સાધન-સમેગા પ્રાપ્ત થયાં છતાં પાણીની અનિવાર્ય જરૂર છે, તેમ મલીન આત્માને નિર્મળ બનાવવા માટે બધાં સ ંયોગો મળ્યા છતાં વીતરાગની વાણીની પણ અનિવાર્ય જરૂર છે. સુતરની દારીની મુંચાઇ ગયેલી મુંગે, રેશમના દેરાની ગુ ંચાઇ ગયેલી ચ્ચે, અને તેલના બિંદુઆથી ભિંજાયેલ–રેશમના દોરાની ગુ ંચે ઉકેલવી એ અનુક્રમે સહેલી અને મુશ્કેલ પણ છે; પરંતુ પૂર્વગ્રહપાશથી અગર નવીન-સંયોગ-સાધન સામગ્રીએથી આંતરિક–અભેધગૂઢ-ગ્રન્થિઓના ચુંચળા વળી જાય છે ત્યારે ભલાભલા પરિપકવ-બુદ્ધિમાને અને ડાઘ્રા માણુસે પણ મહા મુઝવણમાં મુકાઇ જાય છે, એ ભુલવા જેવુ નથી. પંચાશ વર્ષ ઉપરાંતના કાલ સુધી એક આંતરિક ગૂઢ ગુંચને એવી સાચવી રાખી જ્યારે ભગવાન શ્રી મહાવીર મળ્યા, અને વાણી શ્રવણુ કરી ત્યારે જ તે આંતરિક-ગૂઢ ગુચને અભેદ્ય માનનાર શ્રીઇન્દ્રભૂતિ ભેદવા ભાગ્યશાળિ થયાં. પૂર્વગ્રહાદિ પાશથી અલગ રહેલી આંતરિક ગાંઠને સદ્ગુરૂની વાણીના શ્રવણું-મનન-પરિશીલનાદિથી પોચી હોય તેા ઢીલી પડતા વિલંબ થતા નથી, અને માનસિક મેજો એ પણ થાય છે; પરંતુ તે આંતરિક ગાંઠના ગૂઢ-કદિન-અને અભેધ બને છે, સાથે સાથે પૂર્વગ્રહુને પરિપકવ બનાવવાના સાધન–સયોગ-સામગ્રી તેને આવી મળે છે; ત્યારે તે આત્મા તે ગાંઠને વધુને વધુ કનિ અને અભેધ બનાવીને માયાના મહા-સામ્રાજ્યને માલીક અને છે. માયાના મહાસામ્રાજ્યના માલીક બનેલા આત્માએ પાતાની આંતરિક ગૂઢદિન અભેધ ગાંઠત વધુ પાષણ કરીને આગે કદમ કૂચ કરે છે, અને પેાતાની ફાવટના ગીત-ગાનાં ગાતાં ગાતાં અંતમાં વિનાશની વિશાળ——ખાઈમાં પટકાય છે, કારણ કે તે પ્રસંગમાં સદ્ગુરૂના વચનેા, હિત શિક્ષા, સલાહા અને સુચના લગભગ સિદ્ધિ માટે એનશીબ નીવડે છે. આગ્રહની આંધીમાં અટવાઈ જતાં પહેલાં વમાન-ભાવિ પરિણામને સુવિવેકશીલ આત્માઓએ વિચાર કરવા જરૂરીના છે, અને આંતરિક-ગાંઠે ગૂઢ કઠિન અને અભેધ ન બને તે માટે ખૂબ ખૂબ સાવધ રહેવાની જરૂર છે. એટલુજ નહિં પણ વમાનકાલીન-શાસનને અને શાસનના અંગોપાંગને છિન્નભિન્ન દશામાં મૂકનાર આંતરિક ગૂઢ ગાંઠાના ઇજારદારો જ જવાબદાર છે, માટે સુવિવેકશીલ ખાત્માએ મળેલ માનવજીવન અને સફળ કરવાના સાધન-સામગ્રી-સંયોગા પામીને સ્વપર હિતકર પ્રવૃત્તિઓમાં સદા સર્વત્ર ઉદ્યમશીલ રહેવુ જરૂરીનુ' છે. ૬૮-આરામ્ય પદની પ્રાપ્તિ. શ્રીનવપદની આરાધના કરનારાએ। શ્રી અરિહંતા િનવે પદોની નવે દિવસ અનુક્રમે આરાધના કરે છે. આરાધનામાં એક એક પદના દન કરે છે, વન્દના કરે છે, વાસક્ષેપથી પૂજન કરે છે, અષ્ટ પ્રકારના દ્રવ્યોથી સત્કારે છે, વિનયાદિ કરણી દ્વારા સન્માને છે, તે તે પદની નવકારવાળીઓના એ હજારની સંખ્યામાં જાપ જપે છે, કાઉસગ્ગ કરે છે, ખચાસમણા દે છે, ઉભય ટક પ્રતિલેખન કરે છે, ત્રણ ટંક દેવવંદન કરે છે, પૂજા ભણાવે છે, શ્રીપાળના રાસ અગર ચરિત્ર સાંભળે છે; અને સાડા ચાર વર્ષે તે તપની આરાધના પૂરી Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પષક-સુધાબ્ધિ ૬૩ કરી ઉજમણાદિ મહોત્સવ કરીને તે તપની પૂર્ણાહુતિ થઈ સમજે છે. વ્યવહાર માત્રથી આરાધના પૂરી થઈ એમ ગણે છે, પણ આરાધના પૂર્ણ થઈ છે એ ત્યારે જ કહેવાય કે આરાધકો આરાધ્ય પદની પ્રાપ્તિ કરી શકયા હોય અગર આરાધકોએ આરાધ્ય પદ પ્રાપ્તિની લગભગ સન્મુખ દશા પ્રાપ્ત કરી હોય; પરંતુ હજુ સુધી આરાધોને આરાધ્ય પદ પ્રાપ્તિની તમન્ના જાગીજ નથી, અને આરાધ્ય પદ પ્રાપ્તિની તમન્ના જાગે ત્યારે તે પ્રાપ્તિ માટેને નિશ્ચય અને પ્રવૃત્તિ શરૂ થાય છે. આરાધ્ય પદ પ્રાપ્તિને નિશ્ચય થયા પછી આરાધ્ય પદ પ્રાપ્તિ માટે આરાધકે એ આરાધ્ય વચ્ચેને વાસ્તવિક ભેદ સમજ જરૂરી છે. “ હું નમન કરનારે છું અને તે નમન કરવા ગ્ય છે તો તે બંને વચ્ચે કેટલો ભેદ છે ?, અને તે ભેદને ભાંગનાર અથવા તે ભેદને છેદનાર વસ્તુ કઈ છે ?; એને નિર્ણય કર ઘટે છે. આરાધ્ય અને આરાધક વચ્ચેના ભેદને છેદનારા ચાર પદ ?, સમ્યગ્દર્શન જ્ઞાન-ચરિત્ર અને તપ આ ચાર સાધન દ્વારા એ આરાધકોએ આરાધ્ય પદની પ્રાપ્તિ કરવાની છે. દ૯-અકલ્યાણકારિણ-નિન્દા. - तयसं व जहाइ से रयं, इति संख्याय मुणी ण मज्जा । ___ गोयन्नतरेण माहणे, अहसेयकरी अनेसी इंखिणी ॥१॥ શ્રીસૂત્રકૃતાંગ-સૂત્રના બીજા-અધ્યાયના બીજા-ઉદ્દેશની શરૂઆતમાં પંચમગણધરભગવંત શ્રી સુધર્માસ્વામીજી અંતિમકેવળી શ્રીજબૂસ્વામિજીને ઉદ્દેશીને જણાવે છે કે અકલ્યાણકારિણીનિદા છે, એમ સમજીને નાના કે મોટા બાલક કે યુવાન, સ્ત્રી કે પુરૂષ, મૂર્ખ કે બુદ્ધિમાન, ગુણી કે નિર્ગુણી; આદિ સકળ પ્રાણીગણની કોઈએ અશ્રેયસ્કરી-નિન્દા કરવા લાયક નથી. સંપ ત્યાગ કરવા લાયક કાંચળીને ત્યજે છે, તેવી રીતે મુનિવર્યો કર્મ-રૂપી જને પણ છેડવા લાયક જાણીને છેડે છે. કષાયને અભાવ એજ કર્માભાવ-કાર્યનું અમોઘ કારણ છે. એથી કષાયની મૂળ જડરૂ૫ ગાત્ર આદિ આઠ મદસ્થાને પ્રતિ તેઓ લવલેશ મદ કરતાં જ નથી. પિતાનાં પ્રબળ ઉત્કર્ષતાદિને હાનિ લવલેશ ન પહોંચે, તે રીતિએ માનસિક-વાચિક-કાયિક–પ્રયોગો દ્વારા નિર્માલ્ય-નિન્દાનું અવલંબન લેઈને જેઓ પિતાના આત્માનું અધ:પતન કરે છે, આત્મિક શકિતઓને હાસ - કરે છે, અને આત્મિક ગુણોનો નાશ કરવા કમ્મર કસે છે; તે બધાએ સ્મૃતિપટ પર આ શબ્દોને સ્થિર કરવાં જરૂરીના છે-“અકયરણકારિણી નિજા છે. આ ઉપરથી નિન્દા કરવી નહિં, કરાવવી નહિ, કરનારાઓની અનમેદના કરવી નહિ. અને નિન્દા શ્રવણ કરવામાં કર્ણયુગલને નિર્માય નિન્દારૂપ નિજિત-કાર્યોથી નવસે કોષ દૂર રાખવાની જરૂર છે. ૭૦-સર્વસ્વ-સમર્પણ અંગે. ૧. સર્વસ્વ સમર્પણ કરીને પરમપદે પહોંચવાના ભગીરથ પ્રયત્ન કરવાવાળા શ્રમણ-ભગવંતે ધનધાતિ કર્મના ઘેરાં-પાણીને પણ ઉલંધે છે. ૨. કામ-ભોગની વિષમ વાસનાના વસમા-માર્ગમાંથી નીકળીને સર્વસ્વ-સમર્પણ કરનારાઓ કેવળ જ્ઞાનના કાંઠે પહોંચી શકે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪ સસ્વ-સમપણુ અંગે. ૩. સ ંસાર– સમુદ્રથી તારનારી, મ્હાર કાઢનારી, પાર ઉતારનારી; અને સહિ-સલામત-અવ્યાબાધ-અચળસ્થાને સ્થિત કરનારી સર્વસ્વ-સમર્પણ કરવા પૂર્વકની આરાધના છે. ૪. તરવાની કળામાં અધુરા-આરાધકો સર્વસ્વ સમર્પણુની કળામાં નિષ્કૃાત બને છે, ત્યારેજ તારનારી આરાધના ઇષ્ટ સિદ્ધિ લ દેનારી બને છે. પ. આરાધ્ય ભગવંતેની વાસ્તવિક-એળખ વગર આરાધકે આરાધનાને બન્ને વિરાધનામાં ઉતરી જાય છે, તેમાં સસ્વ-સમર્પણની સપ્રવૃત્તિમાં મદતા એ મુખ્ય કારણુરૂપ છે. ૬. ક્રર્મ-શત્રુની સધળીએ વ્યૂહ વ્યવસ્થાનુ ભેદન કરવાનું સુંદરતમ-સૌભાગ્ય સર્વસ્વ-સમર્પણના સુંદર ભાવથી થયેલા સિંહવૃત્તિધર-સજ્જતાનેજ પ્રાપ્ત થાય છે. ૭. ‘નૈમિળ' આદિ પદોના ઉચ્ચારમાં અને તગત નામનાદિ ક્રિયા કરવામાં સદ્ભાવ પૂર્વકના સર્વસ્વસમર્પણ ભાવ ઇષ્ટ સિદ્ધિના સાધક બને છે. ૮. સર્વ સ્વ-સમર્પણના ભાવને સર્વાશે સમજનારા અને સર્વોશે વનારાએ આરાધ્ય ભગવંતા પ્રત્યે અખંડ પ્રેમ પ્રકટાવી શકે છે, ટડાવી શકે છે, અને ઉત્તરેત્તર તે પ્રેમને પરિપૂર્ણ વૃદ્વિ કરીને ઇષ્ટ સ્થાને પહોંચવામાં તેજ પ્રેમને પ્રબળ પ્રેરક બનાવી શકે છે ૯. સસ્વ-સમણુના સદ્ભાવથી ભાવિત થયેલા ભાવુકાના ભવ્ય-હૃદયાબ્ધિર્મો એટ વગરની ભરતીના ભવ્ય તર ંગા ( આરાધના સબષિના ) અસ્ખલિત પણે ઉભરાયાં કરે છે. ૧૦. આરાધ્ય અને ખારાધક વચ્ચેના અગમ્ય ભેદને ભેદનારી સર્વસ્વ-સમર્પણ્ પૂર્વકની આરાધના છે. ૧૧. ચિત્તનું વાસ્તવિક મુંડન થયા વગર સસ્વ-સમર્પણુ રૂપ સ્વયંસેવક ભાવ સેંકડા કાષ દૂર છે. ૧૨. મિથ્યાત્વાદિ મહા શત્રુઓને તે ક્રોધાદિ ક્રૂર-કમ-ચાંડાલેને સર્વથા હાંકી કઢયા વગર ચિત્તમુંડન રૂપ સર્વ સ્વ-સમપ ણુની પ્રાપ્તિ દૂર છે. ૧૩. ચિત્તની પ્રસન્નતાના પ્રક પ્રબળવેગે વૃદ્ધિ પામતા હાય, અને તે ચિત્તની અપ્રસન્નતા થવાનાં તથા અપ્રસન્નતા થવાનાં અનેક વિધ કારણાને ચિત્ત સ્પન કરતુંજ ન હોય ત્યારેજ ધનુ અધિકારિપણું પ્રાપ્ત થાય છે. ૧૪. અપ્રસન્ન-ચિત્તવાળાએ ધર્મના અધિકારી થઇ શકતાં નથી, તે પછી સર્વસ્વ સમપણુની સૌરભની વાતજ શી ? ૧૫. સર્વસ્વ-સમર્પણુ કરવાની સર્વોત્કૃષ્ટ ભાવનાઓને સફળ કરવાનો ધર્મ-યૌવનક્રાળ ચરમાવ માંજ હાય છે. ૧૬. ભવસ્થિતિના પરિપાક, દોષ દૂર કરવાની તમન્ના, અને ગુણુદોષને હૈય-ઉપાદેયના અવિહડ –નિશ્રયથી જોવાની કિ ંમતી કળા ચરમાવર્તમાંજ પ્રાપ્ત થાય છે. ૧૭. ધર્મકરણીને યાગ્ય સસ્વ-સમર્પણુ કરવાનું ચિત્ત અનુકૂળ થવુ એ ચરમાવતમાંજ હાય છે. ૧૮. ધર્મપ્રાપ્તિના, ટકાવના, વૃદ્ધિના સધળાંએ સામગ્રી સયાગે ચરમાવ માં પ્રાપ્ત થાય છે. ૧૯. શાસનના હિતમાં અને શાસનની પ્રભાવનામાં સસ્વ-સમર્પણ કરૂં' એવા અતિ અત્યંત રાગ અશુભ ક્રમ તાડવામાં વધુ મદદગાર બને છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ-પષક–સુધા~િ: ૨૦. સર્વસ્વ-સમર્પણ કરનારને શાસન પ્રત્યેને પરિપૂર્ણ રાગ, અને લોક-વિરૂદ્ધ-કાર્યોના પરિવાર; એ બે પદાર્થ જીવનમાં પૂરેપૂરા પરિશમેલા હોવા જોઈએ. ૨૧. સર્વસ્વ-સમર્પણના સર્વોત્તમ ભાવમાં ભાવિત-થનારાઓને સદગુરૂઓને સમાગમ સહેજે પ્રાપ્ત થાય છે, અને સફળ કાર્યવાહી આગળ વધે છે. ૨૨. સર્વસ્વ-સમર્પણના ભાવથી ભાવિત થયેલાઓ, અને સ્વયં-સેવકની દીક્ષાથી દિક્ષિત થયેલાઓ પ્રત્યે નેહ ભર્યા નયણે નિહાળીને હરકોઈ પરમ-પ્રભેદને અનુભવી શકે છે. ૨૩. સર્વસ્વ-સમર્પણના અમેધ-કારણભૂત સ્વયં-સેવક દીક્ષાના અનુગમાં ૧ અવિહડ શ્રદ્ધા, ૨ વિનેને અભાવ; અને ૩ ચિત્તની દાઢર્યતા એ ત્રણેની અવશ્યમેવ જરૂર છે. ૨૪. સર્વસ્વ-સમર્પણ કરનારને સ્વયંસેવકપણાની દીક્ષા પ્રત્યે અનુરાગ છે, તેનું પરીક્ષણ કરવા માટેના પૂર્વે જણાવેલ ત્રણ લક્ષણો છે તે ધ્યાનમાં રાખો. ૨૫. સર્વસ્વ-સમર્પણ કરનારે લેક-વિરૂદ્ધ સાત કાર્યો કરવાં જ નહિ તે નીચે પ્રમાણે છે. ૧. સમસ્ત-ન-સમુદાયના નિા થાય તેવું કાંઈ પણ કરવું જ નહિં, કારણકે નિન્દા હામતિ જન સમુદાય નિન્દા કરનાર પ્રત્યે વિરૂદ્ધ થાય છે. ૨. દર્શન જ્ઞાન- ચારિત્ર આદિ ગુણ ગણુના ભંડાર–શાસન-માન્ય-પ્રભાવિક–આચાર્ય-ઉપાધ્યાય, અને શ્રમણ-ભગવંતેની પણ નિન્દા કરવી નહિં, કારણકે ગુણગણના રત્નાકર-મહાત્માઓ પ્રત્યે મેટો જનસમુદાય ગુણ ગણાને પક્ષપાતી હોય છે. ૩. સરળ-બુદ્ધિવાળા- પિત પિતાની બુદ્ધિથી સર્વાભાષિત-અનુષ્ઠાનનું સેવન કરતાં હોય તેવાઓની હાંસી મશ્કરી કરવી જ નહિં, અને વાત વાતમાં તેઓને સંભળાવી દેવું કે “ આ બિચારાઓને કોઈ ધૂર્તોએ પકડાવી દીધું છે” આવાં શબદેદારા ધર્મ-કરણી-કરવાવાળાં જુ જન-સમુદાયની પણ હાંસી કરવી નહિં. ' ૪. બહુજન-સમુદાય સાથે અનેકવિધ–અપકારાદિ કૃત્ય કરીને, જેણે જેણે વિરોધ કર્યો હોય તેવાં * વિધિ સાથે સમાગમ-સંબધ-લેવડ-દેવડ વિગેરે રાખવાં નહિં. ૫ દેશ-નગર-ગ્રામ- જાતિ-કુલાદિના આચારથી વિરૂદ્ધ કર્યું હોય, અથવા આચારોનું ઉલ્લંઘન કર્યું હેય; તેવાઓ સાથે સંપર્ક આદિ સાધવે નહિં. ૬. ગંભીરતા ગુમાવીને દેશ કાલ- વય-વૈભવને નહિ છાજે એવાં વસ્ત્ર પુષ્પાદિ ભોગ સામગ્રીઓ વડે કરાતાં દેહ-સત્કારાદિમાં ધનને વ્યય કરીને, ગંભીરતા ગુમાવીને વિકિ–જન સમુદાય સમક્ષ નિરંકુશપણે પિતાની પ્રશંસાઓનું પ્રકાશન કરવું નહિં. ૭, શાસન-માન્ય ગુણગણુના ભંડાર આત્માઓને આવી પડેલ આપદાઓનું અવલોકન કરીને હૃદયમાં સંતોષ પામે, અને આપત્તિમાં આવી પડેલા સાધુ-સાધ્વીઓનું રક્ષણ કરી શકાય તેવાં બલ-વીર્ય પરાક્રમ-સાધન-સામગ્રી સગો હોવા છતાં પણ રક્ષણ ન કરવું; તે ઉચીત નથી. ' ૨૧. સર્વસ્વ-સમપર્ણ કરનાર દીક્ષાર્થિ-વે પણ સમ્યગજ્ઞાન, અને સમ્યગું અનુદાનસંપન્ન-સદૃગુરૂવર્ય-સુંદર ગુરને સંબંધ થયા વગર ભાવહિત સાધી શકતાં જ નથી. ૨૭. નિદ્રાધીન થયેલા અને સર્ષ-જાપથી બચાવવાની જરૂર, અગાધ પાણીમાં ડુબતાઓને તારવાની જરૂર, જાજવલવમાન અગ્નિની અખંડ જવળ, એમાં ફસાઈ ગયેલાઓને સહિસલામત બહાર કાઢવાની જરૂર અને ઉંડી ખાઈમાં પટકાઈ પડેલાઓને ઉગારવાની જરૂર જેવી રીતે સ્વીકારવામાં આવેલી છે, તેવી જ Page #133 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ-સમર્પણ અંગે. રીતિએ ભયંકર-ભવાટવીમાંથી નીકળવાની તમન્નાવાળાઓને, અને સર્વસ્વ સમર્પણ કરવાની ભાવનાવાળાઓને સહિસલામત સ્થાને નિર્વિદને પહોચી શકે તેવું સંરક્ષણ આપવાની અનિવાર્ય જરૂરીઆત સદ્દગુરૂવયે સ્વીકારેલી છે. ૨૮. સર્વસ્વ-સમર્પણ કરનાર સ્વયંસેવકપણાની દીક્ષા લઈને આરાધના કરશે કે વિરોધના છે. તેની પરીક્ષા કરવાને વિધિ સશુરૂએની જાણ બહાર હેત નથી. ૨૯. સર્વસ્વ-સમર્પણ કરનારાઓની શુભગતિ થશે કે અશુભ ગતિ થશે ?, તેને નિર્ણય આરાધનાના અને વિરાધનાના પ્રસંગેનું પર્યાલોચન કરીને સદગુરૂએ નકકી કરે છે. ૩૦. સર્વસ્વ સમર્પણ કરવાની તીવ્ર ઉઠાવાળાને સ્વયંસેવકપણાની દીક્ષા આપવામાં પણ યોગ્યતાને, અને અયોગ્યતાને નિર્ણય સદ્દગુરૂવર્યો કરે છે. ૩૧. સર્વસ્વ-સમર્પણ કરવાનું સુંદર-અભિલાષિપણું પ્રાપ્ત થયાં છતાં, પણ અયોગ્ય થયેલા ભાવુકોને તે અવસરે સ્વયંસેવકપણાની દીક્ષા અપાતી નથી. ૩૨. સર્વસ્વ-સમર્પણ કરનારને સમ્યગ્દર્શનનું આરોપણ કરવું કરાવવું તે જ સ્વયંસેવકપણાની દીક્ષાને વિધિ ક્રમ છે. ૩૩. સ્વયં સેવકની દીક્ષામાં નવાંગી-વૃત્તિકાર-શ્રીઅભયદેવસૂરીશ્વરજી સ્પષ્ટ કરતાં જણાવે છે કે दर्शनमिति सम्यग्दर्शनं तस्यारोपणीयं, एतदारोपणमेव च दीक्षोच्यते । આ ઉપરથી સ્વયંસેવકની દીક્ષા અને સર્વવિરતિધરની દીક્ષાને સેંકડે કે જેનું અંતર છે. એ અત્ર પ્રાસંગિક-વિચારણીય છે. ૩૪. સ્વયંસેવકની દીક્ષામાં સમ્યકૃર્શનના આરોપમાં નીચે જણાવેલ ભાવેનું આરોપણ કરાય છે. તે ભગવંત! હું આપની સમીપે મિથ્યાત્વને અને મિથ્યાત્વના જે જે કારણોને પર્વે સેવ્યાં હોય. સેવરાવ્યાં હોય, અને અનમેધાં હોય તે તે સર્વેને પ્રતિમું ; અર્થાત્ આત્મ-સાણિએ નિન્દુ છું. એટલું જ નહિં પણ આજથી હવે અન્ય-તીર્થિકોના દેવને, અન્ય તીથિકના દેને, અને અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલાં અરિહતેના ચૈત્યને વન્દન-નમસ્કાર–આલાપ-સંલાપાદિ કરીશ નહિં. ૩૫. સ્વયંસેવકોને સમ્યગુદર્શનના આરોપણ અવસરે છે પ્રકારની છૂટ અપાય છે, તે આ પ્રમાણે છે– ૧ રાજાના હુકમથી, ૨ બલવત્તર-સમુદાયના કહેવાથી, ૩ દેવતાઓના આદેશથી, ૪ વડીલેની આજ્ઞાથી, ૫ ચૌરાદિના બળાત્કારથી, અને ૧ આજવિકા દુભાતી હોય; આ છ પ્રકારોની છુટ આપીને સમ્મદર્શનનું આરોપણ કરાય છે, અને પ્રસંગે પ્રસંગે તે છુટનું સેવન કરવા છતાં, આજે પણ કરેલાં સભ્યદર્શનની પાલનામાં લેશભર વધે તે સ્વયંસેવકને આવતો નથી; એ આ છ છુટને પરમાર્થ છે. ૩૬. સ્વયં સેવકે આ આરો પણ સ્વીકાર્યું છે, તે સારું આશીર્વાદપૂર્વક શ્રી સદગુરૂવર્ય વાસક્ષેપ નાંખે છે-- આશીર્વાદ આ પ્રણાણે છે – “નિથારા પારોહ,' ગુનેહિં વહિa' આ બે આશીર્વાદદ્વારા જણાવે છે કે “ તું સંસાર-સમુદ્ર પાર પામવાવાળા થા', અને “આત્મહિતકર વિશિષ્ટ ગુએ કરીને વૃદ્ધિ પામવાવાળો થા.' ૭૧-સર્વજ્ઞ સદુપદેશ. સાઠ હજાર વર્ષ સુધી છ ખંડ સાધીને આવેલ પ્રથમ ચક્રવર્તિ-શ્રી ભરત-મહારાજા પિતાના Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાદિ-પષક સુધાબ્ધિ ભાઈઓને આજ્ઞા માનવાનું કહેણ મોકલે છે. આ મહેણ શ્રવણ કરવાની સાથેજ ૮૮ ભાઈઓ તે અષભદેવનાના પુત્રો અવસર-ઉચિત સલાહ લેવા સાથે મળીને પિતાના સાંસારિક-પિતા અને વર્તમાનકાલના પ્રથમ તીર્થકર સવજ્ઞ શ્રીકષભદેષ પાસે સલાહ લેવા જાય છે. આવેલા પુત્રો પ્રસંગને જણાવીને, ભગવતને પૂછે છે કે હે ભગવંત ! અમારે શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં અંગારદાહકનું દૃષ્ટાંત પ્રતિપાદન કરીને જણાવ્યું કે જગતુ-ભરના સર્વે જ ભોગના સાપને પ્રાપ્ત કરવાની, અને તે તે સાધનારાએ ભેગે ભેગવવાની તીવ્રતમ ઇચ્છાઓથી અતિ-કષ્ટ કરીને પણ વિરામ પામતાં જ નથી. એટલું જ નહિં પણ જ્ઞાન-દર્શને ચારિત્રના અનેકવિધ અનુદાનની આરાધના વગરના જે ભાવ-નિદ્રાને આધીન થઈને પિતાનું સર્વસ્વ ગુમાવી રહેલા છે. ભોગના સ ધન પ્રાપ્ત કરવાની, પ્રાપ્ત થયેલા ભોગના સાધને ટકાવવાની, વધારવાની, અને ભોગવવાની યંકર-દુ:ખદાયિ ઘોર નિદ્રાને દુર કરીને પુત્રોને ઉદેશીને નીચેને સદધ ભગવંત ધાવણ કરાવે છે. संबुज्झह किं न बुज्ज्ञह !, संबोहि स्खल पेञ्च दुल्लहा। णो इवमति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥१॥ ભાવાર્થ – હે પુત્રો ! તમે જાગે ! કેમ તમે જાગતાં નથી ?, એટલે સાનુકૂળ-સાધન-સામગ્રીસંયોગયુકત મનુષ્યભવ પામીને, ભોગ સામગ્રી ખાદિ છેડીને; સદ્ધર્મમાં ઉધમ કરો મરણ પામીને પરલોકમાં ગયેલાને આ દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ રૂ૫ બેધ પ્રાપ્ત કરે, તે નિયમા અતિ અત્યંત દુર્લભ છે. ગયેલી રાત્રિએ પાછી પ્રાપ્ત થતી નથી, અને સંસારમાં સંયમ–પ્રધાન-જીવિત ફરી પ્રાપ્ત થવું તે સુલભ નથી, માટે સર્વજ્ઞ ભગવંતને આ સદુપદેશ વાંચન-મનન-પરિશીલન કરીને સર્વ કોઇને કૃતાર્થ થવાની જરૂર છે. [શ્રી સૂત્રકૃતાંગસૂત્રે પ્રથમાધ્યયને-પ્રથમ દેશક-પ્રથમ-સૂત્ર] ७२ " संबुज्झह किं न बुझह" १, દ્રવ્ય-નિદ્રાને આધીન થયેલા જ નિદ્રાવસ્થામાં મૃતપ્રાયઃ દશાને અનુભવ કરે છે, સર્વનાશને અનુભવ કરાવનારી આ નિદ્રા છે, અને તેથી જ જ્ઞાતિ-ભગવતેએ–“સર્વઘાતિની નિદ્રા છે” એમ જણાવ્યું છે, એ અર્થસૂચક સિદ્ધાંતને જીવનમાં ઓતપ્રોત બનાવીને જાગૃત-જીવન જીવવું; એજ માનવ જીવનની સફલતા છે, સવંદા પાવરધા બનેલાં પાંચે પ્રમાદમાં નિદ્રા નામને પ્રમાદ પ્રબળ અને ભયંકર કાર્યવાહી કરનાર સાહસિક હોવા છતાં પણ ચૌદ-પૂવેધર -ભગવાન - શ્રીભદ્રબાહુસ્વામીજી શ્રીસૂત્રકૃતાંગસૂત્રની નિર્યુકિતમાં જણાવે છે કે “દર્શન-જ્ઞાન-તપ-સજમની આરાધના વગરનું જીવન જીવવું એજ ભાવનિદ્રાધીનપણું છે.” ભાવનિદ્રાધીનપણમાં ભાવનિદ્રા નામને સર્વોત્કૃષ્ટ-પ્રબળ-પ્રમાદ આત્મિકધન લૂંટવામાં સર્વદા પાવરધા બનેલ હોવાથી, સમગ્ર સામગ્રી-સાધન-સંગોથી ભરપૂર માનવ જીવન પામેલાં માનવીઓને ધોળે દહાડે લુંટી રહ્યો છે; છતાં અવિવેકની અવિરત-આધીને અત: સમય સુધી સમજી શકાતી નથી, એજ અવિવેકની અવિરતઆંધીની પરાકાષ્ટા છે. અનેકવિધ-યપ્રદ-ભાવનિદ્રામાંથી વિકિને સદુપદેશદ્વારા પ્રબળ પ્રયત્ને જગાડી શકાય છે, તેથી સૂત્રકૃતાંગના બીજા વૈતાલીય નામના અધ્યાયના પ્રથમ-ઉદ્દેશાના પ્રથમ સૂત્રના પ્રારંભમાં પ્રાંતસ્મરણીય - પૂજ્યપાદ-ત્રીસત્રકારે– “સંગુ ફ્રિ ન વુલંદ ” એ કીધું છે તે ભવ્યાત્માઓ માટે અતીવ લાભદાયિ અને અર્થસૂચક હિત-સૂચન છે સૂતેલાઓને જગાડવા માટે આ સ્તુત્ય પ્રયાસ છે, “તમે જાગો, Page #135 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક-વિજય-પ્રાપ્તિ. તમે કેમ જાગતાં નથી” એમ કહીને, સંસારની સઘળીએ આળ પંપાળ મુકીને, આધિ-વ્યાધિ-ઉપાધિઓને અનેકવિધ-અહિતકર ચક્રાવામાંથી બહાર આવીને, અને જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ ધર્માનુષ્ઠાનની સેવામાં ઉજમાળ થાઓ, એજ વાસ્તવિક જાગ્રતદશા છે, અઘોરી બાવાની ઉંધની જેમ પ્રમાદીઓ સર્વસ્વ ગુમાવે છે, માટે “તમે જાગે, તમે કેમ જાગતાં નથી.” એ આ સૂત્રને પરમાર્થ છે. ૭-વાસ્તવિક-વિજય-પ્રાપ્તિ. विसएसु इंदिआई रुभेत्ता रागदोसनिमुक्का । पावंति निव्वुइसुहं कुम्मुव्व मयंगदहसोक्खं ॥१॥ ઇન્દ્રિયના ત્રેવીસ વિષે, અને તેના બસે બાવન વિકાસમાં હેકી ગયેલી પાંચ ઇન્દ્રિય પર વિજય મેળવનારાએ, અને રાગદ્વેષથી વિરામ પામેલાઓ, મૃતગંગાહંદના સુખને પામનારા કાચબાની જેમ મોક્ષસુખને પામે છે. વિશેષત: જાણવાની ઇચ્છાવાળાઓએ શ્રીજ્ઞાતાજી- ફર્મ નામના ચોથા અધ્યાયની વૃત્તિનું અભ્યાસ કે વાંચન-મનન-પરિશીલન કરીને કતાર્થ થવું. ૭૪-સારભૂત-રહસ્ય-સુધા. દુર્લભ એવું મનુષ્ય જીવન પામીને, મનુષ્ય જીવનને સફળ કરી શકાય એવાં સઘળાં સાધન-સામગ્રીસગે પામીને, અને સાથે સાથે જૈન શાસન-માન્ય-પામવા લાયક પરમ કલ્યાણકારિ-શાસ્ત્ર-શ્રવણ-શ્રદ્ધા અને વિવેકપૂર્વક સંયમ માર્ગે અવિરત કુચ કરવાનું પ્રાપ્ત કરીને જેઓ સંવર નિર્જરાપૂર્વક આગળ વધ્યા છે, અને વધે છે, અને વધશે તેઓજ પ્રાતઃસ્મરણીય છે, પરમ વન્દનીય છે, અને પરમ પૂજનીય છે; એ સદા સ્મૃતિપટમાં સ્થિર કરવા જેવું છે; ઉપર પ્રમાણેનું જીવન જીવનારાઓના અને અનુમોદન કરનારાઓના હૃદયમાં જૈન-શાસનનું સારભૂત-રહસ્ય-સુધા રોમે રોમમાં પ્રસરી રહેલું છે. તે સારભૂત-રહસ્ય-સુધાનું આસ્વાદન સકળસંધ શ્રી પર્વાધિરાજ-પર્યુષણાની પરિસમાપ્તિમાં કરે છે, નીચે જણાવેલ તે સારભૂતરહસ્ય-સુધાનું આસ્વાદન શ્વાસોશ્વાસની જેમ અથવા તે પિતાના નામની જેમ થઈ જવું જોઇએ. આ પુનિત પ્રસંગનું સમર્થન કરતાં ચૌદ પૂર્વધર-શ્રી ભદ્રબાહુવામિજી શ્રી બારસાસૂત્રની સામાચારી-પ્રકરણમાં આ રીતે જણાવે છે: "खमियव्वं, खमावियव्वं, उवसमयिब्वं, उवसमावियव्वं, सुमइसंपुच्छणाबहुलेणं होयव्वं । तस्स अस्थि आराहणा, जो न उवसमइ तत्थ नत्थि आराहणा, तम्हा अप्पणा चेव उवसमियव्वं; से મિાદુમતે ?, ૩વરમાં શુ કામvof i ભાવાર્થ-પિતાને બીજા અપરાધિઓના અપરાધને ખમવા લાયક છે, બીજા પ્રત્યે પિતાને ખમાવવા લાયક છે, પોતે ઉપશાંત થવા લાયક છે, બીજા પ્રત્યે પિતાને પણ ઉપશાંત થવા લાયક છે; અને સદ્દબુદ્ધિપૂર્વકની સુવિવેકભરી પૃચ્છા પણ ખમવા-ખમાવવાદિના અવસરે જરૂર વર્તવી જ જોઈએ. જે કોઈ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ઉપાશાંત થાય છે, તેને આરાધના થાય છે, અને ચતુર્વિધ-સંઘની જે કોઈ વ્યકિત ઉપશાંત થતી જ નથી તેને આરાધના થતી જ નથી; તે માટે “આત્માએ ઉપશાન થવું જ જોઇએ આ શાસન–માન્ય-સિદ્ધાન્ત છે. હે ભગવન્ત : ઉપર જણાવેલ સિદ્ધાન્ત કેમ કહેવાય છે ?, શિષ્ય પૂછેલા આ પ્રશ્નના ઉત્તરમાં જણાવાય છે કે “ઉપશમ સારભુત જીવન જીવવું એજ સાધુપણું છે ?' Page #136 -------------------------------------------------------------------------- ________________ 8 સુધા-વર્ષા , નોંધઃ-શ્રી સિદ્ધચક-માસિકના ટાઈટલ પેજ પર આવેલા સુધામય વાકને સંચય અત્ર અપાય છે. આ કલમની શરૂઆત પ્રથમતઃ પૂ. પચાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્ર “ આગમેદ્ધારકની ઉપાસનામાંથી " એ હેડીંગથી શરૂ કરેલી હતી, ત્યાર પછી તેજ સુધામય વાકને સંચય “સુધા-વર્ષાના હેડીંગથી તેઓશ્રી તરફથી શરૂ થયે હતે; અને ચાલુ છે તે અત્ર ક્રમશઃ અપાય છે. લિ૦ પ્રકાશક. ૧. કસોટીપર સેનાને કશ નકકી કરાય છે, તેવી રીતે વીતરાગના વચન પર વિચાર–ધર્મ, અને વર્તન-ધર્મને નિર્ણય થાય છે. ૨. દુકાળમાં અનાજની મોંઘવારી, લડાઈના જમાનામાં સુકાળ રહેવા છતાં રેશનીંગ–કંટ્રોલ આદિ નિયમથી દરેક ચીજની દુકાળની જેની મેઘવારી હોય છે; પરંતુ મેંઘા માનવ જીવનમાં કુરસદની મેંઘવારી સર્વદા ચાલુ છે એ ધ્યાનમાં રાખે. ૩. જન્મીને મરણ પામીયે ત્યાં સુધીમાં પુરસદની સેંઘવારી થાય એમ લાગે છે ખરું? ૪. સંપૂર્ણ-સામગ્રી–સાધને, અને સંગે મળ્યા છતાંય સદુપગ નથી થતું, એજ - આત્માને વાસ્તવિક અર્થપણું સમજાયું નથી એ વાતને હૃદયપટ પર લખે. ૫. મળેલી અને મેળવાતી સમગ્ર-સામગ્રીઓ છોડવી પડશેજ એ નિર્ણયમાં શંકા નથી, તે પછી સફળતાના પથે વિહરવામાં નિરૂદ્યમી કેમ રહે છે , એ સમજાય છે? Page #137 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા . મૂકવા લાયકની ચીજને મૂકવા લાયકની ન જાણે તે માનવ નથી, પણ હેવાન છે. ૭. મૂકવા માટે ઉદ્યમ ચાલુ છે, કે લઈ જવાને ઉદ્યમ ચાલુ છે એટલું સમજતા શીખે. ૮. જવા બેઠેલું આયુષ્ય કેઈથી પણ રોકી શકાતું નથીજ એ સમજી રાખજો. ૯. જવા બેઠેલ આયુષ્યને સદુપયોગ કરે તેજ ખરી માનવતા છે. ૧૦. શરૂ રહેલા ગંગાના પ્રવાહની જેમ જવા બેઠેલા આયુષ્યને ભાગ્યશાળીએજ સદુપયોગ કરી શકે છે. ૧૧. અમેરિકામાં સુવર્ણની નિકાશને પ્રતિબંધ છે, પરંતુ કર્મરાજાની સત્તામાં રહેલ માનવીને પરલેક જતાં શાના શાના પ્રતિબંધ છે?, તે સમજાતું નથી. ૧૨. વાલ સેનાના કષ-તાપ-છેદને જાણી શકે છે, તે જગભરના સેનાના અવસરે પરખી શકે છેતેવી રીતે ધર્મના એક અંશને તપાસવાવાળે જગતભરના ધર્મ-ધર્મી અને ધર્મના સાધનની જરૂર પરીક્ષા કરી શકે છે. ૧૩. યાદ રાખવું જોઈએ કે શરીર, ઇન્દ્રિયે, વિષય-વિકારના સાધનો, સ્થાવર-જંગમ મિક્ત, સગાં-સંબંધિઓ અને પુત્ર-પરિવારાદિની નિકાસ કરવાને શાશ્વત પ્રતિબંધ કર્મસત્તાએ સર્વત્ર-સર્વદા-સર્વથા જાહેર કર્યો છે. ૧૪. મૂકી જવા લાયકની ચીજો માટે રાત્રિ-દિવસની મજુરી ચાલુ છે, અને લઈ જવા લાયની ચીજ માટે ઘડીભરની ફુરસદ નથી, તે સરવાળે શું? ૧૫. વિખવાદ, વેર-ઝેર અને શંકાને સામ્રાજ્યમાં શાંતિના સાદા સૂર પણ સંભળાતા નથી. ૧૬. આત્માને અધઃપતન કરાવનારી ચીજોની પૂર્તિ માટે ઠામ ઠામ યંત્રવાદ આગળ ધપે છે, પરંતુ આત્માનું દિન-પ્રતિદિન ઉચ્ચ ગમન થાય તેવા સાચા યંત્રવાદની આજે - જરૂર છે એ પણ કહેવાતા-જેનેને સમજાતું નથી. ૧૭. વીતરાગની વાણી સાંભળવા આવેલાને સંભળાવી દીધું કે “તે પરમેષિના પ્રતિદિન કુતુ વો મન્નાન ” સાંભળનારા સંતોષ પામી ઘેર જતાં જતાં વાત કરે છે કે, વાહ! કે - આશિર્વાદ ! પાંચે પરમેષ્ઠિઓ દરરોજ તમારૂં મંગલ કરે.. ૧૮. પૂછનાર પૂછે છે કે પરમેષ્ઠિ પદમાં બિરાજમાન પરમેષ્ઠિઓ કંઈ દેતા નથી, અને લેતા નથી; તે પછી આપનાર કોણ?, અર્થાત્ મંગલ કરનાર કેશુ? તે સમજી રાખે. ૧૯. બીજો પૂછનારે પૂછે છે કે બ્રાહ્મણને આશિર્વાદ બ્રાહ્મણને ફળતું નથી, અને સાંભળનારને પણ ફળ નથી તે શું તમારા આશિર્વાદ તે તે નથી ને ! ૨૦. ત્રીજે પૂછે છે કે આશિર્વાદ દેનારને ભલે આશિર્વાદ પૂળ ન હોય, પરંતુ સાંભળવા સાથે સમજાતું હોય કે જેના નામે આશિર્વાદ દેવાય છે, તે આગામી તુરત જઈ દે એવો છે; આટલું એ આશિર્વાદમાં પણ નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૩. સુધા-વર્ષા ૨૧. ચેાથો કહે છે કે મુમ્બપુરી જેવી નગરીમાં ધનાર્થિ-માણસને એક જણે કહી દીધું કે ધનની જરૂર હોય તે ધનવાનના બંગલે ચાલ્યા જાઓ એ વાત સાંભળીને જવા નીકળે. રસ્તામાં ચાલતાં વિચાર થયે કે કયા ધનવાનને ત્યાં જવું?, તે કીધું નહિ, અને તે ધન- . વાનનું ઠામ-ઠેકાણું કર્યું ?, તે પણ બતાવ્યું નહિ; તો પછી કયાં જઈ ઊભા રહેવું, આવી મુંઝવણમાં મુંઝાઈને નિરાશ થઈ ગયે. તેવી રીતે મંગળના અર્થિઓ માટે પંચ–પરમેષ્ટિઓ બતાવી દીધા. પરંતુ મુખપુરીના માપ્યાક્ષેત્રમાં માણસ મુંઝાઈ જાય તો પછી આપના આશિર્વાદમાં તે વિશાળ ક્ષેત્ર, અસંખ્ય નામે, અને અગણિત આકારમાં અમે તો મુંઝાઈએ તેમાં નવાઈ શી? ૨૨. શી મુંઝવણ થઈ?, તે જુઓ પંચપરમેષ્ઠિ પદમાં પાંચ પર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચની ભૂતકાળ-ભવિષ્યકાળ અને, વર્તમાનકાળની વિચારણા કરીએ, અને સાથે ક્ષેત્રની અને નામની તથા તે દરેકના આકારની અવસ્થાની વિચારણા કરીએ તે અમારી મુંઝવણને પાર જ રહેતા નથી. ઉપરની મુંઝવણ સંક્ષેપમાં બતાવી. પરન્ત વિસ્તારથી સમજવા બેસે તે અઢી દ્વિીપમાં વર્તમાનકાળે તીર્થંકરો કેટલા હતાં ?, ભૂતકાળમાં અનંતી-ચેવિશીઓ થઈ ગઈ તે બધી ચેવિશીઓના અરિહંતે કેટલા ?, અને ભવિષ્યમાં અનંતીના અનંત ઝુમખામાં અરિહંત કેટલા આવશે?, તેવી જ રીતે સિદ્ધ-ભગવંતે, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય-ભગવતે અને સાધુ–ભગવતે ત્રણે કાળના લે તે ગણત્રીને પારજ રહેશે નહિ. વર્તમાન કાળે આજની જૈનેતર પ્રજાની નજરે ચઢેલી દુનીયાના મનુષ્યની ગણત્રી બેથી અઢી અબજ લગભગ થાય છે, જ્યારે મહા વિદેહમાં તે દસ ગુણ એટલે વીસ અબજ મુનિવરે છે. આ બધું વિચારતાં આ બધામાંથી કેણ મંગળ કરશે ?, કેનો છેડો પકડવો ?, અને કણ આવીને તારશે ?: આ બધું સમજાતું નથી. સાથે એ પણ નક્કી છે કે તરી ગએલા તારતા નથી, અને તરવા બેઠેલા હાથ ઝાલીને તારવામાં મદદ કરતા નથી, માટે આપશ્રીને આશિર્વાદ શ્રવણને સુખદાયિ ભલે નીવડે, પણ અર્થ-જનક કે ફલદાયક તે નથી જ. ૨૪. હમારે આશિર્વાદ અર્થજનક છે, અને ફળદાયક પણ છે; સાંભળે તમારા જવાબો અનુક્રમે અપાય છે. પરમેષ્ટિઓ દેતા નથી એ વાત સાચી છે, કારણ કે આરાધ્યકક્ષામાં રહેલાઓ દેજ નહિ પછી આરાધકને મંગળ કરનારી, કલ્યાણને વધારનારી અને પાર ઉતારનારી ચીજ કઈ?, તે સમાધાનમાં સમજવું કે આરાધના. ૨૫. આરાધકના આખાયે જીવનમાં સકલવિદનેને વિનાશ-કરનારી, અને સકલ-સમિહિતને પૂરનારી અમેઘ ફલદાયિ ચીજ હોય તે આરાધના છે. ૨૬. બ્રાહ્મણને આશિર્વાદ બ્રાહ્મણને પૂળતું નથી, તેનું કારણ એ છે કે આશિર્વાદના પરમાર્થને પીછાણતું નથી. બ્રાહ્મણ બે કે સોમવતી અગીઆરસ છે, બ્રાહ્મણને આશિર્વાદ છે કે એક બ્રાહ્મણને અલ્પ કીંમતનું અ૫ પ્રમાણમાં આપેલું એ “વિષ્ણુને Page #139 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા બલ્કે અસ`ખ્ય બ્રાહ્મણને આપ્યાનું ફળ આપે છે.' આ ખોલી ગયા અને લેટ ઉધરાવી લાબ્યા, અને સાથે શ્રી–સાકર પણ ભરી લાવ્યે. લાવેલી ચીજોને જમાવતા હતા, અને એવામાં પરદેશથી એક બ્રાહ્મણુ આવ્યે અને કહેવા લાગ્યા કે એ દિવસના ભૂખ્યા છુ, માંગવાને ટાઈમ પૂરે! થયા છે, માટે ભટ્ટજી શેર લેટ, પા શેર ઘી, અને પાશેર ખાંડ; ઉછીનુ આપે. આવતી કાલે માંગવા જઇશ એટલે તમને તે બધું પાછું આપીશ. પાડોશમાં યજમાને વસે છે છતાં હું શુ ખોલુ છું એનુ ભાન નહિ હોવાને લીધે પેલા બ્રહ્મણુ ખોલ્યા કે આશિર્વાદ દઇને ઘાંટા તારા માટે બેસાડી દીધા નથી, માટે ચાલ્યા જા. એ દિવસ ભૂખ્યા રહ્યો તેમ એક દિવસ વધારે ભૂખ્યો રહે તેમાં શું મરી જવાના છે. પરદેશીબ્રાહ્મણે ઘણા કાલાવાલા કર્યા, લેાકેા ભેગા થયાં અને વાત ખુલ્લી થઈ. લાકે કહેવા લાગ્યા કે માંગી લાવેલી ચીજદ્વારાએ આશિર્વાદના પરમાર્થ સમજીને બ્રાહ્મણથી લાભ લેવાતા નથી, તે તે આશિર્વાદને અર્થશે ? આ ઉપરથી આશિર્વાદને અર્થ પરમાર્થ ભલે બ્રાહ્મણ સમજતા ન હોય, પરન્તુ પરમેષ્ઠિએના નામે આશિર્વાદ દેનારા આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ-ભગવતે તે અ સમજે છે માટે બ્રાહ્મણને આશિર્વાદ ભલે બ્રાહ્મણને પૂળે નહિ, પરન્તુ દેનાર અને શ્રવણ કરનાર પરમેષ્ઠિ અને શ્રાદ્ધવર્ગ બન્નેને ફળે છે; અને તેથીજ તે અજનક છે અને ફલદાયક છે. ૨૭. આશિર્વાદને અર્થ અને પરમા સમજો. સાથે આશિર્વાદ જેના નામ સાથે સંકલાયેલે છે તે આરાધ્ય ભગવંત અને આરાધકે વચ્ચે સબ ંધ રાખનારી આરાધના એવી અનુપમ છે કે સમજવામાં આવ્યા પછી હવાઈ કલ્પનાના કિલ્લાએ આપે આપ તૂટી જાય છે. આ સમાધાન કલ્પના માત્ર નથી, પણ શાસ્ત્ર-સ'ગત વિચારે છે; આ બીનાને શ્રવણુ કરવાથી જરૂર ખાત્રી થશે. ૨૮. નમા અરિહંતાણું આદિ પાંચે પદેોમાં તારનારી ચીજ નમા પદ છે. આરાધકના હૃદયમાં આરાધ્ય ભગવા પ્રત્યે હૃદય ત્રિકરણ વિશુધ્ધિએ નમસ્કારથી ઓતપ્રોત થઈ જાય તે જરૂર તે આરાધના આરાધકને તારનારી થાય. ો પંચ નમુક્ષારો’એ નવકાર મંત્રમાં ‘અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય; અને સાધુ’ તારનાર નહિં પણ એ પાંચ પદના પાંચ નમસ્કાર સર્વ પાપનેા નાશ કરનારા છે. આ ઉપરથી આરાધ્ય કક્ષામાં રહેલ ભગવત અને આરધકે વચ્ચેના યથાર્થ ભેદભાવ સમજી જવાય છે અને તે પછી તે ભેદને ટાળવા માટે યથાર્થ નમસ્કાર આદિ આરાધના શરૂ થતાં આત્મા ઇષ્ટ સિદ્ધિને પામી શકે છે; તે નિઃસ ંદેહ વાત છે. ૨૯. વિજયના નશામાં ચકચૂર થયેલાઓને પરાજયના પરિણામ સમજાતાં નથી. પરાજયની પૂર્વ-પિઠિકાનું વાસ્તવિક-દર્શન પૂરાં પુણ્યવાનનેજ થાય છે. ૩૦. ૩૧. યુદ્ધના કારમા મુખમાં ફળદ્રુપ પ્રદેશે, સંસ્કૃતિજનક-વર્ધક સ્મારકા, નિર્દોષ પ્રજાએ, સબળ સૈનિકે; અને સિંહાસનેા પણ અદ્રશ્ય થઈ ગયા છે અને થાય છે માટે યુદ્ધના Page #140 -------------------------------------------------------------------------- ________________ સુધાવર્ષા મૂળ કારણને તપાસવે એજ સાર્વત્રિક શાંતિના સાચા માર્ગો છે. ૩ર. શાંતિના ઇચ્છકે વિગ્રહને જન્મ થાય તેવાં કારણેાને આધીન થવુંજ નહિ. ૩૩. વિજયના ઉન્માદ એ પરાજયનું પહેલું પગથીયુ છે, એ ભુલવા જેવું નથી. ૩૪. સદાકાળ રાત્રિ અને દિવસ એક સરખાં રહ્યાં નથી, અને રહેતાં પણ નથી; તેવી રીતે સદાકાળ સુખ અને દુઃખ પણ એક સરખાં નળ્યાં નથી, અને નભતાં નથી. ૩૫. અમાવાસ્યાની અધારી રાત્રિના અ ંધકારમાં મુંઝાયેલાને પણ બાર કલાકે સૂર્યોદય દેખવા મળે છે, તેવી રીતે ગાઢ દુ:ખમાં ઘેરાયેલા જીવાને પણ પુણ્યદય થતાંજ સુખને સૂર્યાં જોવા મળે છે; એ બીના ધૈ વ તેાના લક્ષ્ય બહાર નથી. ૩૬. સત્યવ્રત માટે સસ્વ-સમર્પણુ–કરનાર–સત્યવાદી-હરિશ્ચન્દ્ર પ્રત્યે આદર રાખનાર જીવેાએ અસત્ય-વિરમણાદિ પાંચ મહાવ્રતનું પાલન કરનારા શ્રમણુ ભગવંતા પ્રત્યે તે અતિ આદર-બહુમાન કેળવવાં એજ કલ્યાણના રાજમાર્ગ છે. ૩૭. સંપત્તિકાળમાં છકી જવું, અને આપત્તિકાળમાં દીન બનવુ; એ વિવેકી માટે ઉચિત પ્રવૃત્તિ નથી. ૩૮. ઉદ્ભય પામતા અને અસ્ત પામતા સૂર્ય અને અવસરે રકતતા તજતે નથી, તે તેજસ્વિપુરૂષોએ બન્ને કાળમાં એક સરખી પ્રવૃત્તિ રાખવી તેજ શ્રેયસ્કર છે. ૩૯. એરડામાં ગેાંધાયલી બિલાડી જીવ પર આવીને પૂરનારની પૂરી ખબર લે છે, તેવી રીતે ગુન્હેગારને ગુન્હાની શિક્ષા આપતાં ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. ૪૦.પ્રાર્થના કરવામાં પાવરધા બનેલાઓને પણ પ્રાર્થનાના પૂરા મ સમજાતા નથી. ૪૧. કુદરતના કાયદાનુ મહત્વ સમજનારે પુણ્ય-પાપના હિસાબ નકકી કરીને પછીજ પ્રવૃત્તિ શરૂ કરવી એજ વધુ હિતાવહ છે. ૪૨. નીચી કક્ષામાં રહેલા જીવાને કચડી કપાવનારી અને ભાવિભયને નેાંતરવાના ૪૩. ...જવાનું ચાકકસ છે એ સમજતાં હા તે જગતના આશિર્વાદ સાથે જતાં શીખે. ૪૪. જીતાયેલી જીત હારમાં પૂરી જાય છે, અને નકકી થયેલી હાર જીતનું સ્વરૂપ પકડે છે; માટે પુણ્ય પાપની ઘટનાને વિચારી. નાંખવા, તેનું સર્વસ્વ લુટી લેવું; એ દિલ કિલષ્ટ પ્રસ ́ગ છે તે ધ્યાનમાં રાખા. ૪૬. 4 ૪૫. સિક્રદર, નેપોલીયન, કયસર, હીટલર કે મુસેલીની વિગેરે પણ ગયા, છતાં પણ તે જગતના આશિર્વાદ સાથે લઇ જતાં ન શીખ્યાં એ એમના જીવનમાં મહાન્ ખામી છે. રસગારવના રિસકોને અને શાતાગારવની શીતળતામાં લુબ્ધ થએલાએને ધર્મની વિચારણામાં પશુ મૃષાવાદ ખેલાય છે તેનુ ભાન રહેતું જ નથી. ' Page #141 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા ૪૭.ઋદ્ધિગારવના ગર્તામાં પડેલા મદ્રેન્મત જીવા બીજાને તુચ્છ ગણે, અને સત્યને દેશવટ દે એ નવાઇ નથી. ' ૪૮. ધર્મ —ક્રિયાના આળસુ ૪૯. ધર્મ-ક્રિયા કરવામાં મદ શાસ્ત્રકારો સ્પષ્ટ કરે છે. ધ ક્રિયાના ઉદ્યમીઓની હાંસી કરવામાં ડહાપણ સમજે છે. સવેગિ-લેકે ધર્મોની વિચારણામાં મૃષા મેલે છે, એ વાતને ૫૦. ગુણવાન પુરૂષોના ગુણ્ણાને આદર ન કરવા માટે આજે જગત્માં ષડ્યન્ત્રો ગેાઠવવામાં જીવનની સાફલ્યતા મનાય છે. ૫૧. પાપના ઠેકેદારને ‘પાપનું પરિણામ શું આવશે' ?, એ લેશભર સમજાતુ નથી. પર. ગારવવંત—ગર્વિષ્ઠ જીવે ગુણુ રહિત હોવા છતાં કીર્તિની વાંછનાવાળા હેાય છે, અર્થાત્ વગર ગુડ઼ે ગુણવાન્ ખનવાની ઈચ્છાવાળા હોય છે, ૫૩. દુનિયામાં કહેવાતા સમજીએને ગર્ભાવાસના અનુભવેલાં દુ:ખાની સમજણુ સરખીએ નથી. ૫૪. ‘હું રખડેલ છુ” એ સાંભળવાની ઇચ્છા નથી, ‘હું રખડું છું' એમ માનતા નથી, ‘ રખડવું' એ પસદ નથી; અને રખડવાની કબુલાત કરતા નથી; છતાં આત્મા ચારે ગતિમાં રખડે છે શાથી; એ વિચારે? ૫૫. ચાર ગતિના ચકડાળ પર ચઢેàા જીવ કની કળના વેગે વધુ ચક્રાવામાં ભમે એ નવાઈ નથી. ૫૬. કાર્યની ઉત્પત્તિ એ પસંદગીને આધીન નથી. ૫૭. નફાની પસ ંદગીવાળા વેપારી આવડતના અભાવે નુકશાનને અનુભવે છે, તન્દુરસ્તીની ઇચ્છાવાળા તન્દુરસ્તીના નિયમ વિરૂદ્ધ વર્તી રાગીપણાને અનુભવે છે, તેવી રીતે સુખ શાન્તિ અને આનન્દની ચાહનાવાળા જીવ આવડતના અભાવે દુ:ખ, અશાન્તિ; અને શેકને અનુભવે તેમાં નવાઇ નથી. ૫૮. ઘાતિ કની કારમી-કાર્યવાહીઓ પર વિજય મેળવવા એમાં જ સાચુ જૈનત્વ છે. ૫૯. સપૂર્ણ જ્ઞાની બનવાની ઇચ્છાવાળાએ પણ મેહના વિજય કરવા જ પડશે. ૬. ચારિત્રવન્ત આત્માઓની, ચારિત્રની, અને ચારિત્રના સાધનેાની ઠેકડી કરનારાઓ માટે કેવળજ્ઞાન તા કરાડા કાશ દૂર છે, એટલુંજ નહિ પણ સમ્યક્ત્તાનની યથાર્થતાને પિછાણવી એ પણુ અતિ-અત્યન્ત દૂર છે. ૬૧. મમતા પાછળ માનવ જીવન વેડફી નાંખનારને સમતાની સાચી કિંમત સમજાતી નથી. ૬૨. મમતા પાછળ સર્વસ્વ સમર્પણુ કરનારાએ જે નથી પામી શકયા, તે સમતાની સામાન્ય સાચી કિંમત કરીને પામી શકયા છે; એ ધ્યાનમાં રાખે. ૬૩. જીવનભરની મમતા અને ક્ષણભરની સમતા એ બન્નેના ફરક, અને તે બન્નેની સાચી કિંમત કરતાં શીખો. Page #142 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા ૬૪. ધર્મનું ફૂલ મેળવનારને ધર્મનું સ્વરૂપ સમજવુ પડશે. ૬૫. દૂનિયામાં પ્રાપ્ત થયેલ કિંમતી પદાના રક્ષણ માટે સાધનની જરૂર છે, તેવી રીતે ધની કિંમત–સમજનાર માટે અને પ્રાપ્ત થયેલ ધને ટકાવવા માટે સાધનની અવશ્યમેવ જરૂર છે. ૬૬. ધર્મની કિંમત સમજનારાઓએ ધર્મના લને, સ્વરૂપને; અને સાધનને સમજવાં જોઈએ. ૬૭. જીતવું જેટલું સહેલુ છે, તેના કરતાંયે તે જીતને પચાવવી ઘણીજ મુશ્કેલ છે. ૬૮. લુંટારાએ લુંટના માલને સહેલાઇથી વહેંચી શકતા નથી. ૬૯. આધિ-વ્યાધિ-ઉપાધિજન્મ–જરા અને મરણની ગુ ́ચેાથી ગુંચાયલા આ સ ંસાર છે. ૭૦. વ્યવહાર કુશળ આત્માએ વ્યવહારની ગુંચને ઉકેલી શકે છે, પણ સ ંસારની ગૂંચને ઉકેલવા જતાં વધુને વધુ ગુચાય છે એ આત્માની કમનશીખી છે !!! ૭૧. સમ્યકત્વના ઈજારદારોએ સમ્યકત્વ ધર્મને પિછાણ્યા નથી. ૭૫. સમ્યકત્વાભાસની ૭ર. સમ્યકત્વ એ સાકરનું પડીકું નથી, પણ આત્માને વાસ્તવિક વિશુદ્ધ પરિણામ છે. ૭૩. પરિણામના પાકા પાયા પર આરૂઢ થયેલ પ્રવચનની ઇમારતા સદાય જયવન્તી છે. ૭૪. સમ્યકત્વની સાચી સમજ વગર મિથ્યાત્વની સુઝવણ ટળતી નથી. કળા કરનારા મેર પુઠના દર્શન કરાવે છે, તેમ સમ્યકત્વાભાસિ કળાદ્રારાએ નિરતિચાર મિથ્યાત્વના દિગ્દર્શન કરાવે તેમાં નવાઈ શી ? ૭૬. દેવાધિદેવનું દેવત્વ સ્વીકારનારને નામ-આકાર-ક્ષેત્ર-કાળ અવસ્થાદિના ઝઘડા પાલવતા નથી. ૭. શ્રમણુ નિગ્રન્થ ભગવન્ત ગુરૂવર્યના ગુરૂત્વને પિછાણ્યા પછી હાય જે ક્ષેત્રના, હાય જે કાળના, અગર ાય જે અવસ્થામાં બિરાજમાન હોય તે તે સર્વો નિગ્રંથા પ્રત્યે એક સરખા આદરભાવ રાખવા ઘટે છે. ૭૮, શ્રમણ-નિગ્રંથ-ભગવન્તે, શ્રાધ્ધગુણ સ'પન્ન શ્રમણેાપાસ અને સંવેગ-પાક્ષિક આ ત્રણે સજ્ઞ-કથિત-મેાક્ષ-માર્ગના આરાધકો છે. ૭૯. જે નિર્ગુણીએ ગુણગણના ભંડારને નિર્દે છે, પેાતાથી હલકા જણાવે છે, એટલુ જ નહિં પણ પેાતાના સરખા જણાવે છે તે આત્માએ સમ્યકત્વના સારભૂત રહસ્યથી રહિત છે એમ કહેવું એજ ચેાગ્ય છે; અને આ વાતને શ્રી ધર્મદાસગણી સ ંમત થાય છે. ૮૦. સૂત્રથી અને પરંપરાથી વિરૂદ્ધ આચરનારા વિવિધ માર્ગના લેપ કરીને અવિવિધના અવનવા ચાળાનું પ્રદર્શન કરાવે છે, એટલુજ નહિ પણ નિમિડ-મિથ્યામતિપણાની જાહેરાત જગત્ સમક્ષ કરે છે. ૮૧. ખીજાઓના દુર્ગુણા દેખવા જતાં પહેલાં આત્માએ પેાતાના અવગુણ્ણાને નિરખવાની અવશ્યમેવ જરૂર છે. ૮૨. અંતઃકરણને વિશુદ્ધ કરનારી ચીજ વીતરાગની વાણી છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા ૮૩. સસારિયાને અમૂલ્ય વસ્તુ સમર્પણ કરીને એછામાં ઓછી જરૂરીયાતથી નભાવી લેનારા શ્રમણ-ભગવન્તેજ છે. ' ૮૪. નિસ્પૃહતાના નિર્મળ ભાવે, અને અકિંચનતાના અપૂર્વ તેજે સસંપત્કરિભિક્ષાવૃત્તિપર જીવન જીવવું એજ શ્રમણ જીવનની સાકતા છે. ૮૫. સુપાત્રદાન દેનારા શ્રમણાપાસકે એ અને ગ્રહણ કરનારા શ્રમણભગવન્તાએ અનુક્રમે દેવાની અને લેવાની મર્યાદાને સમજવી જોઇએ. ૮૬. દેવાની અને લેવાની મર્યાદાને પ્રસ`ગે ‘સુધા દાયી સુધા જીવી’ આ સૂત્રના ઐદ પ યને સમજવાની જરૂર છે. ૮૭. સંવેગની સમરાંગણભૂમિમાં, સયમધારિ—સૈનિકે વિજયવરમાળને વરી શકે છે. ૮૮. સંવેગની સમરાંગણભૂમિમાં સરકેલા સયમધારિયાને સ ંસારની ચારે ગતિમાં ભટકવુજ પડે છે. ૮૯. પતિતાના પડતા આલ બનને જોનારાએ અને પતિતાની જીવનચર્યાને શ્રવણ કરનારા મદસ વેગિએ અને તેમાં આશ્ચર્ય નથી. ૯૦. ચડનારે ચઢવું છે તેા પડનાર કેમ પડયે ?, કેવી રીતે પડયે ?, આ જગેએ આ પડયે કે પૂર્વે બીજો કોઈ પંડયા હતા ?, આવી પરિણામ પાડનારી પ્રશ્નાવળી ચઢનારને શાલતી નથી. ૯૧. સયમસીઢી પર ચઢનારે તે ચઢનારના ચઢતા અવલબનેને જોઇને, સાંભળીને; અને હૃદયમાં તે તે પ્રસ ંગાને ધારી ધારીનેજ ચઢવું એજ હિતાવાડુ છે. ૯૨. ચઢેલા આત્માને પાડનારી ચીજ માન છે, માટે માન થવા પહેલાં સાવધાન થાઓ. ૯૩. કાંચળી ઉતારનારા સર્પ જેમ નિષિ થયા છે એમ મનાતુ નથી તેા પછી નવવધ પરિગ્રહ છુટયા માત્રથી અર્થાત્ ગૃહસ્થાશ્રમને છેડયા માત્રથી હવે સાધુને છેડવાનુ કઈ રહ્યું નથી એમ સમજશે નહિ. ૯૪. નવવિવધ પરિગ્રહની પકડમાં પકડાયેલાને છુટવું જેટલું મુશ્કેલ છે, તેના કરતાંયે અભ્યંતરપરિગ્રહની પૂરી પકડમાંથી છુટવુ એ અત્યંત મુશ્કેલ છે. ૯૫. દના કરનારા તરે છે, અને વદના ઝીલનારા ડુબે છે એના મર્મ સમજતાં શીખે. ૯૬. વંદના ઝીલવાના પ્રસંગે, અને વંદના પચાવવાના પ્રસ ંગે મંદેમત્ત થનારાએની દશા ઉલ્ટી ટ્વીન બને છે તે ધ્યાનમાં છે કે નિહ ? ૯૭. ભરત ચક્રવતી વંદના કરે છે, અને ભગવાન્ મહાવીરના જીવ–મરીચિઢના ઝીલે છે. વદના ઝીલીને પચાવવાના અવસરે અજીર્ણ થવાથી હરખે છે, નાચે છે અને કૂદે છે, પરિણામ એ આવ્યું કે નિંદનીય નીચ ગેાત્રની ગહન ખાઈમાં ઉતરી જવુ પડયું. Page #144 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. - ૯ ૯૮. શાસનના સંસ્થાપકે, સંચાલકે, પ્રભાવક, અને પ્રાતઃ સ્મરણીય શ્રમણ ભગવન્ત તથા શ્રમણોપાસક માટે કર્મસત્તાના અમલ એક સરખા છે. ૯૯. શમશાનની શય્યા પર રાજાના અને રંકના, વિદ્વાનના અને મૂર્ખના, બાલિકાના અને બાલકના, વૃદ્ધના અને યુવાનના; તથા પુરૂષના કે સ્ત્રીના શબ સરખાંજ છે. ૧૦૦ ગયેલું આયુષ્ય પાછું મળતું નથી, અને જવા બેઠેલું આયુષ્ય રોકી શકાતું નથી; તે પછી બાકી રહેલા આયુષ્યને સદુપયોગ કેમ કરતા નથી? ૧૦૧. પાપને પાપ તરીકે સ્વીકારવું એ સુધરવાની સુંદર સડક છે. ૧૦૨. પાપને પાપ તરીકે સમજવામાં આવ્યા છતાં, પાપને બચાવ કરે એ પાપને વધુને વધુ દ્રઢીભૂત બનાવવાને રાજમાર્ગ છે. . ૧૦૩. પાપના પશ્ચાત્તાપ અવસરે પાપને બચાવ કરનારાઓ સોમલના વઘારપૂર્વક કડવી તુંબડીના શાકને ખાઈને જીવવાની કશીશ કરે છે. ૧૦૪. પરનિન્દ્રામાં પાવરધા બનેલાઓને પિતાની પર્વત જેવી ભયંકર ભૂલ પણ નજરે ચઢતી નથી. ૧૫. પારકાના દે