Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०
भगवतीसूत्रे श्रुतं, शिक्षितं यावद्वाचनोपगतं न भवितुमर्हति, अतस्तस्य द्रव्यश्रुतत्वं नास्ति तदा कथं पुनस्तद्गतलिपेर्द्रव्यश्रुतत्वस्य सम्भावना ? नैव कथमपि, इत्यलं विस्तरेण । ___शास्त्रकृता शास्त्रारम्भे विघ्नविनाशाय मङ्गलमाचरितम् । ननु-शास्त्रं तु स्वयमेव मङ्गलस्वरूपत्वाद् विघ्नविनाशे सामर्थ्य बिभर्ति, तत्र 'नमो अरिहंताणं' इत्यादि मङ्गलान्तरं किमर्थम् ?, नहि सूर्यस्य प्रकाशाय मूर्यान्तरतेजस आवश्यकता भवति, तद्वत् प्रकृतेऽपि शास्त्रस्य स्वयमेव मङ्गलरूपत्वेन तत्र मङ्गलान्तरस्यावर्णका ही उच्चारण होता है,लिपियुक्त उसके संकेतका नहीं पुस्तक आदिका तो श्रुत, शिक्षित यावद्वाचनोपगत ही नहीं हो सकता है, इसलिये उसमें द्रव्यश्रुतता नहीं है तो फिर कैसे पुस्तकादिगत लिपिमें द्रव्यश्रुतताकी संभावना हो सकती है ? अर्थात् किसी भी तरह से नहीं हो सकती। अब इस विषयमें और अधिक क्या कहा जावे ।
शंका-शास्त्रकारने विघ्नोंको नाश करनेके लिये आदिमें मङ्गलाचरण किया है, परन्तु जब शास्त्र स्वयं ही मंगलस्वरूप है तो उसमें विघ्नविनाश करनेकी सामर्थ्य है ही फिर क्यों शास्त्रकारने "नमो अरिहंताणं" आदि रूपसे दूसरा मङ्गल किया ? सूर्यको प्रकाशित करनेके लिये अन्य दूसरे सूर्यके तेजकी आवश्यकता थोडेही होती है ? जब ऐसी बात है कि सूर्यको दिखानेके लिये दूसरे सूर्यकी आवश्यकता नहीं होती है तो इसी तरहसे यह भी मानना चाहिये कि प्रकृत में भी शास्त्र जब स्वयं मंगलरूप है तब उसमें भी दूसरे मंगलान्तर करनेकी क्या आवश्यकता है ? अतः ऐसा करना अनावश्यक है। यदि इस पर यों कहा जाय कि मंगलांયુક્ત તેના સંકેતનું નહીં. પુસ્તકાદિનું કૃત તે શિક્ષિત યાવકાચને પગત જ થઈ શકતું નથી, તેથી તેમાં દ્રવ્યશ્રુતતા હોતી નથી, તે પુસ્તકાદિગત લિપિમાં દ્રવ્ય શ્રતતાની સંભાવના કેવી રીતે હોઈ શકે? કઈ પણ રીતે હોઈ શકે નહીં. હવે આ વિષયમાં બીજું શું કહેવું?
શાસ્ત્રકારે વિધોને નાશ કરવાના હેતુથી શાસ્ત્રના આરંભમાં મંગલાચરણ ય છે. પણ શાસ્ત્ર પિતે જ મંગલસ્વરૂપ છે તે વિધ્રોને નાશ કરવાની सहित तमा २९सी न डाय छ तो शाखारे 'नमो अरिहंताणं " महा કરીથી મંગલાન્તર કેમ