દેખીને, અને પારકાની ચિન્તામાં પડેલાઓને પણ જ્યારે પિતાના દેશો દેખીને પિતાની જ ચિન્તા કરવી એજ હંમેશને હિતમાર્ગ છે, આ વિચારણા ભાગ્યશાળિને આવે છે. ૧૦૬. અધિકાર બહારની વાતો કરનારાઓ સ્વ–પર હિતનું નુકશાન કરે તેમાં નવાઈ નથી. ૧૦૭. પરહિતચિન્તાની અને પરદેષ-દર્શનની વિચારણામાં વિવેકીએ પણ ભૂલ થાપ ખાઈ જાય છે ૧૦૮. આત્મઘાતક-કથાએથી કેડે કષ દૂર રહેવું એજ આત્મોન્નતિને સાચો રાહ છે. ૧૯. આત્મઘાતકકથાશ્રવણમાં રસિક-બનેલાએ પિતાની નિર્મળ-બુદ્ધિને પણ કલુષિત બનાવે છે. ૧૧૦. મલીન-કાદવ-કીચડ નિર્મળ-પાણીને મલીન બનાવે છે, તેમ મલીન-વાતાવરણ વિશુધ્ધ વિચારને મલીન બનાવે છે, અને વિવેકીઓને પણ અવિવેકની આંધીમાં ફસાવે છે. ૧૧૧. મલીન-મનેરની મહિલા એ પાયા વગરના મકાને છે. ૧૧૨. દિવસભરના મનેરની નેંધ લેનારાએ નોંધ લેઈ શકતા નથી, કારણ કે અવાગ્ય મનેરથે પણ સમુદ્રના તરંગેની માફક ઉભરાઈ જતાં હોય, ત્યાં વિચારને અને ધને મેળ ખાતેજ નથી; અર્થાત્ વિચારની સાથે નેધને અને ધની સાથે વિચારને મેળ ખાતે નથી. ૧૧૩. મીલન-મનેરની મહેલાતે કેઈની પણ પુરી થઈ નથી, થતી નથી અને થશે પણ નહિ; એ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને આત્મહિતકર-મરથનું અવલમ્બન કરે. ૧૧૪. ચૌદ–વિદ્યાના પારંગતે પ્રભુ પાસે આવે છે, પ્રચ્છન્ન પ્રશ્નને શ્રવણ કરે છે, અને સમાધાન સાંભળે છે; તે અવસરે તેઓ પણ અજ્ઞાનિપણને એકરાર કરે છે, આ બીનાને આજના પંડિતએ ખૂબ ખૂબ સમજણ પૂર્વક પચાવવાની જરૂર છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૧૧૫. ચૌદ-વિદ્યાના પારંગત દીક્ષિત થયા પૂર્વે અજ્ઞાની હતા, અને દીક્ષિત થયેલ જમાલિ અગીઆર અંગને પારંગત છતાં અજ્ઞાની બને; માટે જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાન્તને સમજતાં શીખો. ૧૧૬. પુસ્તકીયા જ્ઞાનમાં પ્રવીણ બનેલા પંડિતેને પંડિત, જ્ઞાની, કે જાણકાર માનવાની સાફ સાફ મનોઈ કરે છે, એ વાત ધ્યાનમાં આવે તેજ સમ્યગદર્શનની દિવ્યતાના આબેહુબ સ્વરૂપની સાચી કિસ્મત મગજમાં સ્થિર થાય. ૧૧૭. સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં જ્ઞાનિયે પણ અજ્ઞાનિ બની જાય છે, એ નવાઈની વાત નથી. ૧૧૮. નહિં બનવાનું બની જાય છે, અને બનેલું બગડી જાય છે એ સંબંધમાં વિચાર્યું છે?, ૧૧૯. ડુબતી જીવન-સ્ટીમરને બચાવવા શાસ્ત્રરૂપી દેરડાને પકડતાં શીખે, નહિ તે ડૂબી મરશે. ૧૨૦. હાલની વ્યાખ્યાનમાળાઓમાં પર્યુષણ પર્વને અંગે જે ગઠવણી છે તે જૈન-જનતાને અવળે રસ્તે દેરવનારી છે અને આત્મિક જીવનાદિને હાસ કરનારી છે. ' ૧૨૧. જેને મંદિર અને મૂતિ, ઉપાશ્રય અને ગુરૂ, શાસન અને શાસ્ત્રની પરવા નથી, તેવા એને જૈન સમાજને સ્પર્શતી વાતમાં લેશભર બલવાને અધિકાર નથી. . ૧૨૨. આવડત વગરના અનભિ શાસન-સેવાના બહાને શાસનને મલીન કરે છે. ૧૨૩. સમ્યકજ્ઞાનના સુંદર પૂળને પામ્યા વગર જ્ઞાનની અપૂર્વ વાત કહેનારા રખડી પડયા એ સમજવા જેવું છે. ૧૨૪. પ્રતિલેખનાદિ ક્રિયામાં રક્ત-શ્રમણ ભગવન્તો પ્રતિ “ચીંથરા ચુંથનારા છે એવા અપશબ્દોથી પ્રવેગ કરનારા કહેવાતા જ્ઞાનીઓ પણ અજ્ઞાની છે એ ધ્યાનમાં રાખે. ૧૨૫. ચીંથરા ચુંથનારાએ શાશ્વતધામમાં પહોંચી ગયા, અને અપૂર્વ વાત કહેનારા–ઠેકેદાર જ્ઞાનીઓ ચાર ગતિના ચક્કરમાં ચઢી ગયા એ સમજવું સહેલું નથી. ૧૨૯. એક્ષ-માર્ગદર્શક, મોક્ષમાર્ગ અને મોક્ષની કિંમત સમજતાં શીખે, નહિં તે રખડી જશે. ૧૨૭. “દર વર્ષે કલ્પસૂત્ર વાંચવાથી રસવૃત્તિ વધવાને બદલે નીરસતાને વેગ મળે છે આવાં આવા અનેક પ્લાના તળે વ્યાખ્યાનમાળા શરૂ કરીને એ શરૂ કરનારાઓએ પૂર્વાચાર્યોની પુનીત પ્રણાલિકા ઉપર કુઠારા-ઘાત કરેલ છે. ૧૨૮. જે કલ્પસૂત્રદ્રારાએ આસોપકારીના વિસ્તૃત-જીવન-પ્રસંગોથી દર વર્ષે જૈન સમાજ ભીંજતો રહે, ત્યાગવૃત્તિ આદિ અનેક હિતકર-વૃત્તિઓ પોષાતી રહે; અને તેનાથી વિમુખ રાખવાને વ્યાખ્યાનમાળાઓએ નુકશાનકારક પ્રસંગની જે રચના કરી છે એ બેને બે ચાર જેવી સીધી અને સરળ વાત છે. ૧૨૯પૂર્વાચાર્યોએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના જીવન વૃત્તાંતેને અને શ્રમણ ભગવં તેના Page #146 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. આચારાને કલ્પસૂત્રદ્વારાએ દરેક વર્ષે સભળાવવાના કાયમી પ્રમધ જો ન કર્યો હત, તે આપણે અને આપણી ભાવિ પ્રજા પણ પૂર્વાચાર્યા પર કર્યા વગર રહેત નહિ. અનેકવિધ દોષોના આરોપ લાભને બદલે પારાવાર ન્યાય—નિતિનું ખૂન કર ૧૩૨. અધિકારના સદુપયોગ અને દુરૂપયોગ કરનારાએ અનુક્રમે આશિર્વાદ અને ધિકકાર પામે એ નવાઈ નથી. ૧૧ ૧૩૦. તીર્થંકર-પ્રણીત-શાસનમાન્ય-પ્રાચીન–પ્રણાલિકાને ફેરવનારા નુકશાન કરે છે એ નવાઈના વિષય નથી. ૧૩૧. ન્યાયની નીતિ-રિતિનું ઉલ્લંઘન કરીને ન્યાયાધીશ બનનારા નારા છે એ બુદ્ધિને બંધ બેસતા વિષય છે. ૧૩૩. વ્યાખ્યાનમાળાઓ શરૂ કરનારને પૂછજો કે તમે પણ પુરેપુરૂ' શ્રીક્રલ્પસૂત્ર શ્રવણુ કર્યું નહિ હોય, અને કર્યું હોય તે તમારા છેકરાં-છોકરીઓ અને ભાવિ પ્રજાને કલ્પસૂત્રથી વિમુખ રાખવાના આ ઉદ્યમ શા માટે કર્યો છે ?, તે વાતના તુરત નિર્ણય કરે. ૧૩૪. શાસન રક્ષણના એઠાં નીચે શાસન રક્ષણની બુમ મારાનારાએ, અને કાગળીઆ કાળાં કરનારાઓ શાસનની વ્હેલના કરે છે; એ આશ્ચય સાથે અતિ ખેદ્રના વિષય છે. ૧૩૫. શાસનની મલીનતા કરનારાઓએ શાસન-માલિન્ય-વન-અષ્ટક વાંચવુ, વિચારવું અને રિશીલન કરવું જરૂરીનુ છે. ૧૩૬. સર્વ પ્રકારના પ્રયત્નપૂર્વક શાસનની થતી મિલનતાએ દૂર કરવી એ જરૂરી છે, પરન્તુ મલિનતા દૂર કરવાની નીતિ રીતિનુ ભાન નિહ હેાવાથી શાસનની વધુ મિલનતા કરવી એ પણ અજ્ઞાનજનક પાપનું પ્રધાન સાધન છે એ માનવું એ વધુ જરૂરીનુ છે. ૧૩૭. વ્યકિતને અને દેશ-કાળ-અવસ્થાને ભૂલ્યા વગર પંચ પરમેષ્ઠિમાંથી એક પણ પદની આરાધના યથારીતિએ થતી નથી. ૧૩૮. દૃષ્ટિરાગિ-આત્માએ વ્યકિત પાછળ ( ગુણ-દોષ-જોયા વગર) પાગલ અને છે, ત્યારે ગુણાનુરાગ આત્માએ ગુણિજનાના ગુણને અનુસરે છે એ આરાધકોએ સમજવુ જોઇએ. ૧૩૯. પરમેષ્ટિપદમાં બિરાજમાન–પરમેષ્ઠિએની દ્રવ્ય-ભાવથી ઉપેક્ષા કરનારાએ વિરાધના કરે છે, ૧૪૦. અવગુણુ પાષવા અને અવગુણુ ઢાંકવા એ બન્ને એક નથી, પણ આસમાન જમીન જેટલુ અતર ધરાવનારા આ બન્ને પ્રસગે છે. ૧૪૧. અવગુણીને સુધારવા માટે અવસરે અવગુણુ ઢાંકવાની ફરજ જૈન શાસનની માન્યતાવાળાને અવશ્યમેવ સ્વીકારવી છે. ૧૪૨. માતા-પિતાના અનાચારની વાત મેાટા હેડીંગથી વર્તમાનપત્રોમાં છાપેલી 'દેખે કે Page #147 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. સાંભળે તે કુલવાન પુત્ર-પુત્રીઓના હૃદય કકળી ઉઠે છે, તેવી રીતે શ્રમણ ભગવન્ત અનાચારી છે એવી એવી તથ્ય કે અતથ્ય બીનાઓ શ્રમણોપાસક-શ્રાવક-શ્રાવિકાઓ વાંચી શકે નહિ, સાંભળી શકે નહિ; તે પછી પ્રચાર કરવાની તે વાતે હેયજ શાની? ૧૪૩. જૈન–શાસનના રંગમાં રંગાયેલા-ચતુર્વિધ-સંઘની દરેકે દરેક વ્યક્તિઓના હૃદયને જન્મી કરે તેવી બિનાના પ્રચાર કરનારાઓ પાપના પુંજ એકઠા કરે છે. ૧૪૪. અકથ્ય-વિચારણાઓને અને વર્તનને વિવેકી કહી શકતા નથી, લખી શકતા નથી, અને પ્રચારી શકતા નથી, છતાં કહેવાતાં ધર્મિઓ તે માર્ગનું અવલંબન કરે છે એ ખેદજનક વિષય છે. ૧૪૫. સામાન્ય અનાચારનું સેવન કે શંકા, વિશેષ અનાચારનું સેવન કે શંકા, અગર થઈ ગયાના નિર્ણય અવસરે કાગળને કાળા કરનારાઓ અને વાણી સ્વાતંત્ર્યના નામે વાફપ્રહાર કરનારાઓ શાસન-માન્ય-નીતિરીતિને અને શાસ્ત્રોને તિલાંજલિ આપીને મનસ્વિ પણે પાપના પોટલા બાંધવામાં મસ્ત બને છે તેથી એ બિચારાઓ દયા પાત્ર છે. ૧૪. શ્રમણ-ભગન્તોની ફજેતી કરનાઓને નુકશાનીથી બચવા-શાસન-માન્ય–શાસ્ત્ર માટે જેઓ નીતિ રીતિનું ભાન કરાવે છે, ત્યારે ભાન કરાવનારાઓને અનાચારીનાઓના સાગ્રીત, મલીન-માનસવાળા, અનાચારના પિષક વિગેરે બિરૂદથી નવાજે છે, ત્યારે પાપની પૂર્ણ ' ખાઈમાં ખુંચી ગયેલા એવાને કાઢવા શી રીતે ?, એ એક દયાજનક પ્રશ્ન છે. : " ૧૪૭. અનાચાર થઈ ગયું છે, થઈ જવાની શંકા છે, થઈ જવાના સગો પુરા હત; વિગેરે કારમી કલ્પનાઓ આગળ ધરીને નિર્દયપણું બતાવીને ઉદ્ધતાઈભર્યું વર્તન દેખાડવું એ પ્રાપ્ત થયેલ ધર્મને દેશવટે દેવા બરાબર છે. ૧૪૮. સૌમ્યભાવે સાચી સલાહ આપનારાઓને પણ ભાંડનારાઓને માટે જ આજે છે, છતાં ભાંડણ નીતિની પરવા કર્યા વગર પરોપકાર–પરાયણ-મહાપુરૂષ સાચી સલાહ નિભય પણે આયેજ જાય છે અને આપશે તે નિર્વિવાદ છે. ૧૪૯ જેન–શાસનને પામેલાઓ અનાચારને પોષવા માંગતા નથી, પણ સાથે સાથે તે કહેવાતા અનાચારના બહાના તળે સાધુ સંસ્થાને ઢીલી બનાવવા પણ માંગતા નથી. ૧૫૦. અનાચારને પિષવા એ જૈનશાસનની રીતિ નથી, તેવી જ રીતે અનાચારીઓને નિર્દયપણે ફજેતે કરે એ પણ જૈનશાસનની નીતિ રીતિજ નથી; એ પણ સાથે સાથે સમજવું જરૂરીનું છે. ૧૫૧. અનાચારના અને અનાચારીના હેડ ફજેતા કરનારાઓ સમ્યકત્વ પામેલાઓના સમ્યકત્વને લુંટી રહ્યા છે, અને નવા સમ્યકત્વ પામનારાઓના માર્ગને રૂંધીને સમકત્વ પ્રાપ્તિના માર્ગને બંધ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે; એ બુદ્ધિમાન–માણસને સમજાય તે વિષય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ - સુધા-વર્ષા. ૧૩ ૧૫૨. સદાચારી શ્રમણ ભગવન્ત પ્રત્યે ઉપેક્ષાભાવ અને અનાદર વધારનારાઓ, તથા અનાચારના અને અનાચારિયેના ઢેડજેતાઓ કરનારાઓજ શાસન હલનાના સંપૂર્ણ જવાબદાર છે. ૧૫૩. ષનિવારણ માટે કમ્મર કસનારાઓએ કેને દેશવટો રે જોઈએ, અને કરૂણાને હૃદયમંદિરમાં સ્થિર કરવી જોઈએ. ૧૫૪. પાપીઓના પાપ પ્રત્યે પુરેપુર તિરસકાર હેય, છતાં પણ પાપી પ્રત્યે તે કરણાભાવ | હેજ જોઈએ. ૧૫૫. પાપ પ્રત્યે તિરસ્કાર અને પાપી પ્રત્યેની કરૂણા એ બન્ને સાથે રાખનારજ જૈનશાસનની આરાધના કરે છે, અને કરશે તે નિઃશંક-બીના છે. ૧૫૬. પાપને પિષવું, અને પાપને ઢાંકવું, એ બન્ને એક પદાર્થ નથી, એ સમજતાં શીખો. ૧૫૭ અવગુણ ઢાંકવા માટે શ્રીમદ્દ યશોવિજયજી ૬૭ બોલની સઝાયમાં “ગુણ સ્તુતિ આ અવગુણ ઢાંકવાજી આશતનની હાણ” ચતુર નર૦ ઈત્યાદિ શબ્દો ભારપૂર્વક જણાવે છે. ૧૫૮. અવગુણ ઢાંકવામાં, હુંશીયાર અને અવગુણી ફરી ફરી અવગુણમાં ઉડે ઉતર નહિ એ સાવધાની રાખનાર જૈનશાસનની અપ્રતિમ સેવા કરનારા છે. . ૧૫૯. અવગુણ-નિવારણ માટે અવગુણને ઢાંકવા એ પણ જૈન શાસનમાં અવશ્ય કર્તવ્ય છે. ૧૬૦. પુત્ર-પુત્રીઓના દેશે નિવારણ માટે વડીલે યોગ્ય અવસરની રાડુ જુએ છે, તેમ તમે પણ અવસરની રાહ જોવા પૂર્વક સાધુઓ પ્રત્યે વર્તતાં શીખો. ૧૬૧. અવગુણને પિષવા, અવગુણ ઢાંકવા એ ખરાબ છે, પરંતુ અવગુણનિવારણ માટે અવગુણ ઢાંકવા એ આવશ્યક છે. ૧૬૨. અવગુણીના અવગુણ ગાવાથી, અને લખવાથી અવગુણી અવગુણ વગરને થાય છે. એ કલ્પના પાગલના બેજાની પૂળદ્રુપ ચીજ છે; અર્થાત્ એ કલ્પના સર્વથા-સર્વદા-સર્વત્ર ખોટી છે. ૧૬૩. કાયદા અને ન્યાયને સર્વમાન્ય સિદ્ધાંત એ છે કે કઈ પણ ગુન્હેગારને ગુહે સાબિત ન થાય, ત્યાં સુધી તે કહેવાતા ગુન્હેગારને નિર્દોષ માની તપાસો. ૧૬૪. ગુન્હેગાર ગુન્હાનું પ્રાયશ્ચિત કરે, ગુન્હાનો પ્રશ્ચાતાપ કરે, અને પૂરી ગુન્હેગાર ન બને; એવાં પ્રકારના હિતકારી પ્રબંધ કર્યા વગર મનવિ શિક્ષાઓ અને મનઘડંત કલ્પનાઓ દ્વારા ગુન્હેગારનું સર્વસ્વ લુંટીને પરેશાન કરે એજ શ્રેષની પરાકાષ્ઠા છે. ૧૬. કહેવાતા ગુનહેગારે સામે કાદવ ઉડાવનારાએ ગુન્હેગારનું હિત સાધ્યું નથી, અને જેન જનતાનું પણ હિત સાધ્યું નથી, પરંતુ કેવળ પિતાનું અહિત કર્યું છે, એટલું જ નહિ પણ શાસનને પારાવાર નુકશાન કર્યું છે. ૧૬૬. જૈન શાસનની પ્રભાવના થાય તે જરૂર તન મન, ધનાદિદ્વારા કરજો, પરંતુ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સુધા-વર્ષા. પ્રભાવના ન થાય તે અનાઉપયોગે પણ મલીનતા તે ન થાય તેની સાવધાની રાખજો. ૧૬૭. શાસનની મલીનતા કરનારાને, કરાવનારાને; અને પીઠ થાબડનારાઓને ભવાન્તરમાં જૈન શાસન પામવું અત્યંત દુર્લભ છે. ૧૬૮. તમારા વિચાર અને વર્તન મૈત્રી આદિ ચાર ભાવનાને સ્પર્શતા ન હોય તે અધર્મજ થાય છે, એ નિર્ણય મગજમાં સદાકાળ સ્થિર રાખજે. ૧૬. દ્વેષ-દાવાનળથી દાઝેલાઓને મૈત્રીભાવની મઝા, અને કારૂણ્ય ભાવની કરૂણ-કહાણીઓ સમજાતી નથી એજ ખેદનો વિષય છે. ૧૭૦. મૈયાદિ ભાવનાથી ભાવિત થયેલા આત્માઓથી જગતભરનાં તમામ ઇવેનું ભલું જ થાય છે, એ ભાવનાઓથી સર્વ ભાવિત થાઓ. ૧૭૧. માની લીધેલી મોટાઈ અને મગરૂરી જાળવવા મૈત્રીભાવને અને કરૂણાભાવને દેશવટે દેનારાઓ પિતાનું અને પરનું અહિત કરે છે, અને કરશે. ૧૭૨. પ્રતિષ્ઠાના પૂજારી પ્રતિષ્ઠા પાછળ ધર્મને તિલાંજલી આપીને શાસનને પણ નુકશાન કરે છે તેમાં નવાઈ નથી. ૧૭૩. માની લીધેલી મોટાઈમાં અને મમત્વમાં સનાતન સત્ય સમજાતું નથી. , ૧૭૪. થયેલી ભૂલને ભૂલ સમજ્યા પછી પણ સુધારે ન થાય, એજ માનવ-જીવનની કમ નશિબી છે. ૧૭૫. આત્મિક-તન્દુરસ્તી સાચવનારે ગમ ખાતાં શીખવવું જ જોઈએ. ૧૭૬ જેટલે શત્રુ પ્રત્યે તિરસ્કાર છે, તેટલે અગર તેથી વધુ તિરસ્કાર કર્મ પ્રત્યે હેજ જોઈએ. ૧૭૭ મિથ્યાત્વમાં મુંઝાયેલાઓને શા એ શસ્ત્ર, દીક્ષા એ દાવાનળ; અને તપાધર્મ એ તપાવનાર છે. ૧૭૮. જૈન શાસનમાં જીવ માત્રને કટ્ટો શત્રુ કર્મ છે, એ સર્વદા સ્મૃતિપટમાં સ્થિર ? '' ૧૭૯. પંચપરમેષ્ઠિઓની પરમપદે બિરાજવાની પ્રભુતા સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને અને તપોધને આભારી છે. ૧૮૦. આત્મકલ્યાણના અર્થિઓને શાસ્ત્રો, અને શાસ્ત્ર-વિહિત પધર્માદિ-અનુષ્ઠાને એ અમેઘ આનંદના દાતા, તથા પરમાનંદના ધામ ભાસે છે. ૧૮૧. ધાર્મિકશબ્દથી સંબોધન કરતી સઘળી સંસ્થાઓએ ધર્મનું રક્ષણ કરવું એજ સર્વદા હિતાવહ છે. ૧૮૨. ધર્મનું રક્ષણ જે સંસ્થામાં થતું જ નથી, તેને ધાર્મિક સંસ્થા કહેવાય નહિ. ૧૮૩, જે સંસ્થામાં દેવ, ગુરૂ, ધર્મની હાંસી, ઠ, મશ્કરી કરાવાતી હોય, અગર થતી હોય તે ધર્મની વિઘાતક-સંસ્થાઓ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૧૮૪. જવા બેઠેલું આયુષ્ય રાકાતુ નથી, ખાંધેલા આંધેલા આયુષ્યને તૂટવાના સેંકડો પ્રસંગે। સદુપયોગ કરાતા નથી એ શેાચનીય છે. ૧૫ આયુષ્યમાં એક ક્ષણ વધતા નથી, અને માજીદ છે; છતાં રહી સહી જીંદગીના ૧૮૫. જગમાં તમારા કોઈ શત્રુ નથી, અને શત્રુ હાય તા એકજ કર્મ છે એ ધ્યાનમાં રાખે. ૧૮૬. વૈરને અને વિધને વિસાર્યા વગર સમ્યકત્વનું સ્પર્શન થવું અશકય છે. ૧૮૭. શરીર પરાયું, ઈંદ્રિય પરાયી, વિષય પરાયાં; વિકારે પરાયાં; અને ભાગ–ઉપભાગના સાધના પરાયાં હાવા છતાં પરાયા માલ ઉપર તાગડધિન્ના કરનારાઓની આંખ ઉઘડતી નથી એજ ખેદના વિષય છે !!! ૧૮૮, માનવ જીવનની શે।ભા માટે અને મેાજ માણવા માટે પરાયે માલ લાવ્યા છે, અને વાપરી રહ્યા છે; પરન્તુ અવસરે ક્રેઇ દેવા પડશે એ ભુલવા જેવું નથી. ૧૮૯. શરીર ઉપરના સેાજો એ શારીરિક સાચી તંદુરસ્તી નથી, તેવી રીતે શરીરના સેજા સરખી વિનાશ સંપત્તિ એ સાચી સંપત્તિ નથી. ૧૯૦. ઔદારિક-વણારૂપ દુકાનની માલીકી તમારી નથી એ યાદ રાખા, ૧૯૧. પરાયા માલને પેાતાના માલ કહેવા એ ગુન્હા છે, તેવી રીતે પુદ્ગલાને પોતાના કહેવા, માનવા અને મનાવવા માટે આકાશ પાતાળ એક કરવાં એક બંધ બાંધવા રૂપ ભયંકર ગુન્હા છે. ૧૯૨. પ્રાસંગિક-લાભમાં લેવાયેલાઓને પ્રાપ્યુ=પામવાલાયક–લાભના પુરમા સમજાતાં નથી. ૧૯૩. ખેડુતને ઘાસ પ્રાસ ંગિક છે, અને અન્ન પ્રાપ્ય છે; તેમ તમારે તમારા માનવ જીવનમાં પ્રાપ્ય શુ છે ?, તે સમજતાં શીખવું જોઇએ. ૧૯૪. પ્રાસંગિક . લાભમાં લાલચુ અનેલા નાકરા શેઠને નુકશાન કરે, અધિકારીએ અધિકારને લજવે; એટલુજ નહિ પણ નીતિ—ન્યાયને અને આબરૂને દેશવટા દે તેમાં નવાઈ નથી. ૧૯૫. જાતિ અધ જીવે દયા પાત્ર છે, જ્યારે મિથ્યાત્વી જીવે ઠપકા પાત્ર છે; કારણ કે આંખ વગરના જીવે પદાર્થ ?ખતા નથી, જ્યારે મિથ્યાત્વી જીવે દેખાતાં પદાર્થોને ઉલટા રૂપે દેખે છે, અને ખેલે છે. ૧૯૬, જૈન શાસનમાં મિથ્યાત્વીને આંધળા અને અભવ્યને એક આંખે કાણા સ્વીકારેલા છે. દેવલાકની સાહ્યબી દેખાય છે, અને તેથીજ પુનીત પ્રસ ંગેાને, અને મેાક્ષનું અવ્યાબાધતેથી તે કાણા છે. ૧૯૭. અભવ્ય આત્માને ધર્મ આરાધનાનુ ફળ કની નિર્જરાને, કેવળજ્ઞાનની પ્રાપ્તિના સુખ દેખવાને તેની નજર રાક્રાઇ ગઇ છે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુધા-વર્ષા. ૧૯૮ યોગ્ય પાત્રતા આવ્યા વગર સારી ચીજ સુંદર ફળ નીપજાવી શકતી નથી. ૧૯૯. વીતરાગની વાણી એક સરખી હેાવા છતાં વરસાદની જેમ જૂદાં જૂદાં ફળ નીપજાવે છે. ૨૦૦. જેમ વરસાદ એક સરખા છતાં ઉખર ભૂમિમાં તેનુ પાણી નકામું જાય છે, કાળી જમીનમાં પડે તા વાયેલા ખ઼ીજને પ્રપુલ્લ કરે છે, સમુદ્રમાં પડે તે ખારૂ થાય છે, સના મુખમાં પડે તે ઝેર રૂપે પરિણમે છે, ગગાના પ્રવાહમાં પડેતે પવિત્ર બને છે, અને સ્વાતિનક્ષત્રના ચેગ સાથે છીપમાં પડે તે હજારાની કિંમતવાળુ મેાતી બને છે; તેમ વીતરાગની વાણી ઉત્તમ પાત્રાદિમાં ઉત્તમ ફળાદિ નિપજાવે છે એ નિઃશંક વસ્તુ છે. ૨૦૧. કર્મની ૬૯ કોડાક્રોડીની સ્થિતિને વિસર્જન કર્યા વગર વીતરાગની વાણીને એક અક્ષર કાનમાં પડતા નથી. ૨૦૨. ચક્રરત્નનાજોરે મેળવેલી જીત ચક્રવર્તિએ માટે અશાશ્વતી છે, પરંતુ સિદ્ધચક્રરત્ન દ્વારાએ આરાધકા જે જીત મેળવે છે તે જીત શાશ્વતી છે. ૨૦૩. કણિ-કર્મીને ચૂરનારી ચીજ શ્રી સિદ્ધચક્ર-યન્ત્ર છે, માટે તેની સેવના કરે. ૨૦૪. તારનારી ચીજો ચાર છે, દર્શન-જ્ઞાન ચારિત્ર અને તપે ધ. ૨૦૫. શ્રધ્ધા અને સમજ અર્થાત્ દર્શન-જ્ઞાન મળ્યાં છતાં ચારિત્ર અને તપોધમ આવીને ઉભાં રહ્યાં એટલે જીવ ચક્રાવે ચઢે છે, અર્થાત્ તે એમાંથી ઉત્તીર્ણ થવું ઘણુ જ મુશ્કેલ છે. ૨૦. શ્રધ્ધાપૂર્ણાંક સમજવું જેટલું સહેલું છે તેના કરતાંયે વર્તવું એ કડીનમાં કઠીન માર્ગ છે. ૨૦૭. માન્યતા થયા પછી શ્રાવકપણું ૨ થી ૯ પલ્યાપમે આવે છે જ, અને ચારિત્ર તેા સખ્યાતા સાગર।પમે આવે છે તેથી નિશ્ર્વમી બનવા જેવું નથી. ૨૦૮. આજના કહેવાતા જ્ઞાનિયાને ચારિત્રીયાની અને ચારિત્રની વાત સાંભળવી પણુ ગમતી નથી, એવાએ જૈન શાસનની માન્યતાના હિસાબે તે અજ્ઞાનિયેાજ છે. ૨૦૯. ચારિત્ર-પદ્મની અને તાધર્મની સેવનામાં રંગાયેલા અર્થાત્ આતપ્રેત બનેલાએ પામવા લાયક ચીજને પામે છે. ૨૧૦. સાતપત્તને આરાધવા એ જંગલને જીતવા બરાબર છે, અને ચારિત્ર અને તપોધ એ એપદ આરાધવા એ ખજાના સાથે રાજધાનીને જીતવા ખરાખર છે. ૨૧૧. વિભાવદશાના વિલાસિયાને વીતરાગ પ્રણીત ધર્મ સમજાતાજ નથી. ૨૧૨. અણુધારિ આપત્તિઓને ખડી. કરનાર અને ધારેલી ધારણાને ધૂળમાં મેળવનારી ચીજ પાપ છે, છતાં પાપને છેડતાં નથી. ૨૧૩. સ્મરણુ બહારની સંપત્તિઓને સન્મુખ કરનાર અને બગડેલી ખાજીને સુધારનારી ચીજ પુણ્ય છે, છતાં તે પુણ્યને આદરતાં નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સુધા-વર્ષા. ૨૧૪. પુણ્ય-પાપની પરવા રાખીને વર્તનારાએજ ઈહલેકને અને પરલકને સુધારી શકે છે. ૨૧૫ વિભાવદશા એ ભયંકરમાં ભયંકર રાજ-રોગથી પણ વધુ વિકાળ વ્યાધિ છે, એ ભૂલવા જેવું નથી. ૨૧૬. વિચારથી પતન, અને વર્તનથી પતન, એ બન્ને દશાઓ અલગ છે. ૨૧૭. વર્તનથી પતન પામનાર પામર-પ્રાણી વીતરાગ પ્રણીત વિચારને વળગી રહે તે પણ કલ્યાણની પરંપરા સાધે છે.' ૨૧૮. વર્તનથી પતન પામનાર નંદીષેણે વીતરાગ પ્રણીત વિચારના અવલંબને હજારેને તાર્યા છે. ૨૧૯ “રજોહરણને તરછોડનારે ખેડુત મૂકીને ગયે', એ વાત ઉપર અટ્ટહાસ્ય કરનારાઓએ ભગવાનને ભવ્ય ઉપદેશ વિચારવા જેવો છે. - ૨૨૦. વિચારથી પતન પામનારની દશાને અતીન્દ્રિય-જ્ઞાનિઓ અને વિવેક જ વિચારી શકે છે. ૨૨૧. કમની કારમી ગુંચવણમાં ગુંચાઈ ગએલાઓ વર્તનથી ભ્રષ્ટ થાય, અગર વિચારથી ભ્રષ્ટ થાય તેવાઓની નિન્દા નહિં કરતાં દયા ખાતાં શીખે. ૨૨૨. વર્તમાનના ધનવાનને દેખીને તે સુખી છે કે દુઃખી છે, એ નિર્ણય કરવા પહેલાં વીતરાગ કથિત કથનને યાદ કરો. ૨૨૩. આજના કહેવાતા ધનવાને પણ જે દેવ ગુરૂ ધર્મની ઉપાસનાથી વંચિત હેય તે, તે વર્તમાનને કહેવા ધનિક સુખી છતાં પણ ભવિષ્યમાં અવશ્યમેવ દુઃખીજ છે. ૨૨૪. પ્રબળ-પુણ્યથી મેળવેલા સાધનો દ્વારા પાપના પિટલાં બાંધનારા ધનિકેને ભવિકાળ દુઃખદાયી છે, માટે તેવાઓની દયા ખાતાં શીખે. ૨૨૫. સુખીપણું અને દુઃખીપણું માપવું હોય તે સર્વસ કથિત વચનને વિચારતાં શીખે. ૨૨૬. વીતરાગ પ્રણીત વચનની વિશાળ કુટપટ્ટીથી જગતના છના સુખ દુઃખ મપાય છે. ૨૨૭. વર્તમાનમાં કહેવાતે સુખી ભવિષ્યમાં કેમ દુઃખી થાય છે, અને વર્તમાનમાં કહેવાતે - દુઃખી ભવિષ્યમાં કેમ સુખી થાય છે, એ કોયડો ઉકેલીને પુણ્ય પંથે વિચરવું એમાંજ માનવ જીવનની સાફલ્યતા છે. ૨૨૮. મેળવેલ સાધને દ્વારા સંવર-નિર્જરાને, અને પુણ્યને પ્રાપ્ત કરવાં તે પ્રાપ્ત સાધન સદુપયેગ કર્યો કહેવાય છે. ૨૨૯. મેળવેલ સાધને દ્વારા આશ્રવ, બંધ; અને પાપના પોટલાં બાંધવા તે પ્રાપ્ત સાધનેને દુરૂપયોગ કર્યો કહેવાય છે. ૨૩૦. એક ચક્રવતિ ચક્રવર્તિપણના સાધન મજુદ છતાં કેવલ્ય જ્ઞાન મેળવી મોક્ષે જાય છે, અને એક ચક્રવતિ મરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ૩૩ સાગરોપમનું દુઃખ ભેગવવા ચાલ્યા જાય છે; એ બંનેના તફાવતે વિચારે. . Page #153 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૨૩૧. એકજ સ્થળે સાધન સંપત્તિઓ સમાન છતાં મમતાને કાળો કેર, અને સમતાના સાચાં ફળ શ્રોતાને સમજાતાં નથી એજ ખેદને વિષય છે. - ૨૩૨. જીવનભરની મમતાએ ભવ ભવ માર ખવરાવ્યું, અને ખવરાવશે એ વાત જેન શાસનમાં અતિ પ્રસિદ્ધ છે, છતાં વિવેકિયેના વિવેક નેત્ર ઉઘડતાં નથી એ ચનીય છે. ૨૩૩. જીવનભરની મમતા મહાન મુશ્કેલી પડી કરે છે, અને ક્ષણ ભરની સમતા અનંત અવ્યાબાધ–સુખ–શાંન્તિને અને આનંદને સમર્પે છે છતાં મમતાની મુંઝવણ મુકાતી નથી. ૨૩૪. ચક્રવતિઓ ચક્રવતિપણમાં મમતાના પ્રભાવે નરકના અતિથી બને છે, અને દેવ સ્વર્ગમાં હાલીને તિર્ય માં ચાલ્યા જાય છે, છતાં મમતાની માયા મૂકાતી નથી. ૨૩૫. મરણ અવસરે અર્થ-કામની સર્વ સામગ્રીઓ મુકવી પડે છે, તે મુક્વા જેવી છે એમ સમજીને મુકવામાં મુંઝાઓ છો કેમ ?, ૨૩૬. કવીનાઈન અને કડુ-કરીયાતાના સંસ્કાર મગજમાં એટલા બધા સથર થયા છે કે બે પાંચ વર્ષે પણ તે સંસ્કાર ભૂલાતા નથી, અને ધર્મ સંસ્કારને ભૂલે છે, તે શું? ” ૨૩૭ કવીનાઈનાદિના કડવાં અને આફુસ કેરી આદિના મીઠા સંસ્કારને ભૂલાતા નથી, પરંતુ ધર્મના સંસ્કારનું સ્મરણ સહેજે ભૂલાય છે તેના વાસ્તવિક-કારણને વિચારતાં શીખે ૨૩૮. સાંભળવામાં, સમજવામાં, બેલવામાં, સમજાવવામાં, સંભળાવવામાં અને હજારો જન મેદિની સમક્ષ કહી દઈએ કે પાપ ડૂબાડનાર છે, અને પુણ્ય તારનાર છે; છતાં તે સંસ્કાર બેલનારને દઢ કેમ થતા નથી?, તેનું ચિન્તવન કરે. ૨૩૯ ઈન્દ્રિયેને અનુકુળ-સંસ્કારના અને પ્રતિકૂળ સંસ્કારના સાક્ષાત્કાર અવસરે હદયને જવાબ આપવામાં મુંઝવણ થતી નથી, અને વીતરાગ પ્રણીત નિર્ણિત સિદ્ધાંતને હૃદય-સ્પશિ જવાબ આપવામાં મુઝવણ કેમ થાય છે?, તેને વિચાર કર્યો છે ખરે; ૨૪૦. કડવાશના અને મીઠાશન સંસ્કારે દશ વર્ષે નહિ ભૂલનારાઓ વાત વાતમાં વાચિક કાયિક પ્રવૃત્તિઓમાં ઉલટું પરિવર્તન કેમ કરે છે એ વિચારવા જેવું છે. ૨૪૧. ઈન્દ્રિયોને પ્રતિકૂળ-પદાર્થ પ્રત્યે અરૂચ-અપ્રીતિ અને દ્વેષ કેળવ્યાં છે, તેના ક્રેડમે હિસે આત્માએ આત્મ-હાનિકારક પદાર્થ પ્રત્યે અરૂચી આદિ કેળવ્યાંજ નથી. ૨૪૨. મીઠાશવાળા પદાર્થ પ્રત્યે અરૂચી-પ્રીતિ અને રાગ કેળવનારાઓએ આત્મ-હિતકર પદાર્થ પ્રત્યે વધુને વધુ રૂચિ આદિ કેળવવાની જરૂર છે. ૨૪૩. પંદર વર્ષે પરણનાર પુત્રી પતિના ઘર તરફ પગ માંડે છે, ત્યાર પછી જીવનભરમાં પિયરન અને ઘરના ફરકને ભુલતી નથી, છતાં તે પુત્રીની જેમ જીવનભર સુધી ધર્મક્રિયા કરનારાઓને સંસારના, અને સંયમના ફરક સમજાતાં નથી એજ ખેદને વિષય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૨૪૪. ‘પરણેલી પુત્રીના વર્તાવ પિયર તરપૂઅને ઘર તરપૂ કેવા ડેાય છે' ?, એ સમજવાવાળાએ સમ્યકત્વની કરણીમાં સાચા સ્વાદ લઈ શકે છે. ૧૯ ૨૪૫. ભેાગ પ્રત્યેની અભિરૂચી વધવાથી ભેગના સાધના, અને ભાગી આત્માએ પ્રત્યે ખૂબ ખૂબ આદર ધરાવનારાઓને ત્યાગ–ત્યાગી અને ત્યાગના સાધનની કિંમત સમજાતી નથી. ૨૪૬. ભાગ, ભેગી, અને ભોગના સાધન પ્રત્યેનો આદર એજ અવિરતિની અકળામણુ છે; અને ત્યાગના સાધન પ્રત્યેના આદર એજ વિરતિનો રાજમાર્ગ છે. ૨૪૭. અવિરતિની અટપટી-અકળામણુમાં અકળાઇ–ગયેલાઓને વિરતિધરાની વિશાળકાય વાહી સમજાતી નથી. પાતાળ એક ૨૪૮. પચીસ-પચાસ-સાઠ–સીત્તેર-વર્ષના ભાંગ્યા તૂટ્યા જીવન માટે આકાશ કરો છે, પરન્તુ હજી આવતા ભવાના અસખ્ય વર્ષો માટે નિરૂધ્રુમી કેમ છે ? ૨૪૯. સૂવામાં, ઉઠવામાં, ન્હાવામાં, ધેાવામાં, શરીરની ટાપટીપમાં, કપડાના શણગારમાં, ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, હરવા-ફરવામાં, વેપારમાં; અને સગાંએના સબંધ સભાલવામાં કલાકેાના કલાકેા વીતાવે છે, કારણકે ભાગની તી—અભિરૂચિના આ આંદોલને છે. ૨૫૦. લેગની તીવ્ર અભિરૂચિના આંદોલનમાં અટવાયેલાઓએ સવર નિર્જરા અને પુછ્ય કમાણીના પરમાર્થને પિછાણ્યા નથી. ૨૫૧. કદાગ્રહની કારમી કુટેવથી ટેવાયેલા-કદાગ્રહીઓને સ્વ-પરહિત સમજાતુ નથી. ૨૫૨. કદાગ્રહી કદાગ્રહનું ભયંકર પરિણામ સમજી શકતા નથી, એ કદાચહીએ માટે કરૂણ વિષય છે. ૨૫૩. લડાઈ, દુકાળ આદિ પ્રસ ંગે એ પાંચે વર્ષે દેખાવ દે છે, અને તે અવસરૈજ પદાર્થની સાંધવારી-મેઘવારીમાં પલટાય છે, પરન્તુ વિષયાધીન આત્માને પુરસદની મેાંઘવારીને મહાન્ દુષ્કાળ ડગલે પગલે નજરે ચઢે છે; અર્થાત્ જીવનભરમાં તે સુકાળની સાચી હેજત લઈ શકતાં નથી. ૨૫૪. કદાગ્રહના વ્યસની—આત્માએ મિથ્યા-અભિમાનમાં ઉભરાતાં નજરે ચઢે તેમાં નવાઇ નથી. ૨૫૫. મિથ્યાભિમાનીએન ક્ષુદ્ર-સ્વાર્થની સિદ્ધિ માટે નિર્માલ્ય-જીવન-જીવનારાઓની પણુ પ્રશસા કરવી પડે તેમાં નવાઈ નથી. ૨૫૬. જૂઠી–પ્રશ’સાના પૂરમાં તણાયેલા ત્યાગી અવસર આવે ત્યાગને પણ દેશવટા દે છે. ૨૫૭. મિથ્યા—અભિમાનીઓનું મિથ્યાભિમાન વિચારમાં, વચનમાં, અને વતનમાં સ્પષ્ટપણે દેખાયા વગર રહેતુ નથી. Page #155 -------------------------------------------------------------------------- ________________ २० સુધા-વર્ષા. ૨૫૮. મિથ્યાભિમાનમાં અંધ–થયેલા ગુણી-ગુણ અને ગુણ પ્રાપ્તિના સાધનાને પણ સમજી શકતા જ નથી. ૨૫૯. વફાદારીના મ્હાના તળે ક્ષણિક સ્વાર્થીની સીધી કે આડકતરી રમત રમવી એ ભયંકર હાનિકારક છે. ૨૬૦. વાદારીના સ્વાંગ સજીને ક્ષણિક—સ્વાર્થની સિધ્ધિ કરવા નીકળેલાઓએ વફાદારીના પરમાર્થને પિછાણ્યા નથી, એટલુજ નહિં પણ વાદારીના મ્હાના નીચે દ્રોહની સિદ્ધિ કરી રહ્યા છે. ૨૬૧. પારકાના અછતા દાષા દેખવાને આતુર બનેલાએ સ્વ-પર હિત સાધી શકતાજ નથી. ૨૬૨. પારકાના દોષો દેખવાને અનિમેષપણે આંખેાની પાંપણ નહિ હલાવનારાએ, પારકાના દેષો શ્રવણુ કરવાને આતુર ખનેલાએ; અને પારકાના દેષો ખેલવાને જીવ્હાને નિર કુશપણે વર્તાવનારાએ શાસ્રીય સિધ્ધાન્ત પ્રત્યે બેદરકાર રહી પાપના પુંજ ખડકી રહ્ય! છે એજ દયાજનક વિષય છે. ૨૬૩. પારકાના અછતા દેષોને અસત્કલ્પનાએ ઉપજાવી કાઢવાને જેએનું હૈયું ઉત્સુક બન્યુ છે, તેવાઓના હૈયામાંથી આત્મ-કલ્યાણના પૂર એસરી ગયા છે!!! ૨૬૪. પૌદ્ગલિક-પદાર્થની નકલી જીતના નગારાં વગાડનારને, શાશ્વતી જીતના જય-નિશાને અને જયનાદો સાંભળી શકાતાં નથી. ૨૬૫. ઉપકાર કરવાના પરિણામ ઉત્પન્ન થયા પછી પણ જૈન શાસનના ડિસામેજ ઉપકાર– પ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ બને, ૨૬૬. ઉપકારના મ્હાના તળે અપકાર ન થાય તે માટે ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છે. 1 ૨૬૭. ઉપકાર કરવાની વૃત્તિ છતાં અજ્ઞાનના સદ્ભાવમાં અપકાર થઇ જાય છે, એ ભૂલવા જેવુ નથી. ૨૬૮. પોતાના આત્મા માટે ઉપકારક નહિં પણ આત્મગુણુની વિઘાતક પ્રવૃત્તિ સ્પષ્મે પણ આદરવા જેવી નથી. ૨૬૯. શાસન–માન્ય સાચી ઉપકારક-પરિણતિ અને પ્રવૃતિ એ સઢા-સત્ર-સર્વ થા સ્વ-પર લાભદાયજ હોય છે. ૨૭૦. ક્ષુદ્ર–આત્માએ હિતબુદ્ધિના નામે દંભ સેવે છે, પરન્તુ ખરેખર હૃદયમાં નિન્દા વિગેરેની રસિકતા પૂર જોસમાં રમતી હાય છે. ૨૭૧. ઉદારતા વગર, અને વિવેકતા વગર ગંભીરતા આવવી એ મુશ્કેલમાં મુશ્કેલ છે. ૨૭૨. અધિકારશૂન્ય-આત્મા હિત–બુધ્ધિના નામે પરિણામ જોવાની સ્વ-પરનુ અહિતજ કરે છે. તાકાતના અભાવમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૨૭૩. ગભીર-આત્માઓ દોષિત-આત્માઓનું અહિત થાય, તેવી રીતે દેશનું ઉચ્ચારણ કરતાં જ નથી. ર૭૪. દેષિત છતાં દોષ છુપાવવાની અને નિર્દોષ બનવાની તાલાવેલી ભવભીરૂ-આત્માઓને હેતી નથી. ૨૭૫. નિર્ગુણઆત્માઓ ગુણના ભંડાર–ગુણવા-આત્માઓને પિતાના સરખા ગણાવવા તૈયાર - થાય, તે સમજવું જોઈએ કે સમ્યકત્વને રંગ હૃદયમાંથી ઉડી ગયો છે. ૨૭૬. “સંગોની જડમાં પુણ્ય પડેલું છે એવા આત્માઓને વાંકે વાળ કરનાર જગતમાં કેઈ નથી. ૨૭૭. સંગોની જડમાં પાપ ઉભરાય છે, તે હજાર ખુશામત ખોરોની હાજરી છતાં ધારેલી - ધારણાઓ ધૂળમાં મળી જતાં વાર લાગવાની નથી. ૨૭૮, વર્તમાન-વિજ્ઞાનની વિશાળતા સ્વાર્થ-સિદ્ધિઓ માટે નિર્માણ થયેલી છે. ૨૭૯. આધુનિક વિજ્ઞાનવાદની વિશાળતામાં ઉપકારક-ભાવનાને લવલેશ નજરે પડતો નથી. ૨૮૦. જીવલેણ દવાઓ, રસાયણિક-ગેધ, ટેરપીડે, મશીનગનો, ઝેરી ગેસો, ઝેરી પાઉડર અને એટમોની શોધ પાછળ જગને ઉપકાર કરવાની વાત તો હજી બાજુ પર રહી છે, પણ અપકાર તે ડગલે પગલે આજની જનતા અનુભવી જ રહી છે.' ૨૮૧. શાસનની મલીનતા થાય તેવી પ્રવૃત્તિ મન-વચન કાયાથી કરવી જોઈએ નહિ. ૨૮૨. શાસનની મલીનતા ટાળવા માટે તન-મન-ધન અને સત્તાદિના જોરે પણ સર્વ પ્રયત્ન કરવાની જરૂર છે. ૨૮૩. શાસનની મલીનતા કરવા જેવું એક પણ પાપ નથી, અને શાસનની પ્રભાવના કરવા જેવું એક પણ પ્રકૃષ્ટ-પુણ્ય નથી. ૨૮૪. અજ્ઞાની-આત્માઓએ શાસન-સેવાના બહાને આજદિન સુધી શાસનની મશીનતા કરવામાં બાકી રાખી નથી. ૨૮૫. ભાવના એકજ જીવનું કલ્યાણ કરી શકે છે, જ્યારે પ્રભાવના અનેકની ને કલ્યાણ સન્મુખ કરી શકે છે એ એક જ અક્ષરમાં ચમત્કાર છે. ૨૮૬. પાપમય-પ્રવૃતિઓના પૂરમાં તણાતાં પ્રાણિયાને પુણ્ય-પાપ સમજાતાં નથી. ૨૮૭. પાપમય-પ્રવૃત્તિઓના પ્રબળ વેગને રોકનાર પ્રત્યાખ્યાન=પચ્ચખાણાદિનું પુરૂં સેવન કરવાની જરૂર છે. ૨૮૮. પ્રવૃત્તિના અને નિવૃત્તિના લાભ-નુકશાન સમજ્યા વગરના છ ઈચ્છિત ફળને પામી શકતા નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સુધા-વર્ષા. ૨૮૯ પાપમાં પુરા ડુબેલાઓને તારનારજ એક જૈન–શાસન છે. ૨૯૦. સંસારના પાપમય ધંધામાં પાવરધા, અને પ્રવીણ બનેલાઓ ધાર્મિક-અનુષ્ઠાનમાં નિષ્ણાતજ એ માનવું ભૂલ ભરેલું છે. ૨૯૧. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા છતાં આત્મ-કલ્યાણની વાત સાંભળવી ગમતી નથી, તે સમજવું જોઈએ કે હજુ પણ આત્માના અસ્તિત્વને યથાર્થ સ્વીકાર થયેજ નથી. ર૯૨. આત્માનું નિત્યપણું સ્વીકારનારાઓએ ભાવિ-જીવન માટે ભગીરથ–પ્રયત્ન કરજ જોઈએ. ૨૯૩. વર્તમાન જીંદગીના પાંચ-પચીસ વર્ષ ગાળવા માટે અનેકવિધ-વિચારોમાં અને વ્યવ સાયમાં જીવન પસાર કરનારાઓને ભાવિ-જીવન માટે ઘડીભરની કુરસદ નથી, તે સમજવું જોઈએ કે હજુ સુધી યથાર્થ રીતિએ આત્માનું નિત્યત્વ સ્વિકારાયું નથી. ૨૯૪. આત્મ-કલ્યાણ કરનારાઓએ સમજવું જોઈએ કે આત્માને જે ગમે છે, તે પુગલને ગમતું નથી; કારણકે બનેના માર્ગ જૂદા છે. ૨૫. આજના કહેવાતા કંકાસોમાં કહેવાતા ધર્મિઓ પણ સાચા-સમાધાનમાં સળગતા પૂળા મૂકે છે, અર્થાત્ મૈત્રી આદિ ભાવનાના પૂર ઓસરી ગયા છે તેનું તેઓ દિગ્દર્શન કરાવે છે. ૨૯૬. દરિયામાં ડુબાડનાર, અને જીવલેણ–આળ તહોમત મૂકનાર-ધવળને ગરદન મારવાની સજા થાય છે; છતાં સજજન શિરોમણિ શ્રીપાળ બચાવની તરફેણ કરે છે, અને બચાવે છે, કારણ કે મૈત્રી-કારૂણ્યાદિ ભાવનાથી ભજાયેલા ભવ્યાત્માઓનું જીવન આવું જ હોય !!! ર૯૭. માતાને સંભારતે નથી, મયણાને સંભારતા નથી, તરતની પરણેલ બે સ્ત્રીઓને સંભા રતો નથી, અઢીસે વહાણને અને દાયજામાં આવેલ લક્ષ્મીનું શું થશે તેનું પણ સ્મરણ કરતે નથી; એવો શ્રીપાળ દરિયામાં પડતાં પડતાં નવપદના ધ્યાનમાં લીન થાય છે માટેજ ધાર્મિક સંસ્કારની સુદઢતા કેળવતાં શીખે. ૨૯૮. દરિયામાં ડુબાડનાર (ધવળ) સન્મુખ આવીને ઉભે રહે, નજરાણું ભેટ ધરે, અને શ્રીપાળ તાબૂલ દે; છતાં પણ ડુબાડનાર ધવળ પ્રત્યે લેશભર અણગમો કે અપ્રીતિ ન થાય એજ ધર્મ-રંગમાં રંગાયેલા શ્રીપાળની સજજનતાની બલિહારી છે! ર૯ નવપદની આરાધના કરનારાઓએ નવપદના આરાધક શ્રીપાળના (જીવનના) સુંદર પ્રસં ગોને પચાવતાં શીખવું જોઈએ. ૩૦૦, વ્યવહારની અવગણના કરનારને નિશ્ચય-માર્ગને પરમાર્થ જીવનના અંત સુધી સમ જાતેજ નથી. ૩૦૧. નિશ્ચયને હૃદયમાં સ્થિર કરીને વ્યવહારને અનુસરનારાઓ, અને વ્યવહારને હૃદયમાં સ્થિર કરીને નિશ્ચયને અનુસરનારાઓ યથાર્થ રીતિએ બંનેને લાભ ઉઠાવી શકે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૩૦૨. કાંટા–અગ્નિના, અને સપના મોં ઉપર પગ મુકનારાઓ જેટલે અંશે કમકમી ઉઠે છે; તેના કેડમાં હિસે પાપ ને પાપ-તરીકે દુઃખદાયક માન્યું જ નથી. ૩૦૩. જે અન્ન ભૂખ અવસરે કામ લાગે નહિ, બીજાની ભૂખ દૂર કરવામાં મદદગાર બને નહિ; અને નવિન–અન્નની ઉત્પત્તિમાં બી તરીકે પણ ખપ લાગે નહિ, તે અન્નને અન્ન કહેવું અસ્થાને છે, તેવી રીતે જે જ્ઞાન દ્વારાએ સાયાદિ સિદ્ધિ થાય નહિ તેવા જ્ઞાનને જ્ઞાન કહેવું તે પણ અસ્થાને છે. ૩૦૪. આંખમાં પડેલા કણને કાઢયા વગર આત્માથી જંપોને બેસાતું નથી, તેમ આત્માએ અવગુણને કાઢવા સર્વદા તત્પર થવું જ જોઈએ. ૩૫. પ્રાપ્ત થયેલ સાધનને દુરૂપયોગ કરી પાપનાં પોટલાં બાંધનારાઓને જીવનનો સદુપયોગ જીવનના અંત સુધી સમજાતું નથી. ૩૦૬. “ક્ષણિક સ્વાર્થનું રક્ષણ કરવું એજ સિદ્ધાન્ત પર નાચનારાએ શાસન સેવાના બહાને શાસનને ભયંકર નુકશાન કરનારાઓ નીવડે તેમાં નવાઈ નથી. -૩૦૭, સૂત્ર-વિરૂધ્ધ વર્તવાવાળે પિતાના જીવનને મલીન કરે છે, પરંતુ સૂત્ર-વિરૂદ્ધ-બોલવા વાળે પિતાનું અને શ્રવણ કરનારા શ્રોતાઓનું અહિત કરી નુકશાનની પરંપરાનું દિગ્દર્શન કરાવે છે તેમાં નવાઈ નથી. ૩૦૮. સૂત્ર-વિરધ્ધ વર્તવાવાળા કરતાં સૂત્રવિરૂધ્ધ –બોલનારાઓ ભયંકરમાં ભયંકર ગુનહેગાર છે, અને તેથીજ શાસ્ત્રકારો “શુધ્ધ પ્રરૂપકની બલિહારી એ શબ્દોથી સૂત્રોનુસાર બોલના રાઓની પ્રશંસા કરે છે. ૩૦૯. સૂત્ર-વિરૂદ્ધ-બોલીને, અને લખીને જિનેશ્વર માર્ગનું રક્ષણ કરવાને દા કરનારાઓને માર્ગ શું ચીજ છે?, અને માર્ગ-રક્ષણ શું ચીજ છે?; એ બન્ને સમજાયાં નથી. ૩૧. પર્યુષણા-પર્વની આરાધના કરનારે આરાધનાના દરેકે દરેક પ્રસંગમાં સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે આરાધના-વિરાધનામાં ન પલટાઈ જાય. ૩૧૧. આરાધનાના એઠો નીચે વિરાધના ન થાય તે માટે હરહંમેશ સાવધાન રહેવું. ૩૧૨. “ખમવું અને ખમાવવું” એ સાંવત્સરિક-પર્વોના પરમ રહસ્યને હૃદયમાં અંક્તિ કરે. ૩૧૩. વૈરની વસુલાત લેવા માટે કાગના ડોળે સમયની રાહ જોઈ બેઠેલાએ સર્વજ્ઞકથિત આરાધનાના મૂળ-માર્ગથી હજારો વેષ દૂર છે. ૩૧૪. સિધચક્રની આરાધના કરનારે શ્રીપાલ-મયણાનાં જીવનેને અનુસરીને જીવતાં શીખવું પડશે, કારણ કે એ જીવન જીવ્યા વગર શ્રીસિદધચક્રની આરાધનાનું અનુપમ ફળ પામી શકાતું નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સુધા-વર્ષા. ૩૧૫. અઠ્ઠમની તપશ્યા કરનારના દશ લાખ ક્રેડ વ પ્રમાણના પાપ પલાયન થઈ જાય છે, આ વાત સાંભળીને તપશ્યા કરનાર તપસ્વીઓની અનુમેદના કરે. ૩૧૬. જીવનભરમાં છઠ્ઠુ, અં?મ, અઠ્ઠાઇ, પંદર આદિ તપશ્યા કરનારા કર્મના આટલા બધા ગજના નાશ કરે છે, છતાં તેઓની નિર્મળતા નજરે ચઢતી નથી; તેનું વાસ્તવિક કારણ આશ્રવન્દ્વારનું રેકાણુ અને સવરદ્વારનુ યથાર્થ સેવન થતુ નથી, તે ધ્યાનમાં રાખે. ૩૧૭. તપા કરનારે રસના-ઈન્દ્રિયના વિષયા પર વિજયને મેળવીને સાથે સાથે આશ્રવદ્વારથી આવતાં કર્મોના રોકાણ માટે વધુ કટીબદ્ધ થવાની જરૂર છે. ૩૧૮. મલીન વસ્ત્રના મેલ દૂર કરવે! જેટલા જરૂરીનેા છે,તેટલા અગર તેથી વધુ નવા મેલ ન ભરાય તેની સાવધાની રાખવી અતિ આવશ્યક છે; તેવીજ રીતે તપશ્યાનું સેવન-કરનારે આવતાં નિવન કર્મીને રાકવા સવર-ભાવનાને સેવવાની જરૂર છે. ૩૧૯. મકાનની સ્વચ્છતા ઈચ્છનારે નવા રે। આવી શકે તેવાં ખારી બારણાને બંધ કર્યાં સિવાય કચરો કાઢવાની મહેનત લાભદાય નીવડતી નથી, તેવી રીતે સ ંવર નિર્જરાનું સેવન કરેા. માયા ૩૨૦. વેરની વસુલાત લેવાના વિશાળ વિચારે, અને કિન્નાખેરી–પૂર્વકના વના એ મન્દિરમાં મ્હાલનાર-માયાવીઓનુ મહાત્—અધઃપતન સૂચવનારા ભાવિ–સંકેત છે. ૩૨૧. હૃદયમાં ભિન્નપણે, વચનમાં ભિન્નપણે, અને વર્તનમાં પણ ભિન્નપણે વવાવાળાએ પેાતાની માયામય–પાપ-કાર્યવાહીનું દિગ્દર્શન કરાવે છે, છતાં તે બિચારાએ દયાપાત્ર હાય તેમાં નવાઇ નથી. ૩૨૨. ધારેલી ધારણામાં નિષ્ફળ જનારાએ શાસન સેવાના બહાને પેાતાની અધમ–વૃત્તિને પેાષી રહ્યા છે તેજ ખેદ્યના વિષય છે. ૩૨૩. બાહ્ય-પરિગ્રહને છેડ્યા પછી પણ અભ્યન્તર-ગાંઠને ખેલીને સયમ માર્ગોમાં આગળ વધવું એ કિઠનમાં કઠિન વિષય છે. ૩૨૪. સર્પ કાંચળી છેાડવા માત્રથી નિર્વિષ થતા નથી, તેવી રીતે મુનિ પણ નવ-વિધપરિગ્રહ છેડ્યા માત્રથી રાગદ્વેષાદ્ધિના ભયંકર વિષથી રહિત બની શકતાજ નથી. ૩૨૫. ૪ કષાય, હું નાકષાય; અને ૧ મિથ્યાત્વ રૂપ ચૌદ પ્રકારની અભ્યન્તર-ગાંઠને ઉકેલી નથી, ઉકેલવા માટે પ્રયત્ન નથી, અને ઉકેલ્યા પછી એ ગાંઠમાં થાઈ ન જઈએ એવી સાવધાની નથી; તે આત્માઓને હજી પણ મુનિપણાની મહત્ત્વતા સમજાઈ નથી એ કહેવું અસ્થાને નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૨૫ ૩૨૬. હાથીના પગલામાં સર્વ પગલાં સમાય છે, તેવી રીતે શ્રીસિદ્ધચક્રમાં સર્વ આરાધનાને સમાવેશ થાય છે. ૩૨૭. આરાધનારૂપ આકરી દવા પીવરાવવા માટે માતાએ દેખાડેલ મિષ્ટ પદાર્થની જેમ, શાસ્ત્રકાર-કથિત-રિદ્ધિ-સમૃદ્ધિ-સિદ્ધિઓના વર્ણનમાં મુંઝાવું જોઈએ નહિ. ' ૩૨૮. કલ્પનામય–કથાઓની અને કુથલીની જેમ શ્રી શ્રીપાળનું ચરિત્ર નથી, પરંતુ એ બનેલો બનાવ છે; અર્થાત્ કલ્પનામય કેરા પ્રસંગ નથી, કિન્તુ વાસ્તવિક વૃતાન્ત છે. ૩૨૯ બનેલા બનાવની નેંધ એ ભૂતકાળના ભવ્ય પ્રસંગોને જાજવલ્યમાન-ઈતિહાસ છે. ૩૩૦. આરાધના કર્યા વગર આરાધ્ય પદમાં પ્રવેશ થઈ શકતેજ નથી. ૩૩૧. આરાધનામાં ઓતપ્રેત બનેલાઓજ આરાધ્ય-પદરૂપ અરિહંત-સિદ્ધપદમાં સ્થિત થઈ ગયા, થાય છે; અને થશે. ૩૩૨. આરાધનાનો અભ્યાસિ-આત્મા આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુપદને શોભાવી શકે છે. અને તે પદોના પરમાર્થનું આસ્વાદન લઈ શકે છે. ૩૩૩. ભેદજ્ઞાનની ભવ્યતા નજર સન્મુખ રાખીને કર્મ છેદન કરવામાં કુશળ બનો. ૩૩૪. આરાધનામાં ઉધમવન્ત થનાર આરાધકે ક્ષમાને ધારણ કરવી, ઈન્દ્રિયને દમવી; અને માનસિક-વિકારને અવશ્યમેવ દુર કરવા જોઈએ. ૩૩૫. દરિયામાં ફેંકનાર ભેટશું ધરે છે, છતાં શ્રી શ્રીપાળ કેધને વશ થતા નથી, ઇન્દ્રિયના સંયમને ગુમાવતા નથી, અને ધવળનું બુરું કરવા સંબધને લેશભર વિચાર પણ કરતા નથી, કારણ કે અમેઘ ફલદાયિ-આરોધનાના આ અપૂર્વ-ચિહ્નો છે. ૩૩૬. સર્વજ્ઞ-કથિત–આરાધનાના અપૂર્વ-રંગથી રંગાયેલ-માયણ કેઢીયા પતિને પરણે છે, છતાં પરણ્યા પહેલાની અને પછીની અવસ્થાની છાયા એક સરખી ભાસમાન થાય છે; . એ વિચારણીય છે. ૩૩૭. સર્વજ્ઞ–કથિત–ભાવ-ધર્મની પ્રાપ્તિ વગરને મનુષ્ય ભવ શું એળે ગુમાવવા જેવો નથી? ૩૩૮. ભાવ ધર્મને ઉત્પન કરનાર, ટકાવનાર, વધારનાર અને અંતિમ પળની પ્રાપ્તિ કરાવનાર શ્રીનવપદની આરાધના છે. ૩૩૯ અતિ ચંચળ એવા મનને વશ કરી મનને ભાવ ધર્મની સન્મુખ કરનાર શ્રીનવપદની * આરાધના છે. ૩૪૦. માનસિક-મને રથની મહેલાતને સત્ય કરી આપનાર-શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૪૧. માનસિક-મર, વાચિક-શબ્દપ્રયોગ અને કાયિક પ્રવૃત્તિઓને સફલીભૂત બનાવનાર શ્રીર્વધમાન–તપાધર્મ છે. આરાધના છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ - મુધા-વર્ષા. ૩૪૨. શરીરને અને આત્માને નિરાળ નીરખાવનાર-શ્રીવર્ધમાન–તપ ધર્મ છે. ૩૪૩. ત્યાગ, ત્યાગી; અને ત્યાગના સાધનમાં જ સાચું સુખ રહેલું છે, એવું ભાન કરાવનારશ્રીવર્ધમાન-તપ ધર્મ છે. કામ ન ૩૪૪. સમાધિપૂર્વક બાલમંડિતાદિ મરણ કરાવનાર–શ્રીવર્ધમાન તપ ધર્મ છે. ૩૪૫. રેગાદિ પ્રસંગે આર્તધ્યાનથી બચાવનાર–શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૪૬. આપત્તિના પ્રસંગમાં સહનશકિતને સાક્ષાત્કાર કરાવના–શ્રીવર્ધમાન-તધિર્મ છે. ૩૪૭. લાખે ની સંખ્યામાં આયંબીલ કરનારાઓ, હજારોની સંખ્યામાં શ્રીવર્ધમાન-તપ કરનારાઓ, સેંકડોની સંખ્યામાં સંયમધર્મની આરાધના કરનારાઓ, અને કરોડોની સંખ્યામાં અઢળક દાન દેનારાઓના સમૂહુરૂપમેહવિનાશક-ચતુરંગી સેનાને સજજ કરનાર–શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૪૮. “બાહ્ય તપ વિનાનું અભ્યતર તપ કાર્યસાધક નહિજ બને, એ સિદ્ધાંતને સમજાવનાર શ્રીવર્ધમાન-તપોધર્મ છે. કાર ૩૪૯. ત્યાગના મહાન–સિદ્ધાંતને રોમેરોમ પ્રસરાવનાર-શ્રીવર્ધમાન–તો ધર્મ છે. ૩૫૦. અપૂર્વ–આરાધનાથી ઉત્પન થયેલા શ્રીચન્દ્રકેવળીના અદ્વિતીય-શેરૂપી સાગરમાં અન્ય તપસ્વીઓના આરાધનથી ઉત્પન થયેલી કીર્તિરૂપ નદીઓનો પ્રવેશને રોકનાર શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩પ૧. શ્રીઅંતગડ-સૂત્રમાં કરવામાં આવેલી મહાન તપસ્વીઓની ગણનામાં મહાસેન કૃષ્ણ-તપસ્વીનીન નામને મુખ્યતા અપાવનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. - ૩૫. પુણ્યનું પિષણ, અને પાપનું શોષણ કરનાર-શ્રીવર્ધમાનતો ધર્મ છે. ૩પ૩. અણહારી પદનું આસ્વાદન કરાવનાર શ્રી વર્ધમાન-તપધર્મ છે. ૩૫૪. આહારની મૂછ ટળાવનારા તપવિધાનમાં સૌથી અગ્રેસર-શ્રીવર્ધમાનતધર્મ છે. ૩૫૫. સાડા ચૌદ વર્ષથી ઉપરાંત જેટલા લાંબા સમય સુધી એકસરખી આહારની મૂર્છા આ ટળાવનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૫૬. રસગારવની ગર્તામાં પડી ગયેલા, અને પડનારા જીવને બચાવનાર-શ્રીવર્ધમાન તપધર્મ છે. ૩૫૭. આહારના અભિલાષ અને આસકિતને દૂર કરવાનું સામર્થ્ય ધરાવનાર-શ્રીવર્ધમાન તધર્મ છે. ૩૫૮. ભાગવતી દીક્ષાના ભવ્ય ભાવને ઉત્પન્ન કરાવનાર–શ્રીવર્ધમાન-તપાધર્મ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. - ૨૭ ૩૫૯ ઉત્પન્ન થયેલા શુભ ભાવને ટકાવનાર, વધારનાર, અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવનાર-શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬. વર્તમાનકાલીન-શાસનાથે શાસન–સંરક્ષકેનું સર્જન-કરનાર અને સમર્પણ કરનાર-શ્રી વર્ધમાન-તપોધર્મ છે. ૩૬. શાસનનું અંખડ રીતે સંચાલન કરવાને માટે શ્રમણ ભગવંતોની પરંપરાને અખંડ . પણે રાખનાર–શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬૨. વર્તમાનકાલીન-શ્રમણ-સંઘનું યશસ્વિ-જીવન ટકાવી રાખનાર-શ્રીવર્ધમાન–તપ ધર્મ છે. ૩૬૩ વૈદ્ય, ડોકટર અને હકીમની દવા ખાઈને નિરાશ થયેલા અને આશાનું કિરણ દેખાડ નાર શ્રીવર્ધમાન-તપોધન છે. ૩૬૪. હોસ્પીટલમાં અને દવાખાનાઓમાં દર્દીઓના પડતા દરેડાને રોકનાર-શ્રીવર્ધમાન તધર્મ છે. ૩૬૫. કેઈપણ કર્મની કારમી મૂંઝવણમાં ખરેખર આશીર્વાદ આપનાર-શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬૬. આયંબીલ-તપની વૃદ્ધિમાં વધારેમાં વધારે લાભ અપાવનાર-શ્રીવર્ધમાન-તપાધર્મ છે. ૩૬૭. મહરાજાની-છાતીમાં આબાદ નિશાન લગાવીને તેની સામે લડનારને વાસ્તવિક વિજયી બનાવનાર–શ્રીવર્ધમાન-તધર્મ છે. ૩૬૮. મોક્ષમાર્ગના મુસાકરેને ઉદાસીન-પરિણામની પરિપકવતા કરાવનાર–શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૬૯. વિષયસુખના ભેગમાં રહેલી આપત્તિઓને સાક્ષાત્કાર કરાવનાર શ્રીવ માનતધર્મ છે. ૩૭૦. આત્મિક-શકિતઓના આવિર્ભાવ માટેનું અદ્વિતીય સાધન સર્જનાર-શ્રીવર્ધમાન તપધર્મ છે. ૩૭૧. જડવાદના ચાલુ જમાનામાં મકકમપણે ત્યાગધર્મનું શિક્ષણ આપનાર શ્રીવર્ધમાન તપોધર્મ છે. ૩૭૨. આહાર, શરીર અને આત્માના પરસ્પર ભેદભેદ-સંબંધનું યથાર્થ જ્ઞાન કરાવનાર શ્રીવર્ધમાન-તપોધર્મ છે. • ૩૭૩. આત્માને ચાળમજીઠ જેવા વૈરાગ્યના રંગમાં રંગનાર-શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૭૪ ક્ષમાગના મુસાફરોને નિર્વિઘપણે મેક્ષમાં પહોંચાડનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૭૫. શ્રીચન્દ્રકેવળીના ચન્દ્ર સમાન ઉજજવળ ચરિત્રના સંસ્મરણોને, અને જીવન પ્રસંગોને ઘણુ કાળ સુધી જાગતાં-જીવતાં રાખનાર-શ્રીવર્ધમાન–તપોધર્મ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સુધા-વર્ષા. ૩૭૬. આરાધકોના હદયમાં અનેરો ઉત્સાહ પ્રગટ કરનાર, તથા ઘનઘાતી કર્મોને તેડનાર શ્રીવધમાન–તપોધર્મ છે. ૩૭૭. શ્રીજિનેશ્વર-દેવોના જીવનર ત્રણ વીસી સુધી, અખંડ-બ્રહ્મચારી શિરોમણિ શ્રીસ્થૂલભદ્રસ્વામીનું જીવનરડસ્ય ચેરાશી વીસી સુધી; અને શ્રી વર્ધમાન તપની આરાધના કરનાર શ્રીચન્દ્રકેવળીનું જીવનરહસ્ય આઠસે ચોવીસી સુધી જાગતું-જીવતું રાખનાર-શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૭૮. આ મનુષ્ય જીવનમાં શ્રેષ્ઠ-સંસ્કારની સ્થાપના કરીને સર્વોત્તમ સુખની પ્રાપ્તિ કરાવનાર અને ભાગવતી દીક્ષાના માર્ગમાં ગમન કરાવનાર–શ્રીવર્ધમાન–તપોધર્મ છે. ૩૭૯ વિષય અને કષાયના દાવાનળથી દાઝી ગયેલા સંસારી જીવને શક્તિનું સમર્પણ કરનાર–શ્રીવર્ધમાન–તપધર્મ છે. ૩૮૦. વિનેની પરંપરાને ટાળનાર-શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૮૧. વાંછિત ફળની પરંપરાને પ્રાપ્ત કરાવનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૮૨. છ માસ પર્વતની આરાધના કરવાથી કઠિણમાં કડિણ વિદોને પણ દેશવટો દેનાર શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૮૩. ઈન્દ્રિયના વિષય-વિકારોને જડમૂળથી ઉખેડી નાંખનાર-શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૮૪. વિદનના વૃદનું વિદારણ કરીને ઈહિકિક-પારલૌકિક અનેક પ્રકારની સંપદાઓને પ્રાપ્ત કરાવનાર-શ્રીવર્ધમાન-તપોધર્મ છે ૩૮૫. સર્વજ્ઞ-શાસનના સંચાલક-સદ્દગુરૂઓની આજ્ઞાનુસાર વર્તવું એ આરાધકે માટે આવશ્યક છે. ૩૮૬. પ્રારંભ કરેલા અનુષ્ઠાનના વિધિ પ્રત્યેના બહુમાનમાં વધારે કરતા રહેવું એ આરાધક માટે આવશ્યક છે. ૩૮૭. અનુષ્ઠાનના આરંભ કાળથી તેની સમાપતિ થાય ત્યાં સુધી ચિત્તને એકાગ્ર કરવું એ આરાધકે માટે આવશ્યક છે. ૩૮૮. નાશવંત પદાર્થોની પ્રાપ્તિ, ટકાવ; અને વૃદ્ધિની તમન્ના રહિત થવું એ આરાધકો માટે આવશ્યક છે. ૩૮૯ અષ્ટ-કર્મોના ઉમૂલન કરવાના અનુષ્ઠાનનું અવલંબન કરવું એ આરાધકે માટે આવશ્યક છે. ૩૯૦. અનુષ્ઠાનમાં કરેલે ઉદ્યમ નિષ્ફળ જતું નથી, અને ઉદ્યમ કર્યા વિના અનુષ્ઠાન Page #164 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧. અનુષ્ઠાનની અમૂલ્યતાને વિચારવી એ આરાધક માટે આવશ્યક છે. ૩૯૨ અનુષ્ઠાનની અમુલ્યતાને સમજીને આપત્તિકાળમાં પણ આરાધનાને છેડવી નહિ, એ આધારકા માટે આવશ્યક છે. ૩૯૩. સુધા-વર્ષા. ૨૯ સફળ થતું નથી, એવા ત્રિકાલાબાધિત સિધ્ધાંતને અનુસરવું; એ આધરકા માટે આવશ્યક છે. ઉદ્દયમાં અને અસ્તમાં એક સરખી અવસ્થાને ધારણ કરનારા સૂર્યની પેઠે સ...પત્તિના કાળમાં, અને આપત્તિના કાળમાં એક સરખી અવસ્થાને ધારણ કરીને દરેક આરાધના કરવી એ આરાધા માટે આવશ્યક છે. ૩૯૪. વિષ, ગરલ, અનુષ્ઠાન, તદ્વેતુ, અને અમૃત નામના પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પહેલાના ત્રણ હેય-કક્ષાના છે, અને પછીના એ ઉપાદેય-કક્ષાના છે; એમ સમજવુ એ આરાધક માટે આવશ્યક છે. -૩૯૫. વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનના આંતરિક-રહસ્યને નહિ સમજનારાએ અમૂલ્ય-રત્નસમાન–અનુષ્ઠાનના અપૂર્વ-કૂળના બદલામાં મુઠી ચણાની પ્રાપ્તિ કરે છે, એમ સમજવું એ આરાધક માટે આવશ્યક છે. ૩૯૬. વિષાનુષ્ઠાનને, ગરલાનુષ્ઠાનને, અને અન્યાન્યાનુષ્ઠાનને છેડીને તધેતુ અનુષ્ઠાનનુ તથા અમૃતઅનુષ્ઠાનનું સેવન આરાધકો માટે આવશ્યક છે. ૩૯૮. ૩૯૭. તèતુ અનુષ્ઠાનમાં અને અમૃતઅનુષ્ટાનમાં પ્રવેશ કર્યા પહેલા ચિત્તના આઠ દોષોને સમજી લેવું એ આરાધકા માટે આવશ્યક છે. ખેદ્ર વિગેરે ચિત્તના આઠ દોષ ક્રિયામાં એકાગ્રતાની હાનિ કરનારાના હેાવાથી તેના સ્વરૂપને સમજી લેવું, એ આરાધકો માટે આવશ્યક છે. ૩૯૯. શરીરરૂપી મકાનમાં ચિત્તરૂપી ગુપ્ત સ્થાનમાં રહેલા ધધનને લુંટનારા પેદ્રાદિ દોષારૂપ અજસિદ્ધ-ચારાથી સદાકાળ સાવધાન રહેવું, એ આધક માટે આવશ્યક છે. ૪૦૦. ભેદજ્ઞાનમાં નિષ્ણાત, અને છેદ કરવામાં અતિ કુશળ-શિરામણ-તીર્થંકરા છે, માટેજ તેઓના દર્શન, વંદન, પૂજન, સત્કારાદિમાં તત્પર બને. ૪૦૧. શ્રીતીર્થંકર-ભગવંતે એ પૂર્વે પ્રાપ્ત કરેલ શરૂઆતનું સમ્યકત્વ પણ પ્રતિપાતિ હેઈ શકે છે. ૪૦૨. શ્રીતીર્થંકર ભગવતે ને જગતભરના જીવમાત્રને નિન્ય્-પ્રવચનન માટે વિશિષ્ટ-વિચારાવાળું વ»ાધિ-સમ્યક્ત્વ ત્રીજા ભવે નિયમા હોય છે. -પ્રવચનના રસિક બનાવવા Page #165 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૪૦૩. એકજ ભવમાં કેવળજ્ઞાન થવું, અને મોક્ષ થવો એ સહેલામાં સહેલી સાધના છે, પરંતુ તીર્થકરનામકર્મની નિકાચના ત્રણ ભવ વગર થતી જ નથી. ૪૦૪. સંસારચકમાં પરિભ્રમણ કરનાર-તીર્થકર ભગવંતના છે પણ ત્રણ ભવ શેષ સંસાર રહે છે, તે અવસરે આરાધ્ય પદની આરાધના નિયમ કરે છે. ૪૦૫. તીર્થકર નામકર્મની નિકાચના કરનાર તીર્થકરોને ત્રણ ભવ શેષ રહે છે, તે અવસરે તેની નિકાચના કરે છે, અર્થાત્ તીર્થકરનાકર્મની નિકાચના કરે છે. ૪૦૬. તીર્થકરનાકમની નિકાચના કરવાના અવસરે અપ્રતિપાતિ-વરાધિ (શ્રેષ્ઠ સમ્યકત્વ) હોય છે. ૪૦૭. વરાધિને વરેલા પુણ્યાત્માઓ જગભરને શાસનના રસિક બનાવવા માટે કટિબદ્ધ થયેલા હોય છે. ૪૦૮. તીર્થ કરનાકની ઉપાર્જના કરનારને અહિંસાદિક વીશ પદો અગર તે વીશ પદોમાંથી એકાદ પદને આરાધવું પડે છે. ૪૦૯ અરિહંતપદની આરાધનામાં વ્યક્તિના વિભેદ નજરે પડતા નથી. ૪૧૦. અરિહંતપદની આરારાધમાં ક્ષેત્ર-કાળ-અવસ્થાનું નિયમન નથી. ૪૧૧. અરિહંતપદની આરાધનામાં નિયમિત-નામને ન નથી. ૪૧૨. સર્વક્ષેત્રના, સર્વ કાળના, સર્વ અવસ્થાના હરકોઈ નામને ધારણ કરવાવાળા, તીર્થકર નામકર્મની નિકાચના કરેલા, તીર્થંકરનામકર્મની નિકાચના કરીને દેવલેક ગયેલા; અગર નરકે ગયેલા સર્વ તીર્થકરની આરાધના એક અરિહંતપદને આરાધવાથી થાય છે. ૪૧૩. અરિહંતપદની આરાધના દ્વારાએ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે. ૪૧૪. આરાધ્ય-ભગવંત-અરિહંતો આરાધ્ય પદ અપાવી શકતા નથી, પણ તેઓની આરાધના અરિહંતપદની પ્રાપ્તિ કરાવે છે. ૪૧૫. અરિહંતાદિને કરેલ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે. ૪૧૬. અરિતાદિને કરેલ નમસ્કાર સર્વ-મંગલેમાં ઉત્કૃષ્ટ-મંગલ છે. ૪૧૭. અરિહંતપદના આરાધકોને અરિહંતપદની આરાધનામાં તત્પર બન્યા વગર અરિહંત પદની પ્રાપ્તિ અબજે કેશ હર છે. ૪૧૮. ભેદજ્ઞાનમાં ભૂલા પડેલાએ છેદ કરવાના અવસરે છેતરાય તેમાં નવાઈ શું? ૪૧૯ ભેદજ્ઞાનની ભૂલભૂલામણીમાં છેદ કરવાનું છોડી દઈને, નહિ છેદ કરવાનું છેદે છે, તે વિચારણીય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૪૨૦. ભૈનીતિમાં, અને ભેદજ્ઞાનમાં આભ અને જમીન જેટલું અંતર છે. ૪૨૧. છળ, કપટ, માયાજાળ, અને મુત્સદ્દીપણાની ચાલખાજીએના સમાવેશ બેનિતિમાં છે, અને ભેદજ્ઞાનદ્વારાએ વિનાશિ-અવિનાશિ-પદાર્થના વાસ્તવિક નિણ ય-કિમત—સ્વરૂપલાદિની વિચારણાએ હાય છે. ૩૧ ૪૨૨. પિયરમાં પાષાયેલી પુત્રીને પદર વર્ષ પહેલાં પિયરના અને ઘરના ભેદ સમજાય છે; પરંતુ જીવનના અંત સુધી સસારિયાને સંસારના અને શાસનના ભેદ સમજાતા નથી, એજ ખેદ્યના વિષય છે. ૪૨૩. ભેદજ્ઞાનમાં ભીંજાયા વગર અને છેદ કરવાની કુશળ કાર્યાવાહી કર્યા વગર કોઇપણ આત્મા અરિહંતપદને પ્રાપ્ત કરી શકતા નથી. ૪૨૪, ૪૨૫. ૪૨૬. આરાધ્યપદમાં બિરાજમાન અરિહંત અરિહંતપદની પ્રાપ્તિ કરાવતા નથી, પરંતુ તેઓની આરાધના દ્વારાએજ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે. આરાધક પદ, અને આરાધ્યપદ વચ્ચેનું અંતર તેાડનારી ચીજ આરાધના છે. આરાધનાના અપૂર્વ મળે આરાધ્યપોદિ-અરિહંતપદે ને આરાધકા પામ્યા છે. એમાં શંકાને સ્થાન નથી. ૪૨૭. ‘સપત્તિ એ સાધન છે, પણ સાધ્ય નથી'; આ સિદ્ધાંતના નિર્ણય સાધકે સત્વર કરવા જેવા છે, નહિ તેા માનવ જીવન નિષ્ફળ જશે. ૪૨૮. ભવિરહની ભવ્ય-ઇચ્છાના આંઢાલના વગર કોઇપણુ ભવ્યાત્મા ભવના અંત કરી શકતા નથી. ૪૨૯. પાતળા-કાચની પૂતળીથી વધારે આવરદા અભિમાનની નથી, એ સમજતાં શીખેા. ૪૩૦, પાણીના પરપાટા પાણીમાં ઉઠયા અને શમ્યાં, છતાં પરપાટા પરથી પૂર્ણ મેધપાઠું પ્રાણી લઈ શકતા નથી એજ ખેદના વિષય છે. ▾ ૪૩૧. કુદરતની કળી ન શકાય એવી અજેય શકિત સામે રાખીને માનવી માનવ-જીવન જીવી શકે તે પસ્તાવા કરવાને વખત આવેજ નહિ. ૪૩૨. અણુમેમ્બના અહંકાર કરનારાઓને વર્તમાનકાલીન-બ્રિટનમાં બળતણનું મરાણુ બુદ્ધિમાનાને પણ બોધપાઠ શીખવે છે, ૪૩૩. નયનના નિમેષ માત્રથી કુદરત જે કરી બતાવે છે, તે કરવાની તાકાત જગત્થરના સ–સત્તાધીશેામાં અગર જગના કોઇ માનવીમાં નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સુધા-વર્ષા. ૪૩૪. સદ્દગુણ-વિનાનું સૌન્દર્ય પરાગ વિનાના પંકજ જેવું છે. ૪૩૫. વેગીઓ દરેકે દરેક કાર્યોમાં કોની નિર્જરા કરે છે, જ્યારે ભેગી કર્મબંધન ૪૩૬. સદ્દગુરૂને સગ, અને તેઓના વચનની અખંડ સેવના, એ ભવભવ પર્યત બનેને. - સુગ બની રહે તે સંસારને સર્વથા વિયેગ અને શાશ્વત-સુખ શાન્તિ-સ્વરૂપ સિદ્ધિ દૂરજ નથી. ' ૪૩૭. ભવવિરહનાં ભવ્ય આંદોલને એજ તીવ્ર સંવેગના માપક છે. ૪૩૮. મંદ-સંગીઓ પડતાં આલંબનેને પકડે છે, અને તીવ્ર-સંગીએ ચઢતાં આલં બને અવલંબે છે. ૪૨૯. તીવ્રસંગ વગર ઉપશમ-ભાવની ઉર્મિઓ હદયમંદિરમાં ઉછળતી નથી. ૪૪૦. વૈરવૃત્તિના વર્ધક-વખાણે વિદ્વાનોના વિવેક-નેત્રને વીંધી નાખે તેમાં નવાઈ નથી. ૪૪૧. વૈરવૃત્તિ-ભર્યા વીતરાગ-શાસનથી વિપરીત વિચારે-વચન-વર્તન અને વિષમય પ્રચારથી કેઈનું ભલું થયું નથી, થવાનું નથી, અને થશે પણ નહિ એ નિઃશંક સત્યની સેવા કરે. ૪૪ર. શાસનને માલિન્ચ કરનારાઓને, પીઠ થાબડનારાઓને, અને તેઓના પિષકોને ભવાન્તરમાં શાસન મળવું અતિ દુર્લભ છે. ૪૪૩. વૈરવૃત્તિ ભર્યા વિષમય પ્રચાસ્થી ધાર્મિક વાતાવરણ કલુષિત બને છે. ૪૪૪. સુઘ, સુંદર ઔષધ, સાનુકુળ અનુપાન; અને સુવૈદ્યની સલાહ અનુસાર વર્તવાવાળા ક્ષયના દરદીને નિરોગી થવામાં સુકી હવા જેમ કર્મ રોગીઓના-કલેશદાયક રોગનિવારણ માટે અતિ જરૂરીની છે, તેમ વીતરાગ-પ્રણીત અનુષ્ઠાનાદિની પ્રાપ્તિ છતાં લાભ મેળવનારાઓ માટે પણ શાસનના અતિવિશુદ્ધ-વાતાવરણની અનિવાર્ય–જરૂર છે. ૪૪૫. કોઈપણ આત્મ આપત્તિમાં આવી પડે એવી માનસિક-વાચિક પ્રવૃત્તિ, કે કાયિક| પ્રવૃત્તિ કરવી એ સમજુ આત્માઓ માટે ભયંકર છે. ૪૪. પરદુઃખમાં નિમિત્તભૂત બનતાં બચે, અને પરસુખમાં નિમિત્તભૂત બનતાં શીખે. ૪૪૭. વણિકબુદ્ધિ ન્યાયે ઓછા લાભને જાતે કરી વધુ લાભ મેળવે એ જેમ શ્રેયસ્કર છે, તેવી રીતે નીચલા ગુણસ્થાનકની ક્રિયા-અનુષ્ઠાનમાં રંગાયેલાએ ઉંચી ગુણસ્થાનકને લાભ મળતું હોય તે પૂર્વના ગુણસ્થાનકની ક્રિયાને ગૌણ બનાવવાની જરૂરી છે. સમજવા તરીકે કઈ કહે કે-ભવાટવીનું ઉલ્લંઘન કરવા માટે છડે ગુણસ્થાનકે સાધુ Page #168 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૩૩ પણું પામવું શ્રેયસ્કર છે. પરંતુ પ્રભુપૂજા, અને સુપાત્રદાનાદિને રંગ મને એવું લાગે છે કે તેના વગર ચેન જ પડતું નથી, આવા રંગથી રંગાયેલા આત્માઓએ આ સંગદેષથી અલગ થઈ ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ ગુણસ્થાનકના અનુષ્ઠાનમાં ઓત પ્રત થઈ જવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪૪૮. આરંભેલી–ક્રિયાનો લાભ મેળવ્યા વગર બીજી ક્રિયાઓમાં હર્ષઘેલા થઈ અનુક્રમે એક પછી એક ક્રિયાને આરંભ કરનાર મુદ્દલ લાભ મેળવી શકતો નથી, તેવી રીતે સર્વજ્ઞ-શાસન-માન્ય-ક્રિયાનો આરંભ-કરનાર આરંભેલી-ક્રિયાને અનાદર કરે છે, ત્યારે તે આરંભેલા ઈષ્ટ-કાર્યને બાળનાર અંગારેષનું સેવન કરનારા છે; એમ સમજી અંગાર-દેષથી અવશ્યમેવ અલગ રહેવું એ આરાધકો માટે આવશ્યક છે. ૪૪૯. રોગી જેમ કુપનું સેવન કરી તંદુરસ્તીને ભયમાં મૂકે છે, તેવી રીતે રાગદેષથી ગ્રસિત થયેલા આત્માઓ અનારોગ્યરૂપ-શુધ્ધ-ક્રિયાને ઉછેદ કરીને અનુષ્ઠાનના યથાર્થ લાભને મેળવતેજ નથી; એમ સમજવું એ આરાધકો માટે આવશ્યક છે. - - ૪૫૦. ભેગી-આત્માને શરીર વગર ભેગ અને ભેગના સાધન તદ્દન નકામા છે, તેવી રીતે માનદોષથી દૂષિત થયેલા આત્માઓને કષાયના અભાવરૂપ–શાંત પણું અને ગંભીરતા વગર અનુષ્ઠાનનું અપૂર્વ પૂળ પ્રાપ્ત થઈ શકતાં નથી, એ શિખામણને ધ્યાનમાં લેવી એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૧. ખેદાદિ આઠ દેષને સમજીને, અને તે દેથી દૂર થઈને અમૃત ક્રિયાના પ્રથમ ચિહ્ન સમાન તર્ગતચિત્તમાં તદ્રુપ થવું એ આરાધકે માટે આવશ્યક છે. પર. ક્રિયાને શાસ્ત્રવિહિત સમય સાચવ એ આરાધ માટે આવશ્યક છે. ૪૫૩. ગુણગણના ભંડારરૂપ પંચપરમેષ્ઠિઓ અને વડીલે પ્રત્યે બહુમાનપુરસરનું ઔચિત્ય પ્રવર્તન કરવામાં કદાગ્રહને તિલાંજલિ દઈ આગમાનુસારિ પર પરાએ પ્રવર્તન અને નિવર્તન કરીને ભાવની વૃદ્ધિ કરવી એ આરાધકો માટે આવશ્યક છે. ૪૫૪. ભવભયથી ત્રાસ પામીને નિવેદના નિર્મળ ઝરણાને ઝીલીને સંસારરૂપ કારાગારથી છુટવાની ભાવનાને પુષ્ટ કરવી એ આરાધકે માટે આવશ્યક છે. ૪૫૫. સંસારના સર્વ–આશ્ચર્યોને ભૂલીને અનુષ્ઠાન કરવાને પ્રસંગે સૂત્ર, અર્થ અને રહસ્યમાં લીન થઈને આશ્ચર્યને આસ્વાદ લે એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૬. અનુષ્ઠાન સેવનના અનુપમ આશ્ચર્યના આવિર્ભાવથી રામરાજી વિકસ્વર થવારૂપ પુનીત પુલાક થે એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૭. જન્માંધને નેત્ર, નિર્ધનને ધન, અને લડતા સૈનિકને જીતની પ્રાપ્તિથી જે પ્રમોદ થાય છે; તેથી પણ વિશેષ પ્રમેદ અનુષ્ઠાનથી ઉત્પન થવો એ આરાધકે માટે આવશ્યક છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૪૫૮. ચાલુ વિભાગના પૂર્વે જણાવેલાં સુધાર્મિદુદ્વારા (૪૫૧ થી ૪૫૭ નબર સુધીના) તગતચિત્ત, સમયવિધાન, ભાવવૃદ્ધિ ભવભય, વિસ્મય, પુલાક; અને પ્રમેદ-એ સાતે વાક્રયાનું સેવન કરીને અમૃતક્રિયાના સ્પર્શ કરવા એ આરાધકો માટે આવશ્યક છે. ૪૫૯ અમૃત લેશ લહે એકવાર, રાગ નહિ ફરી અંગ મેઝાર; સ્વામી સેવીએ ” ઈત્યાદિ ૫. શ્રીવીરવિજયજીની એવી સુંદર શિખામણા આરાધકો માટે આવશ્યક છે. ** ૪૬૦. “અમૃત લેશ લહ્યો એક વાર, બીજું ફ્ ઔષધ કરવું નહિ પડે જી ” ઈત્યાદિ મહે।પાધ્યાય શ્રીયશે વિજયજીના એવા અનુપમ ઉપદેશ આરાધકો માટે આવશ્યક છે. ૪૬૧. દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચાર દોષોથી રહિત અનુષ્ઠાનમાં ઉજમાળ થવુ એ આરાધકો માટે આવશ્યક છે. ૩૪ ૪૬૨. અનુષ્ઠાનનું સેવન કરતાં કરતાં અવસરની ચેાગ્યતાએ પ્રીતિ-અને ભક્તિને પરાકાષ્ઠાએ પહોંચાડવી એ આરાધક માટે આવશ્યક છે. ૪૬૩. કૂવામાં આવતા પાણીના અખૂટ ઝરણાની માફક ભાવની વૃદ્ધિપૂર્વક દરેક અનુષ્ઠાને ને સેવવા એ આરાધકે માટે આવશ્યક છે. ૪૬૪. આરંભ–સમારંભ-વિષયક–સકલ્પ કરવાની, આરંભ-સમારંભ વિષયક સાધના એકડા કરવાની, અને આરભ સમારભદ્વારા એ જીવાના છેદનભેદન કરવાની પાપમય-પ્રવૃતિને રોકવી એ આરવા માટે આવશ્યક છે. ૪૬૫. નિરભના અર્થિ-આત્માઓએ જયણાપૂર્વક સદારભનું સેવન કરવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪૬૬. મલિનાર ભને છેડવા માટે સદાર ભનુ સેવન અવશ્યમેવ કરવું એ આરકો માટે આવશ્યક છે. ૪૬૭. તીવ્રારંભને તિલાંજલિ દઇને નિભાવ પૂરતા મદારભનું સેવન કરનારે સદારંભનું સેવન કરવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪૬૮. સ્વરૂપથી સાવદ્ય દેખાતી અને અનુબંધથી નિરવદ્ય-નિહાળાતી-ક્રિયાના સેવનમાં ઉજમાળ રહેવું એ આરાધક માટે આવશ્યક છે. ૪૬૯. સ્વરૂપ, હેતુ; અને અનુબ્રધ–દયાના પ્રકારે સમજીને સદારભનું સેવન કરવું એ આરાધ માટે આવશ્યક છે. ૪૭૦. ૪૭૧. અલ્પાહાર, અલ્પ-નિદ્રા, અને કષાયરહિત થવું એ આરાધકે માટે આવશ્યક છે. સત્તા, સ'પત્તિ, યુવાવસ્થા; અને મદોન્મત્તા આ ચાર અધઃપતનની સીડીના લપસણીઆ પગથીઆં છે. 2 ૪૭૨. જરૂરીયાતને ઓછી કર્યા સિવાય નિસ્પૃહતાનુ` આસ્વાદન કરવું અશકય છે, ઇન્દ્રિયા Page #170 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩. સુધા વર્ષા. પર અને મન પર વિજય મેળવ્યા સિવાય સાચી શાન્તિ-સુખ કે આનન્દની પ્રાપ્તિ પાંચસે કાષ દૂર છે. ઉપકાર માટે સંપત્તિને અને સાહ્યબીએને તિલાંજલિ આપનારાએજ ઉપકારની વાસ્તવિક કિ ંમતને સમજનારા છે. ૩૫ ૪૭૪. ભાગ-સાધન સામગ્રીએને ભેગ આપવામાં ઉપકારની ઉચ્ચ કિંમત અંકાય છે. ૪૭૫. આવી પડેલી આપત્તિઓનું, અને આવી પડનારી આપત્તિઓનું અવલેાકન કરીને ઉપકાર ઉપકારના માર્ગથી લવલેશ ડગતા નથી. ૪૭૬. કુબેર-ભંડારી સમાન ક્રોડપતિઓને ક્રોડા પ્રયત્ન કર્યા છતાં પણ અન્ન-વસ્ત્રના ફાંફા મારવા પડે છે, માટે ભાગાન્તરાય-ઉપભાગાન્તરાયના ઉ-મૂલન માટે દાન દેવાની; અને દેવાના પરિણામ સદા જાગ્રત રાખવાની, હિતશિક્ષા હૃદયમાં ધારણ કરવી જરૂરી છે. ૪૭૭. છતે પૈસે અન્ન-વસ્ત્રના હરકેાઈને પ્રાંફા મારવા પડે તે અતરાયને એળખીને પણ કટ્રાલ–રેશનીંગદ્વારા મેળવેલા ટુકડામાંથી પણ ટુકડા દેતાં શીખે, નહિતર અતરાયની અંધાધુંધીમાં અટવાઈ જવું પડશે. ૪૭૮. ક્રોડપતિએ કંગાલ બને છે, અને કંગાલેા ક્રોડપતિ બને છે; છતાં ચપળ લક્ષ્મીના ચકડોળે ચઢેલા ચતુરા પણ ઠાકર ખાય છે, એ શું નવાઈ પામવા જેવું નથી ? ૪૭૯. સુર-સુરેન્દ્રની અને સર્વા-સિદ્ધ-વિમાન પર્યંતની સાધન-સામગ્રી સાહ્યબીના અસ્ત્ર લિત ભોગવટામાં સુખ માન્ય, સુખ માનીને ભોગવ્યુ, અને તેજ સુખની પાછળ પોગલ બનીને ચારે ગતિના ચકડાળને વેગવંતુ કીધું; પરંતુ તે સવને દુઃખ માન્યા વગર, અને તે સર્વ દુ:ખમય છે એવેા નિર્ધાર કર્યા વગર; સુંદર સવેગના તરગા હૃદય-મ ́દિરમાં ઉઠતા નથી. ૪૮૦. કહેવાતા શ્રીમન્ત, સામાન્ય શ્રીમતે, ગર્ભ શ્રીમન્ત, ઉભરાતી સંપત્તિના સ્વામિશ્રીમ ંતા; નર નરેન્દ્ર, ખળદેવ, વાસુદેવ, અને ચક્રવતિઓની સ ંપદાઓની–સ-સાધનસામગ્રીએની પ્રાપ્તિમાં, તથા ભોગવટામાં સુખ માન્યું અને ભેાગળ્યુ, તેજ સુખની પાછળપાગલ બન્યા છતાં તે બધું દુઃખમય છે એ કલ્પનાના નિર્મળ નિર્ધાર વગર સુદર સવેગના તરંગા હૃદયમાં ઉભરાતા નથી, એ ધ્યાનમાં રાખા. ૪૮૧. મલીન-કપડાંને નિર્મૂળ કરનાર પાણી છે, તેવીજ રીતે અંતઃકરણની વિશુદ્ધિ કરનાર વીતરાગની વાણી છે; એ યાદ રાખેા. ૪૮૨. શ્રુતધર્મના અભ્યાસિએ શ્રવણ-મનન-પરિશીલનથી સંસારના ભીરૂ અને શાશ્વતપદના અભિલાષક બને છે, એ ભુલવા જેવુ નથી. ૪૮૩. વ્રતધારિયા વ્રતનેા સ્વીકાર કરીને, અને વ્રતનું યાસ્થિત પાલન કરીને, મેાક્ષમાગ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સુધા-વર્ષા. તરફ અખલિત પ્રયાણ કરે છે, માટે વ્રતના સ્વીકાર સાથે વ્રતનું યથાસ્થિત પાલન કરવું તે અવશ્યમેવ જરૂરીનું છે. ૪૮૪. વ્રતના સાપેક્ષાપણામાં સુદયાળુપણું, અને વ્રતના નિરપેક્ષપણામાં નિયપણું આવિર્ભાવ થાય છે; એ ભૂલવા જેવું નથી. ૪૮૫. કષાયથી કલુષિત થયેલા-અંત:કરણવાસિત-છ વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વ્રતને ભ ગ કરે છે. ૪૮૬. જાણી જોઈને ઇરાદાપૂર્વક અતિચારેનું સેવન કરનારાઓ અને વ્રતનું ભંગ કરનારા થાય છે, અને તે બધા ધીમે ધીમે મહા પાપી બને છે. ઈચ્છા-પરિણામ-વતનું અંશિક સેવન કરનારા- જીવે અંશિક-સુખ–શાન્તિ આનંદને અનુભવ કરે છે. ઈચ્છા-પરિણામ-વ્રતથી બનશીબ રહેનારાઓને આ સંસારમાં, અને પરલોકમાં પણ લેશભર સુખ–શાંતિ- આનંદ પ્રાપ્ત થતાં જ નથી. સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ અધિક મર્યાદાશીલ લેભ-મહાસાગરને તરી જનારાઓ પાંચમાં પરિગ્રહ-વ્રતધારિયેજ છે. ૪૯૦ અસુંદર વ્યાપારનું વિસર્જન કરવા-કરાવવાની કુનેહભરી કળાનું સામ્રાજ્ય ઈચ્છાપરિ માણની વિરતીને આધીન છે. ૪૯૧. સમારંભ-સમારંભના, અને આરંભના અતિ ઉંડા મૂળીયાને જડમૂળથી ઉખેડીને જમીનદોસ્ત કરનાર પાંચમું પરિગ્રહ-પરિમાણવ્રત છે. ૪૨. ઇશ્વર-વિષયક-સત્ય-માન્યતાનું દિગ્દર્શન કરાવનાર જૈન શાસ્ત્રોજ છે. ૪૭. જેઓએ જૈન શાસ્ત્રો વાંચ્યાં નથી, વિચાર્યા નથી, અને વિવેકપૂર્વક પરિશીલન કર્યા નથી, તેવા જ કહી શકે છે કે “સ્વતંત્ર-વિચારને અને વિવેકદ્રષ્ટિને ગુંગળાવનાર જૈન શાસ્ત્રો છે.” ૪૯૪. સ્વતંત્ર વિચારણા, વિવેક દ્રષ્ટિ અને આત્મહિતકર–અનુભવને અખલિત વેગ આપ નારાં જૈન શાસ્ત્રોજ છે, આ વાત અભ્યાસીઓને સમજાય છે. કલ્પ આવડત વગરના સમન્વય કરનારાઓએ કિંમતિ પદાર્થોની કિંમતને આંકી શક્યા નથી, અર્થાત્ કિંમતિ પદાર્થોની કિંમત સમજી શકયાજ નથી. ૪૯૬. આવડત વગરના સમન્વયથી મૂર્ખાઓને ગેળ ખેળની જેમ સુદેવ-કુદેવ, સુગુરૂ-કુગુરૂ અને સુધર્મ-કુધર્મને સમન્વય કરીને અન્યાયની અંધાધુંધીમાં અટવાઈ જવું પડે છે. ૪૯૭. સાપેક્ષ દ્રષ્ટિની સાચી સમજણ સિવાય વસ્તુ માત્રના સમન્વય થઈ શકતાં નથી. ૪૯૮. વસ્તુમાત્રના સાધારણ ધર્મોનું અને અસાધારણ ધર્મોનું અવલેકન કર્યા વગર સમન્વય કરનારાઓને સાક્ષરવર્યોની સૃષ્ટિમાં જીવવું મુશ્કેલ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩૭. સુધા-વર્ષા. ૪૯ કહેવાતા બુદ્ધિશાળિ-વિદ્વાને, વકતાઓ અને લેખકે સાચી, સારી, અને કિંમતી વસ્તુઓને અનુચિત સમન્વય કરીને મૂળ વસ્તુને વિકૃત બનાવીને કીમત ઘટાડવા પ્રયત્ન કરે છે. ૫૦૦. ધનના સ્વાર્થે, યશકીર્તિની કામનાઓ, માન-મોટાઈના મને રથે, અને પ્રશંસાદિની પાપી વાસનાઓએ કહેવાતા વિવેકિઓની માણસાઈને પણ ભૂંસી નાંખેલી છે, અને માણસાઈ વગરના એવા આત્માએ જગતને શ્રાપ, સમાન છે. " પ૦૧. કેઈપણ સિદ્ધાન્તને શ્રવણ કરે, સમજ, હૃદયમાં ધારણ કરે, યુક્તિ-યુક્ત રીતિએ પ્રતિપાદન કરે છે એટલે સીધે, હેલો અને સરળ માર્ગ છે; તેના કરતાં તે સિધ્ધાન્તને જીવન વ્યવહારમાં પચાવીને પૂર્ણ રીતિએ સાક્ષાત્કાર કરે, એ કપર, કઠિન અને અતિ મુશ્કેલ માર્ગ છે; એ બીના બુદ્ધિમાનેને બુદ્ધિમાં સહેજે ઉતરી શકે છે. ' ૫૨. અતુલ અને અગણ્યલાભની પ્રાપ્તિ હેવા છતાં તીર્થકર ભગવંતો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછીજ ઉપદેશ દે છે એ ભૂલવા જેવું નથી. ૫૩. “ચાર હજાર ચાસ્ત્રિવતે ગૃહસ્થાશ્રમી થઈ ગયાં, છતાં શ્રી આદિશ્વર ભગવાને આવ સરચતિ શુભદેશના પણ દીધી જ નહિંએ મર્યાદાને સમજતાં શીખે. ૫૦. તીર્થકર ભગવંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી બેસે છે, અને વર્તમાનકાલીન-આચાર્ય ઉપાધ્યાય, અને સાધુએ તે વિના બોલે છે, પરંતુ તેઓ સ્વતંત્રપણે બેલતાજ નથી, પણ પ્રાતઃસ્મરણીય પૂર્વ પુરૂષના કથનને અનુવાદ કરે છે એ ધ્યાનમાં રાખે. ૫૦૫ વર્તમાનકાલીન કેઈપણ આચાર્ય–ઉપાધ્યાય-સાધુઓને સ્વતંત્રપણે બોલવાને ઈજારો જૈનશાસને આપ્યું જ નથી. ૫૦૬ પૂર્વ-પુરૂષના પ્રણત-સિદ્ધાંત-વચનેને અનુસરીને જ શ્રમણ-ભગવંતે બેલી શકે છે, અને ઉપદેશ દઈ શકે છે, અન્યથા નહિંજ. ૫૦૭ દાનધર્મની વ્યવસ્થિત મર્યાદાને અપનાવ્યા વગર શ્રી જૈન-શાસનનું સંચાલન વર્તમાનમાં પણ અશકય છે. ૫૦૮. દાન-ધર્મની વ્યવસ્થાના અભાવે પ્રથમ ભગવંતની સાથે થયેલા ચાર હજાર દીક્ષિતેને ઘરભેગા થવું પડ્યું માટે દાનધર્મની વ્યવસ્થાને વ્યવહારૂ બનાવતાં શીખો. ૫૦૯ સ્થાવર-જંગમ સંપત્તિઓ, અને સાધને પ્રબળ-પાદિયે ચાલ્યાં જાય, છતાં પણ સત્પાત્રમાં દેવાની પરિણતિ જેના હૃદયમંદિરમાં રમ્યા કરે છે, તે જ ખરો ભાગ્યશાળી અર્થાત્ વાસ્તવિક દાનેશ્વરી જ છે. ૫૧૦. સંપત્તિઓના અભાવની સાથે, નિર્ધન દશા પ્રાપ્ત થયા છતાં પણ, દેવાના પરિણામની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સુધા-વર્ષા. નિધનદશા ન આવે તે સારૂ દાનેશ્વરીઓએ ખુબ સાવધાની રાખવા જેવું છે. ૫૧૧. પુણ્યાનુબલ્પિ-પુણ્યને ઉદય થયે છતે સુપાત્રે દાન દેવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સુંદર-સુપાત્રની પ્રાપ્તિની ઝંખના કર્યા કરે છે. ' ૫૧૨. પાપાનુબધિપાપને ઉદય વર્તતે હોય તે સુપાત્રદાન દેવાના મારથ થતા જ નથી. પ૧૩. ગુણાનુરાગમાં રંગાયા વગર, અને ભકિત–ભાવના ભવ્યતરંગે હૃદયમંદિરમાં ઉભરાયા વગર, સુપાત્રદાનનું વાસ્તવિક પૂલ પ્રાપ્ત થતું જ નથી. . ૫૧૪. દેવા દેગ્ય નિર્દોષ વસ્તુ મળે, લેનાર સંયમ–તપસ્વી મળે, દેનારને દેવાને અવસર પણ મળે; પરંતુ ભાવ ભર્યા દેવના પુનિત-પરિણામ તે ભાગ્યશાળીઓને જ થાય છે. ૫૧૫. દાનના સંસ્કારિ–આત્માઓજ શરીર-ઈન્દ્રિય-વિષય-વિકાર, અને તેના સમગ્ર સાધને પરથી મૂછ ઉતારીને મેહની મુંઝવણભરી પ્રવૃત્તિથી પરામ્બુખ થઈ શકે છે. ૫૧૬ ક્ષાપથમિક-દાન દ્વારા ક્ષયિષભાવને પ્રાપ્ત કરવો એ વિવેકીઓનું પરમ-કર્તવ્ય છે. ૫૧૭. દાનને મુખ્ય અર્થ ત્યાગ હેવાથી દાનેશ્વરીઓએ ત્યાગ–ત્યાગી અને ત્યાગના સાધનમાં હરદમ રંગાઈ જવું એ આવશ્યક છે. ૫૧૮. ટુકડે ટલે, અને કટેરી પાણી સંયમધરને આપીને, આપનારની ભાવના તે “સંયમ | મને મળે” અથવા “સંયમના સાધન દ્વારાએ સંયમના સગો ભાવિમાં મને મળે એ છે માટે એ ભાવનાએ આપતાં શીખે. ૫૧ દાન દઈને પશ્ચાતાપ કરનારાઓ ભવાંતરમાં દુઃખી થાય છે, અગર કદાચ તેઓને સંપત્તિઓ મળે છે, છતાં પણ તેઓ ભેગવી શકતાં જ નથી. પર, પરોપકાર પિતાએ, અને પૂજ્ય ગુરૂએ અનુક્રમે પોતાના પુત્રની અને શિષ્યની - સ્તુતિઃ-પ્રસંશા કરવી જ નહિ; એમ નીતિકારે કહે છે તે અથ-ગમ્ભીર્યનું આસ્વાદન પર૧. હલાવી ખીચડી, અને લાલન-પાલનપૂર્વક પંપાળેપી પુત્રી અનુક્રમે ભજન ગ્ય, અને શ્વસુરપક્ષને યોગ્ય થતી જ નથી. પર૨. ઈર્ષાથી અંધ-બનેલાઓનાં વિવેકનેત્રે કાર્યસાધક થતાંજ નથી. પર૩. “ઈર્ષાના પ્રબળ પ્રભાવે પીઠ અને મહાપીઠ મુનીવર છ ગુણઠાણેથી પ્રથમ ગુણ ઠાણે આવી ગયા, અને સ્ત્રીવેદ બાંધ્યું', આ પ્રસંગને વિચારનારાઓએ ઈર્ષાને સર્વદા સર્વત્ર દેશવ દે એજ શ્રેયસ્કર છે. ૫૨૪. ઈપ્કના ચશમા ચઢાવનારને સીધું અને સરળ પણ વાંકુ અને વક જણાય છે, એ જ ઈર્ષાને ચમત્કાર છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. પર૫. ઇર્ષાળુ-આત્માએ ગુણીજનેના, ગુણ્ણાના અને ગુણુપ્રાપ્તિના સાધનાને વિનય-બહુ માન-આદર કરી શકતાજ નથી. પર૬. ગુણવાન્-મુનિવરે ને પણ ઇર્ષ્યાના આવિર્ભાવમાં ગુણને અવગુણ તરીકે દેખવામાં દેખાડવામાંમાનવામાં અને કહેવામાં સમ્યક્ત્વને બદલે મિથ્યાત્વ આવિર્ભાવ થાય છે એ હમેશા વિચારવું જરૂરી છે. ૩૯ પર૭. જેઓ નિર્ગુણીઓને ગુણરત્નાકરા સાથે સરખાવવાની પીડાઈ કરે છે, તેઓ શાસનમાન્ય સમ્યક્ત્વને હજી પણ સમજી શકયાજ નથી, એ સમજવું સ્થાન પુરરસનુ છે; આજ પ્રસંગને વિશ્વવન્ધ-વીર-પ્રભુ- દીક્ષિત-શ્રીધર્મદાસગણિવર્યજી સ્પષ્ટ કરે છે. ૫૬૮. ગુણવાન્-આત્માએ પ્રાપ્ત થયે છતે મૌન ધારણ કરનાર એ વાણીના વાસ્તવિક ફલને પામી શકતાંજ નથી. ૫૨૯. ઉદ્યમવંત-આત્માએએ વિચારવું જરૂરીનું છે કે સમ્પૂર્ણ ભરેલા સરોવરમાંથી પાણી ભરનારના ઘડામાં ઘટ પ્રમાણુ પાણી જ પ્રાપ્ત થાય છે, માટે નશીબ સામે નજર કરતાં શીખે. ૫૩૦. દિશાઓને દેખીને સૂર્યોદય થતા નથી, પરંતુ સૂર્યોદયનેજ દિશાએ અનુસરે છે; તેવી રીતે સંપત્તિઓની શેાધમાં પુછ્યદય પગલાં ભરતા નથી, પરંતુ પુણ્યદયને પુનિત સપદાએ અનુસરે છે. ૫૩૧. પૂર્વ દિશાને પિછાણીને પૂષા=સૂર્ય ઉદય પામે છે' એ ભૂલી ાએ પરંતુ પૂષાના ઉડ્ડય પછી પૂર્વ દિશાના નિય થાય છે; એ સમજતાં શીખેા. ૫૩૨. દક્ષિણાયનમાં અને ઉત્તરાયણમાં સૂર્યના ઉદય અનુક્રમે નિયત પેઇન્ટથી નિયમિત રહેતા નથી; એ સમજનારને સૂર્યના ઉદય અને પૂર્વ ક્રિશાના ઉદય નિશ્ચય નિર્મળપણે હૃદયમાં સ્થિર થાય છે. ૫૩૩. સૂર્ય ને અંજિલ દેનારાએ, અને સૂર્ય સન્મુખ સૂર્યમંત્રના જાપ કરનારાએ સૂ પ્રત્યે ભક્તિ બહુમાન દેખાડવાના ડાળ કરે છે, કારણકે વિશ્વને આનંદદાયિ-સૂર્યાસ્ત સમયે સૂર્ય ના ઉપાસકેા આહાર-પાણી લે છે એટલે વસ્તુતઃ એ ઉપાસકે નથી. ૫૩૪. ઘરના માલીક મરણ પામે, ગામના રાજા મરણ પામે, અને દેશના પાલનહાર પરલેક સિધાવે; તે અવસરે સબંધ ધરાવનારા ખાઈ પી શકતા નથી, તે પછી સૂર્ય-ઉપાસકે સૂર્યાસ્ત સમયની સામાન્ય નીતિને શું સમજી શકતાજ નથી ? ૫૩૫. જૈના સૂર્યના ઉપાસક નથી, અને નાસ્તિક છે; એમ કહેનારાએ જૈનેાના આચારથી અનભિજ્ઞ છે એમ કહેવોમાં લેશભર અતિશયેાકિત નથી, કારણકે રાત્રિભોજનના ત્યાગ કરીને સૂર્ય સાથેના સાચા સંબંધને જેનેાજ સ ક્ષાત્કાર કરી બતાવે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ' ૫૩૬ સુધાથી શાંત થયેલા સ્વસ્થ-ચિત્તમાં બુદ્ધિવૈભવ આવિર્ભાવ થાય છે, એ એકાન્ત શાસ્ત્રીય-ડિતશિક્ષા નથી, પરંતુ આ નીતિવાકકય છે. પ૩૭. લાભદાયિ-કાર્યનો અવસર ગુમાવનારને ભવિષ્યમાં પશ્ચાતાપ થાય છે, માટે અવ સચિત-કાર્ય-અવસરે કરી લેવું, પરંતુ આલસ્ય-પ્રમાદને આધિન થઈ અવસર ચૂકેજ નહિ.. ૫૩૮. પુણ્યશાલિઓના પ્રબળ પુણ્ય પ્રભાવથી સુકાઈ ગયેલાં વન-વૃક્ષો અને નદી નિઝરણા પણ નવપલવિત થાય છે, માટે પુણ્ય-રક્ષ-વૃદ્ધિના ઉપાયોમાં સત્વર ઉદ્યમવન્ત થવું જરૂરીનું છે. ૫૩૯ જેવી રીતે ચિન્તામણિ-રત્ન ચિત્તને ચમત્કાર પમાડનારા ગુણો વડે સ્વયં જ્યાં ત્યાં માન-પ્રતિષ્ઠાને પૂજા પામે છે, તેવી રીતે પુણ્યશાળિઓ પોતાના પ્રબળ પુણ્યાદિ પ્રભાવે સર્વત્ર-સર્વ-સર્વથા માન-સન્માન-સત્કાર-પૂજા--પ્રતિષ્ઠા પામે છે; તેમાં નવાઈ નથી. પ૦૦ ઉત્તમ પુરૂષોને આચાર-વિચાર અને વાણી થી કુલ-જાતિ–ઉત્તમતા આદિગુણોનું પ્રકાશન થાય છે. ૫૪. એકજ સ્થળે વસવામાં માન હાનિ થાય છે, એવું સમજીને સૂર્ય-સમાન-ભાગ્યવાને સ્થલાન્તર કરતાં જણાય છે. ૫૪૨ કૃષ્ણપક્ષને ચંદ્રમાની જેમ કલાવા–ભાગ્યશાળ બાહ્ય-અત્યંતર લમી રહિત થવાથી * લઘુતાને પામે છે, તે વિકિઓએ વિચારવું જોઈએ. પંડિતસજજન શિરોમણિ એ શત્રુ સારો છે. પરંતુ મૂર્ખ મિત્ર એ વર્તમાન ભાવિ જીવન માટે ભયંકર છે ૫૪૪. મિત્રને દ્રોહ કરનારા, કરેલા ઉપકારને ભૂલનારા, સ્વામિનો દ્રોડ કરનારા, અને વિવાસને ઘાતકરનારા; એ બધાની ક્રિયાઓ નરક પ્રત્યે લઈ જનારી છે, અર્થાત્ તે બધા નરક પ્રત્યે પ્રયાણ કરનોરા છે. ૫૪૫. સંકલેશને ઉત્પન્ન કરનાર, અને સંકેલેશની વૃદ્ધિ કરનાર કહેવાતાં શુભ સ્થાને પણ દૂરથી ત્યાગજ કરવાં શ્રેયસ્કર છે. ૫૪૬. વિરોધની પરંપરા પ્રાપ્ત થાય તેવા સ્થાનમાં ભાગ્યશાળીઓએ વસવુંજ નહિ. ૫૪૭. ઓને પિતૃગૃહે, અને પુરૂષને “વસુરગૃહે વસવું હિતકર નથી, તેવી જ રીતે - એકજ સ્થાને યતિવર્યોએ વાસ કરે તે પણ હિતકર નથી. ૫૪૮. મૃગેન્દ્રો, પુરૂષ અને ગજેન્દ્રો અપમાનવર્ધક સ્થાનમાં ક્ષણભર રહી શકતા નથી. ૫૪૯ યતિવર્યો, યાચકે; અને નિર્ધને વાયુની જેમ એક જ સ્થળે સ્થિર રહેતા નથી. - આથી નહિં રહેવાનો પ્રયજન-પરમાર્થ-પૂલાદિને વિચારવાની જરૂર છે. ૫૫. જેવી રીતે પ્રકાશ કરવાના સ્વભાવવાળો પ્રકાશમય દીપક બીજા દીપકની અપેક્ષા Page #176 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. રાખતા નથી, તેવી જ રીતે પ્રબળ પુણ્યવતે બીજા પુણ્યવતની અપેક્ષા રાખતા નથી. ૫૫૧. નિર્ગુણિ આત્માઓ ગુણરત્નાકર-ગુણિજનેને નિહાળી શક્તાજ નથી.' ૫૫૨. ગુણવાન થવું એ જેટલું મુશ્કેલ છે, તે કરતાં અધિક ગુણવાનને દેખીને પ્રમોદી થવું, અર્થાત ગુણાનુરાગી થવું; એ અતિ–અત્યંત-મુશ્કેલ કાર્ય છે. ૫૫૩. ઈર્ષોના સર્વથા અભાવમાં જ આત્માઓ ગુણવાન અને ગુણાનુરાગી રહી શકે છે, અન્યથા નહિં જ. ૫૫૪. કહેવાતા-ગુણવાન આત્માઓ પણ અધિક ગુણવાન પ્રત્યે મત્સરી જણાય છે, તો તે સ્થાનમાં ઈષ્યાને આવિર્ભાવ છે, એ સમજતાં શીખે. ૫૫૫. ગુણરત્નાકર-ગુણિજનેને નિર્ગુણી કહેવામાં, લખવામાં, અને દેખાડવામાં ઉદ્યમવંત થનારાઓ સમ્યકત્વના સારભૂત-રહસ્યથી વિમુખ થઈને ભવ-ભ્રમણની વૃદ્ધિ કરે છે, એમ શ્રીધર્મદાસગણિવર ફરમાવે છે. ૫૫૬. અવિશ્વાસની અંધાધુધીમાં વિવેકએ કાર્યસાધક થઈ શકતું જ નથી. પપ૭. અભયદાનમાં ઓતપ્રેત થયેલાં આત્મકલ્યાણકાંક્ષિ-આત્માઓ ત્રિવિધાગે ત્રિકરણ વિશુદ્ધિએ નિર્મળ શીલધર્મનું સેવન કરે છે, અને તેથી જ તેઓ અબ્રહ્મસેવનમાં અસંખ્ય જીવોને અભયદાન મળે છે. ૫૫૮. વિશ્વભરમાં બ્રહ્મચર્યવ્રતધારિયે અભયદાનદાતાઓમાં શિરમણિમૂદ્ધન્ય છે. ૫૫૯, બ્રહ્મચર્યવ્રતનું સેવન-કરનારાઓ અસંખ્યાત-બેઈન્દ્રિય-જીને, અસંખ્યાત-સંમૂચ્છિમ પંચેન્દ્રિયને અને નવ લાખ ગર્ભ જ પંચેન્દ્રિય પ્રાણિઓને અભયદાન આપીને અખંડ પુણ્ય ઉપાર્જન કરે છે. ૫૬. આત્મકલ્યાણર્થિઓ દેશના દેવાના અવસરે આલસ્યાદિના પ્રબળ-પ્રભાવે આડા અવળાં બહાનાં ધરે છે, તેવા ઉપદેશકને ભવાન્તરમાં વીતરાગની વાણું સંભળાવનારાઓને સુસંગ થવે મુશ્કેલ છે. પ૬૧ ગુણગણના ભંડાર સમા કહેવાતા આત્માઓ સમાન ગુણવાળાને, કે અધિક ગુણવાળાને દેખીને કે સાંભળીને પ્રમોદ પામતાજ નથી; તેનું વાસ્તવિક કારણ ગુણાનુરાગને અભાવ છે. ૫૬૨. કીર્તિના કોટડાને અને પ્રતિષ્ઠાના પાયાને મજબુત બનાવવા અનીચ્છનીય કૃત્ય કરે છે, તેઓ ખરેખર પ્રબળ પાપના ઈજારદારે છે. ૫૬૩. ચાર હત્યા કરનાર દઢ-પ્રહારી કરેલાં કઠોર કર્મોથી, અને ઘનઘાતીના ઘેરાં પાણીથી પાર પામીને કેવલ્ય, અને અનુક્રમે મોક્ષ પામે છે, તેમાં કામગની વાસનાનો વિરહ છે. પ૬૪. ચિત્રભૂતિ-અણગારને અણગાર-અવસ્થામાં, અને માસક્ષમણની તપશ્યાના સેવનમાં Page #177 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. પણ કામગની વાસનાના વિષય-કીચ્ચડમાં ફસાતાં અનુક્રમે સાતમી સુધી પહોંચવું પડયું; માટેજ કામ-ભોગની વિષયવાસનાઓ અતિ ભયંકર છે, એ વિવેકિયાએ સમજવું જરૂરીનું છે. ૫૫. ચક્રવતિઓના અને લયનાથ-તીર્થકરોના રાજમંદિરમાં પણ રત્નજડિત સુવર્ણાલંકા દિને નિર્માલ્ય-કરમાયેલ પુષ્પમાળાની જેમ અવગણીને ફેંકી દેવાતાં નહેતાં, પરંતુ અચિજ્યભેગ-સાધન-સામગ્રી-સંપન્ન–શ્રીશાલિભદ્રકુમારને ત્યાં દિન-પ્રતિદિન રત્ન-સુવર્ણલંકારોને, અને દેવદૂષ્યાદિવસોને નિર્માલ્ય ગણીને ફેંકી દેવાતાં હતાં; એ સત્પાત્રદાનનું અખંડ પુણ્ય પળ છે, છતાં આ ભેગી ભેગને રેગ ગણને સયમ લેવા ઉજમાળ થાય છે. પ૬૬. ‘લેનાર માસખમણના મુનિવર પ્રાપ્ત થાય, દેવાને સુઅવસર પ્રાપ્ત થાય, દેવાયેગ્ય ક્ષીર, ખાંડ, વૃતાદિ જોગવાઈ પણ નિર્દોષ પ્રાપ્ત થાય; છતાં દેવોના અવસરમાં ચિત્તની અનુકૂળતા શ્રીશાલિભદ્રને અનુસરતી થવી એજ યથાર્થ દાનફળ પ્રાપ્તિની આકરી કસોટી છે. પ૬૭. ધીર-પુરૂએ કરેલી વાર્તા શ્રવણ કરીને વ્રત લેવાના પરિણામ થવા, અને વ્રત લેવા ઉદ્યમવંત થવાની સાથે વ્રત લેવાં જતાં જતાં પાછાં પગલાં ભરવાં, અને અવિરતિની આંધીમાં અટવાઈ જવું એ અવસત્તશાલિ-જીની નિપુણ્યકશાનું પ્રગટ-પ્રદર્શન છે. પ૬૮. “શાલિભદ્રની અદ્ધિ ” એ પંકિતસ્થ–શબ્દોને પ્રેમપૂર્વક લખનારા-પુણ્યાત્માઓને પણ શાલિભદ્રના વૈરાગ્યની અને વિવેકની આછી ઝાંખી જીવનના અંત સુધી સમજાતી નથી, એજ ખેદને, વિષય છે. ૫૬૯, શાલિભદ્રને કાયર કહેનાર ધન્યકુમારને પિતાની સ્ત્રીઓના હિતકર વચન સંભળાય છે, ત્યારે સંયમ માર્ગેકૂચ કરે છે. ખરેખર ! જેઓને ગૃડ મંદિરમાં પતિ હિતકરણેકબદ્ધકક્ષ-પરાયણ પતિવ્રતાઓ છે, કે જેઓ અવસરે પતિઓને સન્માર્ગે પ્રેરે છે; તેઓના ગૃહ-મંદિર સ્વર્ગલેકથી પણ અધિક છે. પ૭૦. પરોપદેશ દેવામાં કુશળ ઉપદેશકોને ધન્યકુમારના સંયમ માર્ગની કૂચે એ “રહેણી-કહે ણીના રસમય માર્ગની પ્રેરક છે માટે તે પ્રસંગનું પરિશીલન કરો. પ૭૧. પ્રવેદ-મલ-કીચ્ચડથી મલીન થયેલાં વસ્ત્રો ઉપર શુશોભિત સુંદર રંગ અને ચિત્ત આલ્હાદક-ચિત્રો ઓપી નીકળતાં જ નથી, તેવી રીતે શાસનમાન્ય-વ્યવહારથી વિરૂદ્ધ હિન-વ્યવહારમાં વર્તતા વિરતિવંત-ઉના સંયમાદિ શુભ કરણીઓ પણ શોભી શકતી જ નથી; અર્થાત્ તે તે જીવેના આચારાદિ સ્વપઘાતક, અને શાસનવિલના કરાવવાના પ્રબળ કારણરૂપ બને છે. પ૭૨. ભકિત-વિનય બહુમાન-આદર-ગુણ-સ્તવનાદિ પ્રયોગ દ્વારાએ પૂજ્ય વડીલોનું જેઓ આરાધન કરે છે, તે ખરેખર વિવેકભર્યું વશીકરણ કરે છે, અને કલ્યાણકારિ કામણ - કરે છે; એ વિવેકીઓએ સમજવું જરૂરીનું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૪૩ ૫૭૩. તન-મન-ધનાદિ સ્થાવર-જંગમાદિ સઘળીયે સપત્તિઓનુ સમર્પણુ કરવાના સુદર પરિણામ વગર શાસન પ્રત્યેના અનુરાગ છે એમ કહી શકાતુ જ નથી, માટેજ શાસનરસિકાએ મને શાસન સચાલકાએ સાવધાન થવાની જરૂર છે. ૫૭૪ દુનિયાદારીના સ્વયંસેવકપણાને અને શાસનમાન્ય સ્વય ંસેવકપણાને આભ-જમીન જેટલું અંતર છે. ૫૭૫. દુનિયાદારીના સ્વસેવકપણામાં સ્વાર્થ ઠાંસીને ભરેલા હાય છે, જ્યારે શાસન-માન્ય સ્વયંસેવકપણામાં નિસ્વાર્થના નિઝરણાં ઝરી રહેલાં હોય છે. ૫૭૬. શાસન–માન્ય-સ્વયંસેવકે અલ્પકાળમાં શાસન-માન્ય-માર્ગ પ્રત્યે નિવિઘ્ને અસ્ખલિત કૂચ કરે છે, તે નિઃશંક સત્ય છે. ૫૭૭, વિકારના વિવિધ-હેતુઓ પ્રાપ્ત થયા છતાં, જેએનાં ચિત્ત વિકારને પ્રાપ્ત થતાં નથી તેએજ મહાધૈ વતા છે, અને વિકારા ઉત્પન્ન થયે છતે પણ વિકારેના વિનાશ માટે અપ્રમત્તપણે કટીબદ્ધ થયેલાએ છે તે પણ ધૈવતા છે. ૫૭૮. ઇર્ષ્યાળુ-ભાઇઓના પુનઃ પુનઃ ઇકતવ્યોથી જેનું હૃદય ખિન્ન થતું નથી, પરંતુ આ ભાઇએ મને અનુકૂળ થતાંજ નથી માટે મ્હારાં કોઇ દુષ્કર્મના ઉદય છે; એવા વિચારાને વશીભૂત થયેલ ધન્યકુમાર ખરેખર ધન્ય છે, પ્રશંસાપાત્ર છે, એ વિચારણાને હૃદયમ ંદિરમાં દ્રષ્ટાંત રૂપે સ્થિર કરતાં શીખેા. ૫૭૯. સ્વાત્મસમર્પણ કરનાર સોંસારસમુદ્રથી તરવાની તીવ્ર અભિલાષાવાળા હવે જોઇએ, અને સ્વાત્મસમર્પણ કરનાર શિષ્યાદિને સ્વીકારનાર સદ્દગુરૂ તારવાની તીવ્ર અભિલાષાવાળા; તથા પ્રાણાંતે પણ તારવાના પ્રતિકૂળ સયેાગેામાં પ્રબળ સામના કરનાર હાવા જોઇએ, તેજ સ્વાત્મસમર્પક અને વીકારનાર-ગુરૂના સુવર્ણ સાથે સુગ ધ જેવા મેળે મળ્યે છે, એમ કહેવું સ્થાનપુરસરનું છે. ૫૮૦, સ્વાત્મસમર્પણ કરનારની ક્રિયા, અને સ્વાત્માપણુ સ્વીકારનારની ક્રિયા પરસ્પરની પળવારમાં થઇ જાય છે, પરંતુ બન્નેના નિર્વાહનું કામ જીવન પર્યંત શરૂ રહે છે; એ ઉભયત: વિવેકપૂર્વક વિચારણીય છે. અલ્પ–ઉદ્યમને પણ અધિક-પૂલદાયિ દર્શાવનાર વિશ્વમાં પુણ્યજ છે, માટે પુણ્ય-પ્રાપ્તિના વિવિધ-પ્રસ ંગાનું પુનઃ પુનઃ સેવન કરે. ૫૮૧. સંસાર સમુદ્રની ભરતી-એટના ભવ્ય પ્રસંગે ભલા ભલા વિવેકિયાને, અને પ્રતિભાસ’પન્ન-પ્રજ્ઞાશાલિને પણ મુ ઝવે છે; એજ હૃદયમાંથી સુજ્ઞાનિપણાની ગેરહાજરી સુચવે છે. ૫૮૩. વિનાશિ-પદાર્થદ્વારાએ અવિનાશિલાવાને સમૃદ્ધશાલિ બનાવતાં શીખા, નહિંતર મનુષ્ય જીવન હારી જશે. ૫૮૨. Page #179 -------------------------------------------------------------------------- ________________ ४४ ૪૪ સુધા-વર્ષા. ૫૮૪. કહેવાતા મહાપુરૂષ મહાવ્યસનમાં મુંઝાયેલા હોય છે, તે પછી વ્યસની બનેલાઓને, અને વ્યસનમાં ડૂબેલા-આશ્રિતને તારનાર કોણ?, અર્થાત્ તારનારજ નથી. ૫૮૫. આશ્રયના અતિદૌર્બલ્યપણાથી આશ્રિત પરભવ પામે છે, એ કલિકાલ–સર્વજ્ઞના વચન વિવેકી માટે જરૂર વિચારણીય છે. પ૮૬. કીડીને પાંખો આવે છે ત્યારે મરણ પામવાની આગાહી કરાય છે, તેવી જ રીતે સામાન્ય માનવીઓને સંપત્તિ આદિ મદના અતિરેકમાં વિપત્તિઓના વાદળો આવિર્ભાવ પામશે એવી આગાહી કરાય છે. ૫૮૭. માનવીઓ ઉપર કઠોર કર્મને ઉદય વર્તતે હોય છે, ત્યારે કહેવાતા પ્રભાવશાલિ પુરૂષેની બુદ્ધિમાં જરૂર બગાડ થાય છે. ૫૮૮. વિચારશાલિ-વિવેકીઓને ઉત્પન્ન થયેલે ક્રોધ પ્રશાન્તપણાને પામે છે, એજ વિશુદ્ધ વિચારણાને વિજય છે. ૫૮૯, ક્રોધને ઉદય થવો એ સહેલી વાત છે, પણ કેધને આધીન બનીને કંધના ફળ ચાખવા જેવી પ્રવૃત્તિમાંથી બચી જવું એજ પુણ્યવતની ખરી મુશ્કેલી, અને કાર્ય કુશળતા છે. ૫૯૦, વિવેક વગરના મહાન-સમારે, અને મડાન-સમારંભે મહાન-આપત્તિમાં પલટાઈ જાય છે, આ વાકયના પરમાર્થનું આસ્વાદન કરે. પ૯૧ પરનિદાદિ-પાપમય-વિચારથી પરાડમુખ થઈને હદ-હૃદય-કમલને વિષે અરિ હંતાદિ-નવપદનું ધ્યાન ધરે. ૫૯. જે દેશમાં શ્રી વીરવિભુનું તીર્થ ઉત્પન થયું, અને જગના જે દેશમાં વિસ્તાર પામ્યું તે દેશને ગીતાર્થ–ભગવતે વિશેષપણે તીર્થ કહે છે. ૫૩. શ્રેણિક જે સેવક વર્તમાન શાસનમાં થયું નથી; અને થવાનો નથી, કે જેણે શ્રીવીરવિભુના ચરણકમલની વિધિપૂર્વક ઉપાસના કરીને સમાન-સંપત્તિને અનુકુળ-એવું તીર્થર નામ કમ ઉપાર્જન કર્યું. . ૫૯૪. “શાસનના માલિક–પ્રથમ-ગણધર–ભગવંત-શ્રીગૌતમ-સ્વામિજીનું આગમન શ્રવણ કરીને શાશનરસિક-શિરોમણિ-શ્રેણિક–મહારાજા સકલક્વિથી પરિવરેલા પરિવાર સાથે, અને પિત પિતાની ઋદ્ધિ અનુસાર તૈયાર થયેલા જનસમુદાય સાથે વગર વિલંબે આવી પહોંચે છે. આ પ્રસંગને અનેક વખત શ્રવણ કર્યા છતાં શાસન-સંચાલકોના આગમનાદિ શ્રવણ કરીને પણ આલસ્યાદિમાં ઓત-પ્રેત-થનારાઓ ધર્મની, ધમિની કે ધર્મના, સાધનની વાસ્તવિક-કિમત હજુ સુધી પણ સમજી શક્યા જ નથી, એ કહેવું અત્ર પ્રાસંગિક છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૫૫. પંચવિધ–અભિગમ-સાચવીને, ત્રણ પ્રદક્ષિણા દેઈને; અને શાસન–માલિક-શ્રીગૌતમ સ્વામિજીના ચરણ કમલેને બહુમાનપૂર્વક–નમસ્કાર કરીને ઉચિત જગાએ શાસનરસિક-શિરોમણિ–શ્રેણિક બેસે છે. આ પ્રસંગનું પુનિત-પર્યાલન કરનાર વિધિ-વિધાન રસિકોને દેશના ભૂમિમાં પ્રવેશાદિની વિધિપુરસની પુનિત પ્રેરણા પ્રાપ્ત થાય છે. ૫૯. સંસારરસિક–આત્માઓના મગજમાં એક ખુમારી છે કે “પૈસાથી સંસારની સામગ્રીઓ મળે છે” આ વાતને, અને આ વાતની ખુમારીને તિલાંજલિ આપતાં શીખે, કારણકે ધનની પ્રાપ્તિ, પ્રાપ્ત થયેલા ધનનો ટકાવ, અને વૃદ્ધિ આદિ તે ધર્મની આરાધ નાથી ઉત્પન્ન થયેલા અખંડ પુણ્યથી જ થયેલ છે એ સમજતાં શીખો. ૫૭. “ધનથી બધું મળે છે એવું કહેનારાઓને કહી દેજે કે મનુષ્યભવની પ્રાપ્તિ, આર્ય દેશમાં જન્મ, દીર્ધાયુષ્યની પ્રાપ્તિ, પાંચ ઈન્દ્રિયની વાસ્તવિક શક્તિ સાથેની સંપૂર્ણ તાની સંપ્રાપ્તિ નિરગિપણની પ્રાપ્તિ, ઉત્તમ કુળમાં અને ઉત્તમ-જાતિમાં અવતરવાને અમેઘ લાભ, દેવ-ગુરૂ-ધમની જોગવાઈ મળી જવી, પંચપ્રમાદ રહિત વીતરાગ વાણીનું શ્રવણ થવું; અને ધર્મારાધનમાં ઉદ્યમવંત થવું આદિ સઘળી સામગ્રીઓ પુણ્યથીજ પ્રાપ્ત થાય છે. પ૯૮. મહા-કષ્ટદાયક–પંચ-પ્રમાદમાં પડેલાઓ, પડીને ઉંડા ઉતરી ગયેલાઓ, અને તેની પડખે ચઢેલા બિચારા પામરાત્માએ પરમાત્મા પ્રણત-ધર્મતત્વની સુંદર આરાધના કરી શકતાજ નથી. ૫૯૯ મહાકષ્ટદાયક-પંચ-પ્રમાદને પૂર્ણતયા પરિવર્જન કરીને પ્રબળ-પુણ્યાત્માએજ ધર્મ નુષ્ઠાનમાં ઉદ્યમવત થાય છે, એજ માનવજીવનની સફલતા છે. ૬૦૦. ભાવ વગરનું દાન મોક્ષસાધનાને અનુકૂળ થતું નથી, ભાવ વગરનું શિયળ યથાર્થ ફળને દઈ શકતું નથી, અને ભાવ વગરને તપધર્મ ભવની પરંપરાને ઘટાડી શકતજ નથી, માટે જ ભાવપૂર્વક દાન-શિયળ–તપાધર્મની આરાધના કરે. ૬૦૧. ભવધર્મની ઉત્પત્તિ-ટકાવ–વૃદ્ધિ કરવી હોય, અને ફલ પ્રાપ્તિ કરવી હોય તે અતિદુર્જય એવા મનને વશ કરતાં શીખે, કારણકે ભાવ-ધર્મની ઉત્પત્તિ આદિ મને વિષયક છે. ૬૦૨. મુમ્બાપુરીના મકટને મુમ્બાપુરી વિભાગના પ્રાંતના ગામે ગામમાં, અને નગરે નગરમાં ભમવું મુશ્કેલ પડેલ છે, પરંતુ મનમર્કટને તે દુનિયાપારના દેશપરદેશમાં પરિભ્રમણ કરવામાં એક પણ વિદત નડતું નથી, માટે જે અતિ ચંચળ-મનને વશ કરવું જરૂરી છે, અને તેથીજ શાસ્ત્રકારોએ તે મનને અતિ દુર્જય જણાવેલું છે. ૬૦૩. અતિ-દુર્જય-મનને વશ કરવા શાસનમાન્ય-સાલંબન-ધ્યાનને જરૂર આશ્રય કરે. ૬૦૪. શાસનમાન્ય-શાસ્ત્રોમાં અનેકવિધ–આલબને જણાવેલાં છે, છતાં તે સર્વ–આલબમાં શાસનના સારભૂત-શ્રીનવપદનું આલંબન શ્રેષ્ઠતમ સ્વીકારેલું છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૬૦૫. સર્વજ્ઞ--ભગવંત-જિનેશ્વરેએ સાલબન-ધ્યાનમાં શ્રીનવપદ-ધ્યાનને પ્રધાનતપણે ઉપદેશેલું છે. ૬૬. નવપદનો આરાધક નવપદના પરમાર્થ-પિયુષનું આસ્વાદન કરીને નવપદપણું જ્યાં જ્યાં ભાસમાન થાય છે, ત્યાં ત્યાં દર્શન–વન્દન-પૂજન-સત્કાર-સન્માનાદિ કરવા ઉજમાળ થાય છે. ૬૦૭. નવપદનો આરાધક વ્યકિતના રાગમાં રંગાઈને નવપદમાંના કેઈપણ પદને પ્રાપ્ત કરેલા પુણ્યાત્મા પ્રત્યે અનાદર કે અરૂચી; અકકડતા કે વક્રતા બતાવી શકતા નથી. ૬૦૮. અરિહંતાદિન-પંચપરમેષ્ઠિઓના-પરમેષ્ઠિપણાની પૂરી પિછાણ કરીને તે તે પરમેષ્ઠિ ભગવતેનું ધ્યાન ધરે, એમ શ્રી વિજયરત્નશખસૂરીશ્વરજી ફરમાવે છે. ૬૦૯ સુવર્ણ અથી કશ-તાપ-છેદપૂર્વક સુવર્ણને તપાસે છે, અને પરીક્ષા કરી-કરાવીને લે છે; પરંતુ કયા ગામનું સુવર્ણ છે ?, કનું સુવર્ણ છે?, ઈત્યાદિ પ્રશ્નને અવકાશજ નથી, તેવી જ રીતે પરમેષ્ઠિપણાની પિછાણ થયા પછી વન્દન દર્શનાદિ ક્રિયાને બદલે કેણ છે ?, કયા ગામના છે?, કેના શિષ્ય છો; ઈત્યાદિ પ્રશ્નોની ગુંચવણમાં પડનારાઓ ખરેખર પરમેષ્ઠિપણાની પિછાણ વગરના છે એમ કહેવું સુસંગત છે. ૬૧૦ નવે દિવસની આરાધનામાં આવતાં નવે પદોનું ધ્યાન ધરનારાઓને, અને બબે હજાર જાપ કરનારાઓને ધ્યાન રાખવું જરૂરી છે કે અરિહંત-સિદ્ધાદિપદેથી એક વ્યક્તિનું આરાધન નથી, પરંતુ ત્રિકાળવતિ સકળ-ક્ષેત્રવતિ અરિહંત-સિદ્ધાદિની આરાધના કરવા કરાવવાના આ અમેઘશાશ્વત-દિવસે છે, અને આ અમેઘશાશ્વત આરાધના છે. ૬૧૧. અઢાર દેષથી મુક્ત થવાની સાથે કેવળજ્ઞાનને પ્રગટ કરનારા તીર્થકરે વિશ્વભરને પામવા લાયક વસ્તુને પમાડવા તત્વમય ઉપદેશ દે છે. ૬૧૨. મનુષ્યજન્મમાં પામવા લાયકની વસ્તુ પામ્યા છતાં, અન્ય જીવોને પમાડવા માટે પ્રબળ પ્રયત્નવન્ત થવું એજ વિનિયેગનું સેવન છે. ૧૩. , વિનિયોગના વિશાળ-આશયને અનુસરનો આત્માજ અન્ય જીવોને પામવા લાયકના પદાર્થોની પ્રાપ્તિ કરાવવા માટે ભગીરથ પ્રયત્ન કરે છે. • ૬૧૪. નિયમા ઘનઘાતીને તેડનારા, નિયમ કેવળજ્ઞાન પ્રગટ કરનારા, અને સર્વ કર્મને ક્ષય કરીને નિયમો મોક્ષે જનાર હોવા છતાં પણ વિશ્વવન્ત-તીર્થકર-ભગવતેનું તીર્થ કરપણું વિનિયેગને અનુસરીને વિશ્વભરને લાભદાયિ નિવડે છે. ૬૧પ. વિશ્વભરને પામવા લાયકની વસ્તુઓ પમાડવાની પૂર્ણ તાલાવેલી ત્રણ ત્રણ ભવથી કરેલી છે, અને તે માટે તીર્થકરનો મકર્મની નિકાચના કરીને જ તીર્થકર થયા છે. ૧૬. જિનેશ્વર-ભગવતેને અને જિનેશ્વરભગવંના શાસનને મૌલિક-આદર્શ સિપણને Page #182 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૪૭ પ્રાપ્ત કરવામાં છે. ૬૧૭. શાસન–માન્ય-સઘળાંએ અનુષ્ઠાનેાની આરાધનામાં, અને ક્રિયાકાંડાની પરિસમાપ્તિમાં આરાધકોને પ્રાપ્ત કરવા લાયક સિદ્ધપણુજ છે; એ ભૂલવા જેવું નથી. ૬૧૮. વેલેાકયનાથ-તીર્થંકર-ભગવંતાના પુનિત- ઉપદેશનુ સાફલ્ય--પરિણામ સિધ્ધપદને આભારી છે. ૬૧૯. લેાકેાત્તર-પ્રેમના અએિના પ્રેમ પરમાત્મપદ–પ્રાપ્તિ પ્રત્યે અવિરત કૂચ કરે છે, અને તેજ પ્રેમ સર્વસ્વના ભેાગે તે પદની પ્રાપ્તિ નિયમા કરાવે છે. ૬૨૦. નિગ્રંથ-પ્રવચન-પિયૂષનુ આસ્વાદન કરનારાએ પેતાના જીવનને દ્વેષથી દૂષિત કરતાંજ નથી. ૬ર૧. નિગ્રંથ પ્રવચન શત્રુતાને દેશવટો દેવાનુ, અને મૈત્રીભાવ કેળવવાનું ફરમાવે છે’ એ સુવર્ણ વાકય સ્મૃતિ-પથમાં સ્થિર કરવું જરૂરીનું છે. ૬૨૨. નિગ્રન્થ-શ્રમણ-ભગવતે વિશ્વભરની કેાઈ વ્યક્તિને શત્રુ માનતાજ નથી. ૬૨૩. સંસાર–રસિક-આત્માએ સાંસારિક—પદાર્થો પાછળ પાગલ અન્યા છતાં, અનાથ માનવાની અકકડતામાં નાથપણું પામેલા શ્રમણુ ભગવતાના સમાગમને યથા લાભ મેળવી શક્તાંજ નથી. ૬૨૪. વિશ્વભરના સઘળાંએ ત્રસ-સ્થાવર જીવ-સમુહમાં વાસ્તવિક-નાથપણુ પામેલા શ્રીશ્રમણ ભગવતા છે. ૬૨૫. તૃષાતુર-અવસ્થામાં સરાવર-દ્રહ–નિર્ઝરણાદિના પશુ આશ્રય લેવા નહિં, અને ક્ષુધાતુર અવસ્થામાં વનસ્પતિ-પૂલ-ફુલ-પર્ણાદિ ગ્રહણ કરવા નહિ; અર્થાત્ કાચુ પાણી પીવુંજ નહિં, અને વનસ્પતિ ફલાદિના-આહાર કરવેાજ નહિ; એ શ્રમણ ભગવતાના સનાથપણાની સુદર–કાર્યવાહિએના સાક્ષિ -સ્વરૂપ પ્રતિક છે. ૬૨૭. ૧૨૬. વિષમ-કાલમાં આવી પડેલાં અને આવી પડતાં કોને સહન કરવાની સુંદર આવડતવાળા શ્રમણ ભગવતાજ સહનશીલ ધર્મોમાં નિષ્ણાત છે. પરંતુ અહંભાવ અને શત્રુતાના સન્નિપાતમાં ફૂટકલ કેાનું આરેાપણ કરવું એ પાપ છે, અને તત્સ ંબંધની સ` કા`વાહી કાયરતારૂપ છે; એ સમજતાં શીખેા. જમણા હાથે આપેલું દાન ડાખા હાથ ન જાણે એટલી સાવધાની દાનેશ્વરીએને રાખવી ઘટે છે, કારણ કે દાન ખીજાને સહાયરૂપ થવા માટે છે, નહિં કે બીજાની આબરૂના કાંકરા કરવા માટે દાન અપાય છે. ૬૮. નામ કમાવવાની તાલાવેલીમાં પડેલાં કહેવાતાં દાનેશ્વરી-કીમીયાગરે દાન દેઇને, અને દાની તરીકે પ્રસિદ્ધિ પામીને ખીજાની આબરૂના કાંકરા કરવા માટે બકવાદ કરે છે; Page #183 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સુધા-વર્ષા. • ત્યારે તેઓ દાન ધર્મના વાસ્તવિક પૂળને પામી શકતાં જ નથી. દ૨૯. “બીજાની આબરૂનું રક્ષણ થાય છે કે ભક્ષણ આ વિચારાદિને પચાવ્યા વગર સહાયરૂપે દેવાતું દાન વાસ્તવિક પૂળ નિપજાવી શકતું જ નથી. ૬૩૦. “પાપને પાપ તરીકે માનવા જેટલી તૈયારી નથી, અને માન્યા છતાં દૂર કરવાની તાલાવેલી નથી,” તેવા આત્માઓનું બાહ્ય વર્તન, અને અભ્યતર વર્તન તદ્દન નિરાળું હોય છે, અને તેથી જ તેવા આત્માને શાસ્ત્રોમાં માયાના મંદિર, અને મિથ્યાદ્રષ્ટિ તરીકે વર્ણવેલાં છે. ૬૩૧. કર્મક્ષય કરવા માટે મોક્ષ-માર્ગે સિધાવનાર-શ્રમણ-ભગવતોના વ્યક્તિ-સ્વાતંત્ર્યની સરખામણીમાં સમાજ-સ્વાતંત્ર્ય ટકી શકતું જ નથી, કારણ કે શ્રમણ-ભગવંતનું વ્યકિત– સ્વાતંત્ર્ય એ સર્વજ્ઞ કથિત છે, અને શાસ્ત્રાધીન છે. ૬૩૨. શ્રમણ ભગવંતનું સર્વજ્ઞ-કથિત-શાસ્ત્રાધિન-વ્યકિત-સ્ત્રોત... વિશ્વભરના સઘળા જીને આશીર્વાદ સમાન છે. ૬૩૩. પરમાત્મા સાથે પ્રેમ બાંધનારાઓએ, અને પરમાત્મા પદમાં લીન થનારાઓએ “પર માત્મા પૂર્ણ છે અને હું અપૂર્ણ છું એ ભાવથી ભાવિત થયા વગર પરમાત્મપદની પ્રાપ્તિ થવી ઘણીજ દૂર છે. ૬૩૪. કૃતજ્ઞતાના જ્ઞાતાઓ ઈર્ષાભાવે કૃતકન-શિરોમણું બને છે, ત્યારે તેઓ શાસનમાન્ય ગુણોને અવગુણ તરીકે દેખવામાં, કહેવામાં અને આલેખવામાં અંશભર અચકાતાં નથી. ૬૩૫. સનાથતા કે અનાથતા એ અનુક્રમે સાકર કે અફીણના પડીકાં કથી, પરંતુ સર્વસ વચન-શ્રવણ રસિક-આત્માઓ શ્રદ્ધા બળે સનાતાને સહૃદયમાં સ્થિર કરી શકે છે, અને અનાથાને અજો કેષ દુર કરી શકે છે, કારણ કે એ અમેઘ ફલદાયિ ચીજ છે. ૬૬. પેટા કલંકના પ્રતાપે શૂળી પર ચઢનાર-સજજન-શિરોમણિ-સુદર્શન-શેઠ ખોટું કલંક દેનાર અભયારાણીનું લવલેશ બુરું ઇચ્છતું નથી, એટલું જ નહિં પણ ભલું ઈચ્છવાને અને ભલું કરવાને કટીબદ્ધ થાય છે; એજ મૈત્રીભાવની મહત્તા છે. ૩૭. કલ્યાણકાંક્ષિ-શિષ્યાદિ-વર્ગે પરમપકારિ-સદગુરૂવર્યાવિ પ્રત્યે સર્વસ્વ-સમર્પણ કરવાની સુંદર ભાવનાથી ભાવિત થઈને ત્રિકરણ-ગે વિવિધ પ્રવૃત્તિને પગભર બનાવવી, એજ સામર્થ્ય–ગની સિદ્ધિને રાજમાર્ગ છે. ૨૩૮ પિતાની અપેક્ષાએ અતિ-કઠિન અને અશકય જણાતું અનુષ્ઠાન કરવાની તીવ્ર-તાલા વેલીમાં લયલીન-બનેલા-આત્માઓએ તે તે અનુષ્ઠાનમાં આગળ વધેલા પુરૂષ-સિહની ખૂબ ખૂબ પ્રેમપૂર્વક પ્રશંસા કરવી, શક્તિ અનુસાર સેવા કરવી અને અન–પાન વસ્ત્ર–ઉપકરણાદિથી વિનય–વૈયાવચ્ચમાં વિવેકપૂર્વકની સેવામાં આગળ વધવું એજ Page #184 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. અતિકઠિન–અશકય-અનુષ્ઠાન-પ્રાપ્તિના અને પ્રાપ્ત થયેલ અનુષ્ઠાનનું અમેાઘ-પૂલ પ્રાપ્ત કરવાનાએ સીધા સરળ-નિષ્કંટક રાજમાર્ગો છે. ૪૯ ૬૩૯. જન્મવુ અને વિદાય થવુ, વિકાસ થવા અને હાસ થવા, તેમજ ઉન્નતિના ઉન્નત શિખરે આરેહણ કરવું, અને પતનની પામર–દશામાં દીન બનીને પટકાઇ જવું; વિગેરે પ્રસ ંગાનુ અવલેાકન કરીને વિદાય થવા પહેલાં વિશ્વના આશીર્વાદ મેળવીને વિદાય થવું એજ વિવેકિયા માટે સદા-સર્વાંત્ર-સર્વથા હિતકર-સદુપદેશ છે. ૬૪૦, વિવેક-ભર્યું વિશિષ્ટ-જીવન-જીવવાની અભિલાષા હોય તેા વીતરાગની વાણીનું શ્રવણુમનન-અને પરિશીલન કરવાની અનિવાર્ય જરૂર છે. ૬૪૧. જે સર્વજ્ઞકથિત-શાસ્રાનુસારે સ્વજીવનના વિકાસ સાધીને, અન્ય જીવોને વિકાસના માગે ચેાજી ગયા છે, અને યેાજી રહ્યા છે; તેએજ પ્રાતઃસ્મરણીયમાં, પરમવદનીયમાં, પરમપૂજનીયમાં; અને પરમપ્રભાવશાલિએમાં પ્રથમ નખરે છે, અને તેએજ ભવ્યાત્માએના પુનિત હૃદયમાં સ્થિર થાય છે. ૯૪ર. જેઓએ આપત્તિએ કે મુશીખતા વેઠી નથી, તેએ પર પીડાની કિંમત છુપ - મગજમાં ધારણ કરી નથી; કારણકે દુધ-સાકરના શેખીના ભૂખ્યા માણુસની કિંમતને અને ભૂખ્યા માણસની પીડાને પિછાણી શકતાજ નથી. ૬૪૩. વિપરીત-માગે જનારા ઉસૂત્ર-પ્રરૂપકો સુવિહિત-ગીથાર્થીની સૂત્રાનુસાર થતી પ્રવૃત્તિએની નિન્દા કરવામાં પાવરધા હેાય છે, માટે તેવાએથી સદા સાવધ બને. ૬૪૪. ઈર્ષ્યાના આવિર્ભાવમાં ગુરુવન્તાના ગુણેની લેશભર અનુમેાદના થતીજ નથી. ૬૪૫. ઈર્ષ્યાના સદ્ભાવમાં પ્રમેાદભાવનાનું વિસર્જન થાય છે, અને પ્રમેદ ભાવનાના વિરહકાળમાં સમ્યક્ત્વને સદ્ભાવ હું।તાજ નથી. ૬૪૬. શાસન-માન્ય એવા અલ્પ-ગુણુની અનુમેાદના કરતાં શીખા, નહિંતર ઉચ્ચ-સ્થિતિએ પહેાંચેલા જીવાને પણ પડતાં વિલંબ થતા નથી. ૬૪૭. ધર્મારાધન-કાળે વિનાશિ-ભાવાને મેળવવાના-તીવ્ર મનારથેને, અને ભાગવાસનાએને તૃપ્ત કરવાના ભગીરથ પ્રયત્ના થાય, એ ધર્મિ-આત્મા માટે અધઃપતનના પગથીઆં છે. ૬૪૮, લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમના પુજારી અંતિમ સિધ્ધ-દશાના અસ્થિ હોવાથી સ્તુતિ-સ્તત્રના પદોનું ઉચ્ચારણ કરતાં અને આલેખન કરતાં પૂજ્ય-પરમાત્મા સાથેના પ્રેમને પરાકાષ્ઠાએ પહેોંચાડવા સાહિત્ય-સૃષ્ટિના સિદ્ધ-દૃષ્ટાન્તનું અવલંબન કરે છે. ૬૪૯. લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમ-પ્રિયૂષનું આસ્વાદન કરનારાએજ પૂજ્ય–પરમેષ્ઠિએ પ્રત્યે અનન્યભાવનું અવિરત સેવન કરે છે. ૬૫૦, નિર્ગુણ આત્માએ ગુણુને દેખી શકતાં નથી, અર્થાત્ ગુણવન્તાના ગુણેની કદર કરી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૦. સુધા-વર્ષા. શતાં જ નથી, તેવી રીતે ગુણવત્તે પણ બીજા ગુણવન્તને દેખીને ઈમ્પ્રભાવ અગર મત્સરભાવ કેળવે છે એ ખેદ વિષય છે. ૬૫૧. શાસન-માન્ય ગુણેને અનુસરીને ગુણવાન થવું, અને ગુણાનુરોગી થવું અર્થાત્ ગુણ નુરાગ સાથે ગુણ થવું એજ માનવ જીવનની સફલતા છે. પર. વિષય-વિકારના ચિન્તવનમાં ચકચૂર બનેલાએ સંસારમાં અનેકશઃ પરિભ્રમણ કરે છે. ૬૫૩. વિષય-ભેગના સાધનની પ્રાપ્તિ કર્યા વગર વિષયની ઇચ્છા માત્રથી પણ રૂપસેનના જીવને સાત ભ ભટકવું પડયું છે, તે પ્રસંગને યાદ કરે. ૫૫૪. કર્મોદયની પ્રબળતામાં વિવેકનું અને બુદ્ધિ-આદિનું વિસર્જન ન થાય તે માટે વીત રાગની વાણુનું ખૂબ ખૂબ સેવન કરે. ૬૫૫, લાંબા-પહેલા લપસણું ભવકૃપમાં પડતા પ્રાણીઓને બચાવનારા વીતરાગના વચનેજ છે. ૫૬. વીતરાગની વાણીના અવલંબન વગર વિશ્વમાં કેઈને પણ ઉધ્ધાર થયું નથી, તે નથી, અને થશે પણ નહિં. ૬૫૭. સંસારના અ૯પ-આનંદની ખાતર દીર્ધકાળના દુઓની ખરીદી કરવી એજ મહાન મૂર્ખાઈને નમુને છે. ૬૫૮. મેલાની ગાડી રૂપ શરીરમાં રહેલા આત્માને ઓળખે. ૬૫૯. આત્મા આત્માને ઓળખશે નહિં, ત્યાં સુધી આ પદાઓને વાસ્તવિક અંત આવશે નહિં. ૬૬૦. શ્રુત-સામાયકમાં પણ સંસારને ભૂલતાં શીખે, નહિંતર માનવ જીવન હારી જશે. ૬૬૧. સામાયકની બે ઘડીમાં સંસારને જે ભૂલી શકતે નથી, તેને સામાયકનું વાસ્તવિક આસ્વાદન થતું જ નથી. ૬૬૨. સર્વવિરતિમાં ધ્યાનારૂઢ થયેલા પ્રસન્નચંદ્રરાજષિને સંસાર યાદ આવતાં સાતમી સુધી પહોંચવાની તૈયારી કરી તે ભૂલવા જેવું નથી. દ૬૩. સર્વવિરતિમાં રહેલા શ્રમણ-ભગવંતને પણ સંસારની વાસનાઓ કેવી રીતે સપડાવે છે, તે સમજતાં શીખે. ૬૬૪. જૈન-કૂળમાં જન્મેલાઓને વારસામાં દેવ-ગુરૂ-ધર્મની ઓળખ કરાવવી જરૂરીની છે. ૬૫. જેન-કુળમાં જન્મેલાઓ દેવ-ગુરૂ-ધર્મને રક્ષક તરીકે પિછાણે નહિં; એજ વડીલેની બેદરકારી અને ગુન્હેગારી છે. ૬૦. સંસારની ચારે ગતિના સઘળાંએ સ્થાનમાં લેશભર શાંતિ નથી, માટે જ “સંસારે મહાદુખ” એ વાક્યનું જ પરિશીલન કરે. ૬૬૭. સંયમના સેવન વગર, સંયમિઓના સમાગમ વગર, અને સંયમના સાધના અવલંબન વગર; વાસ્તવિક સુખની પ્રાપ્તિ થઈ જ નથી, થતી જ નથી, અને થશેજ પણ નહિં; Page #186 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. માટેજ “ સયમે મહાસુખ...” એ વાકયનું વારવાર નિદિધ્યાસન કરે. ૬૬૮. ધર્મ શ્રવણુ કરવેા, સમજવા, સમજાવવા જેટલે સહેલેા છે, તેટલેા જ અગર તેથી ક્રેડશુ! અમલ કરવામાં મુશ્કેલ છે. ૬૬૯. વગર કિંમતના પદાર્થો વર્ણ-ગધ-૨સ-સ્પર્શના અને સ્વભાવના પલટન સાથે પેાતાની કિંમતમાં વધારો કરે છે, આવુ નજરે નિહાળનારા-આત્માએ પેાતાની કિંમત વધારવા એન્રરકાર રહે છે એજ ખેદના વિષય છે. ૫૧ ૬૭૦. વિશ્વભરને શ્રાપરૂપ જીવન-જીવનારા દ્રઢ–પ્રહારી સ્વભાવનાપલ્ટા સાથે ધનધાતી-કને તેાડી કેવળજ્ઞાન પામી મેક્ષે જાય છે, માટે શાસન-માન્ય-સ્વભાવને અનુસરતાં શીખેા. ૬૭૧. રક્ષક કેણુ ?, અને ભક્ષક ક્રેણુ ?; એ બન્નેના વાસ્તવિક-ભેદને જંગલના મૃગલાંએ સમજી શકતાંજ નથી, તેવીજ રીતે જે માનવ-જીવન જીવનારા રક્ષક-ભક્ષકના વાસ્તવિક ફરકને જીદગીના અંત સુધી ન સમજી શકે તે સમજવુ કે મૃગલાંની જેમ મનુષ્ય જીવન એળે ગુમાવાય છે. ૬૭ર. સંસારમાં રહીને ધની દલાલી કરનારા પુણ્યશાલિને શ્રીકૃષ્ણુ-મહારાજાને રાણી દાસી બનાવવાનો પ્રસંગ વિચારણીય છે. ૬૭૩. શુકલ-પક્ષની દ્વિતીયાના શશી જેમ પૂ ભાવને પામે છે, તેવી રીતે સર્વસ્વ-સમર્પણુ કરવાની વાસ્તવિક ક્રિયાના મર્મને સમજનાર-સત્ત્વશાલિએ દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેના પારમાર્થિક-પ્રેમને પૂર્ણ ભાવમાં પરિણમાવીને પૂર્ણ-ઇષ્ટભાવની સિદ્ધિ કરે છે. ૬૭૪. દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે સસ્ત્ર-સમર્પણની મર્યાદા સદો અસ્ખલિતપણે વ્યવસ્થિત અને છે, ત્યારેજ સેવક ભાવને પામેલા સેવકે સેવ્યભાવને સ્પર્શે છે એ ભૂલવા જેવું નથી. ૬૭૫ એક તરપૂનું શ્રવણુ કરીને ન્યાય ચુકવનારાએ મૂખ-શિરામણું છે. ૬૭૬. વાદી-પ્રતિવાદિને સાંભળ્યા છતાં, ઉભય પક્ષના સાક્ષિઓને તપાસ્યા છતાં, બન્ને પક્ષના પ્રસ ંગેાના સમન્વય કર્યા છતાં, અને આજુબાજુના અનેક પ્રંસંગેાનુ અવલેાકન કર્યા છતાં, પણ ન્યયાધીશો ન્યાય ચુકવવામાં અનેક વખત ભૂલે કરે છે, એ સત્યને સમજ્યા છતાં જેએ નિર્ણય બાંધવામાં; અને એલવામાં ઉતાવળ કરે છે, તે પેાતાની મૂર્ખાઈનું વાસ્તવિક પ્રદર્શન કરે છે, અને કરાવે છે. ૬૭૭. અધિકાર વગરની વાત કરનારને પેાતાના અધિકાર શેા છે?, એનુ જેને જ્ઞાન નથી, તેવાઓમાં વર્તમાન-ભાવિપરિણામને તપાસવાની તાકાત નથી, અને તેવાએ સાથે વિચાર-વિનિમય કરવે તે સ્વ-પરઘાતક પ્રવૃત્તિ છે; માટે કલ્યાણકાંક્ષિ-આત્માઓએ સાવધાની પૂર્વક વર્તવું એજ સદા-સત્ર હિતાવહ છે. ૬૭૮. વિનયાદિ ગુણ્ણા શાસકથિત મર્યાદાશીલ હૈાય છે, ત્યારે તે ગુણા સદા સ્વ-પર હિત Page #187 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. કારક બને છે, પરંતુ મેલી–મુરાદેને પાર પાડવા માટે વિનયાદિ ગુણેને બાહા-આડેબર જોરદાર બને છે, ત્યારે તે સ્વ–પરહિતને વિઘાતક બને છે; તે બીના સર્વદા સ્મૃતિ-પથમાં સ્થિર કરવા જેવી છે. ૬૭૯, વિનયાદિ ગુણમાં વિશેષતઃ વૃદ્ધિ પામેલે, અને વિનય--રત્નની પદવી-પામેલ વિનય ઉદાયન રાજાનું કરપીણ ખૂન કરે છે, ત્યારે તેજ વિનયાદિ મર્યાદહીન અવસ્થાને અનુસરીને સ્વ-પર હિતના વિઘાતક બને છે; એ વાત શાસ્ત્ર સુપ્રસિદ્ધ છે. ૬૮૦. ગુણવાનના અનેકાનેક ગુણામાંથી કે ઈપણ ગુણની અનુમોદના કરવી જ નહિં, કેવળ ઈર્ષાદિકના પ્રબળ પ્રભાવે અધમ-વૃત્તિથી અવગુણ શોધવાની, જાહેર કરવાની, પ્રચાર કરવાની, અને અશિક અણુસમ અવગુણોને મેરૂ સમાન બતાવીને ગુણવાની અપબ્રાજના કરવી; તે ખરેખર માનવ જીવનમાં પાપમય પાશવતાને પૂરેપૂરો પ્રવેશ થયે છે, એમ સમજવું યુતિ યુક્ત-સુસંગત છે. ૬૮૧. સર્વસ્વ-સમર્પણ કરવાની ભાવનાવાળા-ભાવુકેએ “સર્વસ્વ-સમર્પણ” એ આલેખન પુરતું કે ઉચ્ચાર પુરતું ન રહે, તેની ખૂબ ખૂબ સાવધાની રખાય તે જ સર્વસ્વ સમર્પણદ્વારાએ ઈષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય. ૬૮૨. સર્વસ્વ-સમર્પણ કરનાર શિષ્યાદિકે સ્વીકારનાર સદ્દગુરૂવર્યાદિ પ્રત્યે અનન્યભાવે સર્વદા વતવા ઉદ્યમશીલ રહેવું. ૬૮૩. અવસરે ઉચ્ચારેલું વચન, અવસરે દીધેલું દાન, અને અવસરે થયેલી અલ્પવૃષ્ટિ અચિન્ય ચિન્તામણિની જેમ ફલાયિ નીવડે છે. ૬૮૪. સદ્દગુરૂ પ્રતિ અનન્યભાવે જીવન જીવવાની અભિલાષાવાળા શિષ્યાદિકે બાલ્યભાવે, ૧. યથાર્થ કથન કરી દેવું, ૨. અવંચકભાવે ત્રિવિધ ગની પ્રવૃત્તિ કરવી, ૩. થયેલાં પાતકનું પ્રકટન કરવું, અને ૪. સારભૂત સર્ભાવથી શાસન-માન્ય-પ્રિય-મૈત્રીભાવે વર્તવું; એ ચારે પ્રકારે પુનીત જીવન જીવવા માટે શિષ્યાદિ કે આ જુવ્યવ હારને સરળ વ્યવહારને અનુસરવા કટિબદ્ધ થવું. ૬૮૫. મહાત્માએ પ્રતિ થયેલાં અપરાધની વિશુદ્ધિ માટે હાર્દિક અંતઃકરણપૂર્વક નમી જવું એ અમેઘ પ્રતિક્રિયા છે. ૬૮૬. ઉત્તમ-છ સંપત્તિકાલમાં અને આપત્તિકાલમાં એક સરખા સ્વભાવવાળાં જણાય છે. ૬૮૭. ઉત્તમ છે અંગીકાર કરેલા કાર્યને સ્વાભાવિક રીતિએ જીવન પર્યત નિભાવે છે, અને આપત્તિકાલ આવે તે મૃત્યુને સ્વીકારે છે, પરંતુ ઉન્માર્ગમાં લવલેશ કદમ ભરવાને વિચાર સરખેએ કરતાજ નથી. ૬૮૮. પોપકાર-પરાયણ-પુણ્યાત્માએ પરોપકાર કરવાની પુનિત-તાલાવેલીમાં તલ્લીન બનેલા Page #188 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૫૩ હોય છે, અને તે પરોપકારાશ્રિત-જીવન-જીવનારાઓ તે પરોપકારને પ્રાણુતે વિસર જ નહિં, તેની તાલાવેલીમાં તલ્લીન બનેલા હોય છે; આથીજ પૃથ્વીને ધારણ કરનારા આ બેજ પુણ્યાત્માઓ છે-“વારે નરસ મ, ૩યાર કો ન વિસરુ” ૬૮૯ જેણે દુઃખ પ્રાપ્ત થયું નથી, જેણે પ્રાપ્ત થયેલા દુઃખના ડુંગરાઓમાંથી પસાર થતાં આવડતું નથી, અને જેણે બીજાના દુઃખ દેખીને વાસ્તવિક દુઃખ અનુભવાતું નથી, આવા આત્માઓ પાસે દુઃખી-આત્માએ દુઃખને કહેવું તે અરણ્ય-રુદન જેવું છે. ૬૯૦. જેણે દુઃખ પ્રાપ્ત કર્યું છે, જેણે પ્રાપ્ત થયેલા દુઃખને દૂર કરવા અનેકવિધ ઉપાયોથી વીર્ય ફેરવ્યું છે, અને જેણે બીજાના દુઃખો દેખીને પિતાના હૃદયને વાસ્તવિક રીતિએ દયાદ્રિ બનાવીનેને દુઃખને અનુભવ્યું છે તેવા આત્માઓ પાસે વિનીત-ભાવે દુઃખને કહી દેવું, એ દુઃખના ભારમાંથી મુકત થવાને અમોઘ રાજમાર્ગ છે. ૬૧. કપડાંની ગાંઠ, સુતરના દેરાની ગાંઠ; રેશમના દેરાની ગાંઠ, અને તેલથી ભીંજાયેલ રેશ મના દેરાની ગાંઠ છોડવી હોય તે તે અનુક્રમે કંઈક સરળ અને કઠીન અનુભવાય, પરંતુ અંતઃકરણમાં અદ્રશ્યપણે રહેલી અનેકવિધ-આંટીગુંટીઓથી ગુંચવાયેલી ગૂઢ–ગાંઠ છોડવી એ અતિ-કઠિન-મુશ્કેલ વિષય છે. ૬૨. અંત:કરણમાં અદ્રશ્ય--ગૂઢ બનેલી ગાંઠને છેડયા વગર માનસિક બોજો ઓછોજ થત નથી, માટે જ સદ્દગુરૂવર્યોની સાન્નિધ્યમાં સદાગમની સેવના નિરંતર કરીને ગૂઢ ગાંઠને છેડતાં શીખો. ૬૯૩. અંતકરણમાં અદ્રશ્ય--ગૃઢ બનેલી ગાંઠ છેડવાને બદલે તે ગાંઠ વધુ ગૂઢ, ગહન; અને ગુંચવણ ભરેલી બને છે, તેમાં વાસ્તવિક-કારણ માયાનું સામ્રાજ્ય છે. ૬૯૪. વિચાર-ધર્મનું માપ કાઢવા માટે દરેક આત્માએ આસ્તિક્યાદિ-પાંચ લક્ષણોનું બારીકાઈથી અવલોકન કરવું જરૂરીનું છે. ૬૫. સર્વજ્ઞ-કથિત-સિદ્ધાંત પર અખ્ખલિત અતૂટ શ્રદ્ધાના દ્રઢ રંગથી જે આત્માઓ રંગાયા નથી, તેઓ આસ્તિકય રૂપ વિચાર ધર્મની પ્રથમ-ભૂમિકાને સ્પર્યાજ નથી. ૬૯૬. આસ્તિક્યતાના અખલિત-આંદોલનથી આનંદિત થયેલે આત્મા વિચાર ધર્મની દ્વિતીય ભૂમિકારૂપ અનુકંપાનું આસ્વાદન કરે છે. ૬૯૭. “ધર્મ–ધન વગરને કહેવાતો ધનવાન નિધન છે, અને ધર્મ-ધનવાળે નિર્ધન છતાં પણ ધનવાન છે” આ વિચારોના તરંગોથી તરંગિત થયેલો આત્મા ભાવ-અનુકંપાથી ભાવિત થાય છે. દ૯૮. જેના હૃદય મંદિરમાં ભાવ અનુંપાની ભરતી જ્યારે એટ વગરની આવિર્ભાવ થાય છે, ત્યારે તે આત્મા નિર્વેદરૂપ નિર્મળ નીરનું પાન કરીને અનાદિની તૃષા શાન્ત કરે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સુધા-વર્ષા. ૬૯. જેના હૃદય-મંદિરમાં નિર્વેદના નિર્મળ–તરંગેની ઉમિઓ ઉછળતી નથી, તેને જીવનમાં સંવેગને આવિર્ભાવ થે એ સેંકડે કેષ દૂર છે. ૭૦૦. જિન-મંદિરમાં પ્રભુ પાસે “મનિટો પાઠ બોલનાર-ભક્તને ભવનિર્વેદના ભવ્ય ભાવ મરણના અંત સુધી સમજાતું નથી, એજ ખેદને વિષય છે. ૭૦૧. જિનેશ્વર-ભગવંતના દર્શનથી, વન્દનથી, પૂજનથી, સત્કારથી, સન્માનથી જે ભાવ-- ભક્તિ કરનારાઓ ભવ નિર્વેદના ભાવથી ભાવિત ન થાય, અને સંસાર પ્રત્યે કંટાળાવાળા ન થાય તે સમજવું કે તે પુણ્યાત્માઓને દર્શન-વન્દન-પૂજન--સત્કાર-સન્માનનાં યથાર્થ-ફળની પ્રાપ્તિ હજી સુધી થઈ જ નથી. ૭૦૨. કેદખાનામાં સપડાયેલાં કેદીને છુટવાની જે તમન્ના હોય છે, તેવી જ તમન્ના બલકે તેથી પણ અધિક તમન્ના ચાર ગતિ=ચૌરાશી લાખ નિમાંથી છુટવાની તમન્ના હોય તે સમજવું કે નિર્વેદના નિર્મળ સુધાનું પાન કરવા ભાગ્યશાળી થયો છીએ. અને એટલું જ નહિં પણ ઠરીઠામ બેસવા લાયકનું એક પણ સ્થાન ચાર ગતિમાં છેજ નહિં, આ નિર્ણય નિર્વેદની નિર્મળ-ભૂમિકાના ઉંડાણમાં રહે છે. ૭૦૩. પિતાની પર્ષદાને પૂરવાની મુરાદથી શિષ્યાદિક પરિવાર વધારવાની બુદ્ધિ ગુરૂઓ માટે વિઘાતક છે, પરંતુ તે સમ્યકત્વાદિ ગુણના ભાજન બનીને મારા આશ્રિતો સંસાર * સમુદ્રથી પાર પામે એજ બુધ્ધિજ ઉભયતઃ હિતવર્ધક છે. ૭૦૪. પૂર્વગ્રહના પાશમાં સપડાયેલાઓ, અને સપડાઈ જાય તેવા ભૂલભૂલમણીમાં ભૂલા પડેલાએ સંવર-નિર્જની શુભ કાર્યવાહિ કરી શકતાં નથી, પરંતુ દ્રઢ પુણ્યા નુબન્ધિ પુણ્યબંધ પણ બાંધી શક્તાજ નથી. ૭૦૫. અવિશ્વાસનું અખલિત વાતાવરણ ખડું થાય ત્યાં કાંકરીને બદલે મરૂની કલ્પનાઓ ખડી થાય છે, માટે વિશ્વાસનું સ્થાન અવિશ્વાસ ન લે તે ધ્યાનમાં રાખે. ૭૦૬. પ્રતિજ્ઞાઓ લેવી એ જુદી ચીજ છે, અને પ્રતિજ્ઞાનુસાર સર્વસ્વના ભેગે પરિપૂર્ણ જીવન જીવવું એ તદ્દન જુદી ચીજ છે; એ બંને ચીજ સુવિવેકશીલ આત્માઓને સમજાવવી પડતી જ નથી. ૭૦૭. વિનના વિષમ-ટેળીઓ વગર પ્રતિજ્ઞાઓના પાલનની કિંમત સમજવી મુશ્કેલ છે, અને સાથે સાથે વિનાદિ-વિપત્તિઓના વંટોળીએ ચઢેલા પુણ્યાત્માઓને પ્રતિજ્ઞા પાળવી એ પણ અતિ મુશ્કેલ છે. ૭૦૮. આવી પડેલાં કે આવનારાં દુઃખોથી ગભરાઈ જનારાઓ પ્રતિજ્ઞાનું પાલન કરી શકતાં જ નથી, માટે શૈર્યતા પૂર્વક આગળ વધવું એજ હિતાવહ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૫૫ '૭૦૯ “સંયોગ અને સાધનના ફેરફાર સાથે વર્તમાન-લાભની લાલચમાં પડેલાએ પારમાર્થિક લાભથી બનશીબ બને છે” એ બીનાને સ્મૃતિપટમાં ખૂબ ખૂબ સ્થિર કરવી જરૂરીની છે. ૭૧૦. પ્રતિજ્ઞાઓના બાહ્ય-અત્યંતર સ્વરૂપને, અને વર્તમાન-લાભને પરિણામે થનારા લાભને જા કે જે નથી, અગર જેને તે સંબંધિ દઢ નિશ્ચય કર્યોજ નથી; તેવાઓ ચંચળ-વૃત્તિથી પારમાર્થિક-પ્રતિજ્ઞાઓને તિલાંજલિ આપવામાં વિલંબ કરતાં જ નથી. ૭૧૧. સદ્દગુર્વાસાભંગ-ભરૂ--આત્માઓજ સમર્પણના ભાવને સમજે છે, સાચી સમજને અનુસાર તેજ ભાવે જીવન જીવે છે, ઉત્તરોત્તર-કલ્યાણની પરંપરા પામવા ભાગ્યશોળી થાય છે; અને પામવા લાયક પુનિત-સ્થાનને પામીને શાશ્વત સુખના ભાગીદાર બને છે. ૭૧૨ મહાત્માઓની પ્રશંસા કરવી, તેઓના ગુણોનું યશોગાન ગાવું, અને ત્રિવિધ યોગ દ્વારા થતી અગર થનારી અણુસમ-હિતકર-પ્રવૃત્તિઓનું કલ્યાણકારિ કીર્તન કરવું એજ સર્વોત્તમ શ્રેષ–સ્થાન પામવાને અમેઘ-ઉપાય છે. ૭૧૩. હા! ખેદની વાત છે કે જડનો ઉદય થયે છતે વિવેક કે હોય?, અર્થાત્ અજ્ઞાનિ એના ઉદયકાળમાં વિવેકની લેશભર હાજરી હતી જ નથી. આથી કલિકાલસર્વજ્ઞ જણાવે છે કે – નફાનામુઢ હત્ત ! વિવેકઃ શો મત’ || ૭૧૪. શાસન-માન્ય દેશ-કાલ–ઉચિત-કિયાને અનુસરનારાઓ ખેદ પામતાજ નથી. ૭૧૫. અતિ–અત્યંત-દુઃખના ડુંગરાઓ ખડકાઈ ગયા હોય, અને લેશભર-ચિન્તા રહિતપણે આનંદ-શાન્તિ-સુખ-વર્ધક-સામગ્રી--સાધન-સંગો નજરે નિહાળતાં હોય; તે બન્ને પ્રસંગોના અનુભવિઓ વધુને વધુ નિદ્રાદેવીની ઉપાસના કરતા નજરે પડે છે. ૭૧૬. વાસ્તવિક-કારણને અનુકૂળ કાર્ય જગતમાં દેખાય છે, તે નવાઈ નથી. ૭૧૭. જે કાર્યના નિર્ણયમાં પ્રત્યક્ષ પ્રમાણની પ્રાપ્તિ હોય છે, તે કાર્યમાં અન્ય-પ્રમાણની અપેક્ષા રખાતી જ નથી. ૭૧૮. પૂર્વોપાર્જિત-પુણ્યવાનની પુણ્ય-સામગ્રી-સાધન-સંગોનું અને તદનુસાર આવિર્ભાવ થતાં અનુપમ-પૂલનું વર્ણન કરવું એ પણ બુદ્ધિમાનેને મુંઝવનાર પ્રસંગ છે. ૭૧૯ પુણ્ય પલાયન થયે છતે સર્વ સંયોગ, સાધનો અને સામગ્રીઓ વિપરીત પણાને પામે છે એ ભૂલવા જેવું નથી. ૭૨૦. વડીલેની સ્વ-પર હિતકારી ઇચ્છાઓ અગર આજ્ઞાઓ સજજન પુરૂષના ઉત્સાહના વેગને વધારી મુકે છે. ૭૨૧. ભાવિકાળે થનાર કાર્યને અનુસરતી વાણીને જ બોલનારાઓ બેલે છે, અગર બેલ નારાઓથી ભાવિકાળે થનારા કાર્યને અનુસરતી–વાણી બોલવાના અવસરે આકસ્મિક Page #191 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ઉછળે છે; એ ભાવિ કાર્યનું ભવ્ય પ્રદર્શન છે. ૭૨૨. સ્વ-પરહિતદાયક સ્વાર્થભ્રષ્ટતા એજ મહા મૂર્ખતા છે. ૭૨૩. કાંટાઓથી વ્યાપ્ત બેરડીના વૃક્ષ પાસે રહેલી કોમળ કદળી =કેળ આનંદ પામતી નથી, તેવી રીતે દૂર્જનની સમીપમાં સજજને લવલેશ સુખ-શાન્તિ-આનંદ પામી શકતાં જ નથી. ૭૨૪. જેવા પ્રકારને આહાર કર્યો હોય તે આહારને અનુસરતા ઓડકારની જેમ વાચિક પ્રયોગો દ્વારા વાણી વડે ભાવિ-ભાવનું અનુમાન કરાય છે, અને વસ્તુતઃ તે અનુમાન સત્ય સ્વરૂપે પ્રગટ થાય છે. ૭૨૫. પ્રાણાન્ત-આપત્તિમાં મુકાયેલા ધીર-શૂર-આત્માઓ નિન્દનીય-મોહમયી-પ્રવૃત્તિમાં લેશ ભર પગ પ્રવેશ કરતાં જ નથી. ૭૨૬. માનવ-જીવન સફળ કરનારને અનુકૂળતાવાળી સમગ્ર-સામગ્રીઓની અવશ્યમેવ જરૂર છે. ૭૨૭. આર્ય-દેશ, ઉત્તમ-કુળ, ઉત્તમ-જાતિ, દીર્ઘ આયુષ્ય, પંચેન્દ્રિયપણું, નિશગિતા, દેવગુરૂ ધર્મની જોગવાઈ. વીતરાગની વાણીનું શ્રવણ, વિવેક અને વિવેકપૂર્વક અમલ આ બધી સામગ્રીઓ પ્રબળ પુણ્યવાનોને પ્રાપ્ત થાય છે. ૭૨૮. વિવેકપૂર્વક જીવન-જીવનાર એવા પ્રત્યાખ્યાન-પ્રવૃતિ–સેવન-રસિકજનોના હૃદયમંદિ રમાં ભવવિરહના ભવ્ય તંરગે એટ વગરની ભરતીની જેમ ઉભરાતાં હોય, ત્યારે તેઓ સંવર-નિર્જરાનું સુંદર કાર્ય સફલ પણ કર્યા જ કરે છે. ૭૨૯. ભવવિરહના ભવ્ય-ભાવોથી ભાવિત કરી દેવાની વાસ્તવિક-શક્તિઓ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ-શાસ્ત્રાવતાર-શ્રીહરિભદ્રસૂરીશ્વરજી વિરચિત-ગ્રન્થ-રત્નોમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે, તે વિચારક-વાંચકોને, અને પ્રેમપૂર્વક પરિશીલન–કરનાર-અભ્યાસકોને સમજાવવું પડે તેમ નથી. ૩૦. ભવવિરહના ઉપનામથી શાસન-મશહૂર થયેલા પૂ-શ્રીહરિભદ્રસૂરીશ્વરજી પ્રત્યે વાંચક વિચારક-અભ્યાસ કે ઉરનાં અભિનંદને અખ્ખલિતપણે સમર્પણ કરે છે, અને કરશે; તેનું મુખ્ય કારણ એ છે કે તેઓશ્રીએ ભવવિરહના ઉપનામની પસંદગી કરીને તેના પરમાર્થ-પિયૂષનું હાદિકરીતિએ પરિપૂર્ણ આસ્વાદન કર્યું છે, અને કરાવ્યું છે. ૭૩૧. વર્તમાન-ભાવિ-હિત-વિઘાતક-વાતે શ્રવણ કરવામાં રસ ભર્યું જીવન જીવનારાઓ ઉભાગે જાય, અને દુઃખી થાય તેવાઓની ભાવદયા ચિંતવવી એજ સ્વ-પર હિત ચિંતકો માટે લાભદાયિ-માર્ગ છે. ૭૩૨. પિતાની પહાડ જેવી ભૂલેને નહિં જેનારાઓ સ્વ-પર—હિત-ઘાતક-પ્રવૃત્તિઓ કરીને હરખાય છે, ખરેખર-એવા આત્માઓએ મેહ-મદિરાનું પાન કર્યું છે તે કહેવું યુકિત-યુકત છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. અસત્કલ્પનાના ઘેાડા ઉપર ચઢીને સ્વારી કરનારાઓએ વિવેકને તિલાંજલિ આપી છે એ સમજતાં શીખો. ૭૩૪. જેએ સ્વનું હિત સાધવામાં લગભગ એનશીબ નીવડ્યા છે, અને અતિ-વકપાપ-પ્રવૃત્તિના પૂજારી અન્યાછે, તેઓ પરનું હિત સાધશે એવી કેરી કલ્પનાઓએ કેઇનું પણ કલ્યાણ સાધ્યું હાય તેવું ઇતિહાસના પાને હજી સુધી નાંધાયુ નથી. ૭૩૫. જૈન--કૂળમાં જન્મીને જેએ મૈગ્યાદ્રિ-ભાવથી ભાવિત થયા નથી, તેએ પામવા લાયક હજી સુધી પામી શકયાજ નથી; કારણકે ધર્મની પ્રાપ્તિમાં; ટકાવમાં અને વૃદ્ધિમાં મૈગ્યાદ્વિ–ભાવની પ્રાપ્તિ થવી એ પ્રથમ ભૂમિકા છે. ૭૩૩. ૭૩૬. માનસિક-વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત થયા છતાં, પણ સ્વ-પરહિતકાર*-ભાવ-ધર્મની પ્રાપ્તિ વગરનું મન વાંઝિયુ છે એ સમજતાં શીખેા. ૫૭ ૭૩૭. વ્યકિત-રાગના વિષમ--વાતાવરણમાં પણ શ્રીનવપદની અમેઘ-આરાધના ગુણાનુગિપણાનું અનુકૂળ વાતાવરણ ઉભું કરીને, નિર્ગુણીને પણ ગુણી બનાવવાનું શિક્ષણ આપે છે; એ ધ્યાનમાં રાખા. ૭૩૮. આરાધના કરનાર આરાધ્ય-ભગવતની આરાધનામાં એતપ્રેત થયા છે, તે માટે ત્રણ (૧ ખતા, ૨ દતા, અને ૩ સ ંતે. ) પેઇંટવાળા થર્મોમિટરથી આત્માને તપાસતાં શીખા. 193. ૫ “ખતે, દતે; અને સતૈ” એટલે ૧ ક્રેધાદિના ઉપશમ–ભાવ, ૨ ઇન્દ્રિયેાપરના વિજય સાથે તેની (ઇન્દ્રિયાની) પાસે ધાર્યું કામ કરાવવાની આવડત, અને સ્વપરહિતકર–માનસિક વિચારાનુ પરિશીલન કરીને, તેના પ્રબળ વેગમાં વીચલ્લાસપૂર્વક આગળ વધવું એજ આરાધનાની અવિરત-કૂચ છે. ૭૪૦. આ ખતાદિક-ત્રણેના વિશુદ્ધ-વાતાવરણની આરાધનાના અસ્ખલિત-આંદોલનોમાં આરાધકાની આરાધના વિજયવંતી નીવડી છે, એ ભૂલવા જેવુ નથી. ૭૪૧.૬ “વચન વિશ્વાસે, પુરૂષ વિશ્વસ” નામના આ સિદ્ધાંતનું સેવન-કરનાર ગણુધર-ભગવતશ્રીગૌતમસ્વામિજીની પૂર્વાવસ્થાનું પર્યાલેચન કરો. ** ૭૪૨. પુરૂષ વિશ્વાસે, વચન વિશ્વાસ, ” અને વચન વિશ્વાસે પુરૂષ વિશ્વાસ; ” આ એ સિદ્ધાંતને સમન્વય નહિં કરનારાઓ, અને પરમાર્થીને પ્ડિ' સમજનારાઓ, પ્રાત:સ્મરણીય પુણ્ય-પુરૂષોના જીવન-વૃત્તાંતેને ઘટાડવામાં અન્યાય આપવાની ઉતાવળ કરે છે; તે સમજવાની જરૂર છે. ૭૪૩. ખાલ્યકાળ એ અજ્ઞાનની અવિરત-આંધી છે, અને આવી અજ્ઞાનની અવિરત – આંધીરૂપ અવસ્થામાં ખાલ્યકાળના પહેરેગીર લુટારાઓના સાથી બનીને આત્મિક ધન લુંટે છે, તે બાળકો સમજી શકતા નથી; અને વડીલપણાંની કાર્યવાહિ કરવામાં એનશીબ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સુધા-વર્ષા. નિવડેલા એવા વડીલ બનીને બેઠેલાઓ પણ સમજાવી શકતા નથી, એજ ખેદની વાત છે. ૭૪૪. યુવાવસ્થાને હિન્દી ભાષામાં જવાની' કહેવાય છે, જવા સર્જાયેલી–જવાની' એ શબ્દના પરમાર્થ પરથી વિવેક આવી જાય તે યુવાવસ્થા ભેગવનાર યુવાન ભાગ્યશાળી છે. ૭૪૫. ખરેખર! જવા સર્જાયેલી જવાનીમાં (યુવાનીમાં) સ્વ-પ૨હિત સાધી શકાય તેટલું સાધી લે, નહિં તે યુવાવસ્થાનો પહેરેગીર પોકારી રહ્યો છે કે- હું જાઉં છું અને પછી તમે પસ્તાશે” આ અર્થસૂચક-સલાહ પર ધ્યાન આપો. ૭૪૬. યુવાવસ્થાને પહેરેગીર લુંટારાઓને સાથીદાર ન બને તેની સાવધાની રાખે, નહીં તે ધૂળે દહાડે લુંટાઈ જશે. ૭૪૭, યુવાવસ્થાને પહેરેગીર કિંમતી-જીવનરૂપ ઝવેરાતથી ભરપૂર–જીવનને રફેદફે કરીને લુટી રહ્યો છે, તે યુવાનીના મદમાં મદેન્મત બનેલા યુવાને સમજી શકતા નથી; એજ આશ્ચર્ય છે. ૭૪૮. યુવાવસ્થાને પહેરેગીર બદલાય નહિં, ત્યાં સુધીમાં સ્વ–પરહિત સાધી લે; નહિંતર વૃદ્ધાવસ્થાના પહેરેગીરના પહેરા તળે અશકિતના અવિરત પિકારમાં તમારૂં કિંમતી જીવન ચાલ્યું જશે, અને તમારી ધારેલી ધારણાઓ ધૂળમાં મળી જશે; એ યાદ રાખે. ૭૪૯ અઘરી–બાવાની જેમ દ્રવ્ય-નિદ્રાધીનોને જગાડવા જેટલાં મુશ્કેલ છે, તેના કરતાં એ જ્ઞાન-દર્શન–ચારિત્ર્યની આરાધના વગરના ભાવ-નિદ્રાથી ભાવિત થયેલાઓને જગાડવા અતિ અત્યંત મુશ્કેલ છે. ૭૫૦. ભાવ-દયાને યોગ્ય–બનેલા ભવ્યાત્માઓને જગાડવા એ અતિ મુશ્કેલ, અને કઠીન કાર્ય છે; છતાં પણ જગાડનારાઓ જગને આશીર્વાદ મેળવીને જીવન સફળ કરે છે, એ નિઃશંક-સત્યને સમજીને આગળ વધવું જરુરીનું છે. ૭૫૧. બીજાઓને અસ–આગ્રહી કહેવા પહેલાં પિતાના આગ્રહને શાસ્ત્રમર્યાદાએ, અને પુનિત પરંપરાએ સૂક્ષ્મ-દષ્ટિપૂર્વક અવલોકન કરતાં શીખો, કારણકે મુશીબતે મળેલા મોંઘા માનવ-જીવનમાં માનસિક-વાચિક-કાયિક-પ્રવૃત્તિઓએ કેઈનું પણ અહિતભર્યું - અન્યાયી-વલણ ન થાય તેની સાવધાની રાખે. ૭૫૨. અવસર-સાધક-અધમ આત્માઓ નિન્દનીય-રવાર્થ સાધવા માટે વડીલાદિની સ્તુતિ પ્રશંસા કરીને તેઓને સુરગિરિની ટોચે ચઢાવી દે છે, અને અવસર પામીને તેઓ તેજ વડીલોની નિંદા-ડિલના કરીને તેજ સ્તુતિ-પ્રશંસાદિ-સુરગિરિવરથી પટકવાનું પાપ કાર્ય પણ કરી દે છે તેવાઓની સ્તુતિ-પ્રશંસાની કે નિંદા--હિલનાની (બને કાર્યની) કિંમત લગભગ પુટી કડીની સમજાય છે, ત્યારેજ હૃદય-મંદિરમાં વિવેકની વાસ્તવિકહાજરી છે એમ સમજવું જરૂરીનું છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૭૫૩. વ્રત લેવાં અને વ્રત પાળવાં એ મુશ્કેલ છે, છતાં એ બંનેની કાર્યવાહી હેલી અને સરળ છે, પરંતુ કટીના પરીક્ષણ--કાળમાં પરિસહ-ઉપસર્ગોની સામે અડગ રહીને ટકી રહેવું એજ માનવ જીવનની સફલતા છે. ૭૫૪. મડામોહ-અનિદ્રાધીન થઈને પ્રમાદરૂપ પલંગ પર પોઢેલાઓને જગાડનાર વીતરાગ-કથિત સદુપદેશ છે. ' ૭૫૫. વિનય-ભક્તિ-સેવાદિ આદર-બહુમાનપૂર્વક કરવી એ વાસ્તવિક કૃતજ્ઞતા સુવિનીત-- શિષ્યાદિકમાં પરિણમી છે તેનું યથાર્થ દિગ્દર્શન છે. ૭૫૬. શ્રમણોપાસક પશુના અનુષ્ઠાનને નિરંતર અભ્યાસિ આત્મા આ ભવે કે પરભવે પણ ચારિત્રના પરિણામની પ્રાપ્તિ કરે છે. ૭૫૭. વાસ્તવિક-રીતિએ વિચારીએ તો જૈનશાસનના સઘળાંએ સિદ્ધાન્ત, અને સઘળીએ ક્રિયાઓ એ સંસારના ઉછેદન માટેજ છે. ૭૫૮. સારાં શબ્દ શ્રવણ કરવા બધાને ગમે છે, પણ તેની વાસ્તવિક કિંમત ચુકાવીને સ્વસ્વ-જીવન સમર્પણ કરાય છે, ત્યારે જ સારાં વિશેષણો વગર માંગે મળી આવે છે એ યાદ રાખો. ૭૫૯. કર્મને શત્રુ ગણ્યા વગર, અને શત્રુ સામે મોરચો માંડ્યા વગર ભવ્યનું ભવ્યત્વ વિકસિત થતું જ નથી. ૭૬. “ત્યાગી થવું, અને ત્યાગી છે એની જાહેરાત કરાવવી કે થવી પણ સહેલી છે, પરંતુ શાસનમાન્ય–ત્યાગીપણું જીવનમાં ઓતપ્રેત થવું એ સહેલું નથી, પણ અતિ અત્યંત-મુશ્કેલ છે. ૭૬૧ કેવળ-કલ્પનાના ઘોડા ઉપર દડધામ કરનારું આ જૈન-શાસન નથી.. ૭૬૨. સજજને બગાડયું છે એ ધારીને દુર્જન દુર્જનપણું કરતું નથી, કારણકે દુજેને દુષ્ટ– ' વિચારોથી વાસિત થઈ સ્વ-પર નુકશાનકારક--દુર્ભેદ્ય-દિવાલેના દિવાનખાનામાં હંમેશા દીવાનો બને છે, અને બને છે. ૭૬૩. સજ્જનનું બગાડવું એ દુર્જનનો સ્વભાવ છે, અને તે સ્વભાવને જન્મસિદ્ધ-હક્ક માનીને, અને પિતાનું સર્વસ્વ બગાડીને પણ સજ્જનને નુકશાન કરવા તે હંમેશા કટીબદ્ધ બને છે, અને બને છે. ૭૬૪. આંખના અખલિત વેગને અંધારૂ રોકે છે, પરંતુ આંખે અંધારાનું શું બગાડયું છે કે અનુપમ ભાવોને અવલોકન કરવામાં અંધારૂ આડે આવે છે; માટે અહીંજ અંધકાર સાથે દુર્જનની ઘટના કરવી જરૂરીની છે. ૭૬૫. હે સજજન! તું બગાડે અને તે પછી તે દુર્જન બગાડે તે પછી તેને દુર્જન કહેશે કોણ?, કારણ કે વિના કારણે પણ દુર્જનતા કરવી એ તેને સ્વભાવ સિદ્ધજ છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ સુધા-વર્ષા. ૭૬૬. ભેગભગી, અને ભગના સાધન-સામગ્રી સંગાદિ પ્રત્યે લવલેશ પણ આદર થતાં ત્યાગીઓના હૃદયમાં પણ અવિવેકની આંધી શરૂ થાય છે. ૭૬૭. જેના હૃદયમાં ત્યાગ- ત્યાગીએ અને ત્યાગ પ્રત્યે આદર બહુમાન ઘટવા માંડે છે, અને ભોગ-ભેગી--અને ભેગના સાધન દેખીને વાત વાતમાં જે તે તરફ ઢળવા માંડે છે; તેઓ સમ્યકત્વ જેવાં સર્વોત્કૃષ્ટ-ચિંતામણિ-રત્નનું પણ સંરક્ષણ કરવા બેનશીબ નીવડે છે. ૭૬૮. જેઓ સામાયકના કાળમાં, દેશાવળાશિકના કાળમાં, અને પિષધના કાળમાં સંસાર ભૂલવાનું શિક્ષણ શીખી શકતા નથી, તેઓ દેશવિરતિપણામાં સર્વવિરતિના ધર્મનું અનુકરણ કરવા છતાં વર્તમાન કાળમાં કે ભાવિ-જીવનમાં સર્વવિરતિ-ધર્મનું અનુક્રમે સુંદર-સુંદરતમ અનુમોદન અને આસ્વાદન કેવી રીતે કરી શકશે ?; તે વિચારણીય છે.. ૭૬૯. માનવ જીવનને સફળ કરવાને બાલ્યકાળ જેવી મોસમ આ જીવને મળવાની નથી, કારણકે બાલ્યકાળ જેવા કેરા ઘડામાં ઈષ્ટ સિદ્ધિને વેગ્ય જે કાંઈ ભરવું હોય તે ભરવાથી ભાવિમાં ચિંતાને લવલેશ સ્થાન પ્રાપ્ત થતું નથી. ૭૭૦. યુવાનીમાં વિષય-વાસનાઓ સેવીને આવેલાઓને પૂવકાલીન વાસનાઓ ઉઠે છે, તેથી તે વાસનાઓને જડમૂળથી નાશ કરવા માટે તપશ્ચર્યાનું સેવન કરો; કારણકે તાડીના ઘડાને ભઠ્ઠી અગર નિભાડામાં મુક્યા વગર પૂર્વની વાસના દૂર થતી નથી. ૭૭૧. વિરતિ ધર્મ લે, અને પાળવે એ જેટલું સહેલું છે, અને સરળ , તેના કરતાં વિરતિ-ધર્મના રંગમાં રંગાઈ જવું અતિ-દુષ્કર છે, કારણ કે જ્યાં સુધી ભેગ-ભેગી અને ભગના સાધનોની સેવામાં ઉંડા ઉતરી ગયેલા પ્રત્યે ખૂબ ખૂબ ભાવ દયા ફરે નહિં, ત્યાંસુધી વિરતિ ધર્મને રંગ લાગ્યો નથી એમ સમજવું એ આવશ્યક છે. ૭૭૨. અવિરતિની અવિરત–આંધીમાં અટવાયેલાઓને વિરતિધરની અને વિરતિ-ધર્મની કિંમત લવલેશ સમજાતી નથી. ૭૭૩. વિચાર-વાણીની એક્યતાથી ચતુર્વિધ-સંઘને એકવિધ કહીએ તો વાંધા જેવું નથી. ૭૭૪. વિચારની અને વાણીની ઐકયતા પર ચતુર્વિધ સંઘ કમ્મર કસે તે એક છત્રરૂપે જૈન-સામ્રાજ્ય વર્તમાન-કલિયુગમાં પણ દેખી શકાય. . ૭૭૫. નિજ રાના અભિલાષિઓએ સંવરના દ્વારો પ્રતિ ખૂબ ખૂબ સૂક્ષ્માવકન પૂર્વક આગળ વધવું જરૂરીનું છે, કારણકે નિર્જરાના વાસ્તવિક લાભ ત્યારે જ પ્રાપ્ત થાય છે. ૭૭૬. સંવર-નિર્જરાની બન્ને કરણીઓ સાથેજ ચાલુ રહે, તે જ નિર્જરાનું વાસ્તવિક પૂળ પ્રાપ્ત થાય છે. ૭૭૭. ૬૪ કલાઓએ, અને ૭૨ કલાઓએ વિશ્વનું કલ્યાણ કરવામાં જે હિસ્સો આપે નથી, તે કલ્યાણ કરવામાં તે હિસ્સો વિશ્વને આપનાર એકજ ધર્મ કળા છે. સમાપ્ત. Page #196 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય-પ્રકાશનો. કિમત, નકલ 1000 1000 1000 1000 1000 નામ. પ્રકાશન-વિ. સં. 1 શ્રી અક્ષયનિધિ તપમહાભ્ય. 1993 2 શ્રી હેમચન્દ્રકૃતિ-કુસુમાવલી. 1998 3 શ્રીજિનચન્દ્ર-સુધાર્યાદિની. 1999 4 શ્રીબૃહદ્-ગવિધિ. 2000 5 શ્રીજિનચન્દ્રકાન્ત-સુધાર્યાદિની. 2000 6 શ્રીપદ્ધ માન-તપોમહાભ્ય. 2001 7 શ્રી પંચપ્રતિક્રમણુસૂત્રાણિ-વિધિયુકત. 2004 રૂ. 1-2-0 8 શ્રી સિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસનમ 2003 રૂ. 30-0-0 9 શ્રીસિરિસિરિવાલ-ચરિત્તો 2004 - રૂ. 3-0-0 10 શ્રીતામ્રપત્રારૂઢ-સિરિસિરિવાલ ચરિત્ત 2004 રૂ. 2501-0-0 11 શ્રીપંચાશક-શાસ્ત્રશારાંશઃ વિભાગ 1 લે. 2005 રૂ. 3-0-0 12 શ્રી આનન્દ-ચન્દ્ર સુધાસિંધુઃ વિભાગ-૧-લે. 2006 ભેટ 1000 1000 1000 પ૦૦ 10 00 250 1000 પ૦૦ પ્રેસમાં. નકલ શ્રીપંચાશક-શાસ્ત્ર-સારાંશ વિભાગર જે શ્રીવિશતિ-વિશિકા-સારાંશ. 1000 શ્રીવિંશતી-વિશિકા-૨હસ્ય. પ૦૦ શ્રીસિ દ્વહેમચન્દ્ર-શબ્દાનુશાસનમ વિભાગ-રજે. 1200 શ્રીસિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસન-બૃહદ્રવૃત્તિ-અવચૂર્ણિ. શ્રીવીતરાગસ્તોત્ર મૂળ-અવગુણિ-ભાષાંતર. 500 શ્રીભગવતી સૂત્રનાં વ્યાખ્યાનો પ્રથમ શતક 1000 ઠમું શતક. શ્રી સક્ષામણુક-પાક્ષિકવૃત્તિ. 10 શ્રીસૂત્રકૃતાંગસૂત્ર 1000 | તા. ક:– આ સિવાય દર મહિને સંપાદકની દેખરેખ નીચે શ્રી સિદ્ધચક્ર -માસિકનું પ્રકોશન ચાલુ છે. 4 આ નિશાનવાળા ગ્રંથ સિલકમાં નથી. અધિસ્થાન. શ્રીસિદ્ધચક્ર-સાહિત્ય-પ્રચારક-સમિતિ,ચાંલ્લાગલી સુરત | શ્રી ઋષભદેવજી છગનનીરામજીની પેઢી, ખારાકુવા; ઉજજૈન-માલવા, 65 500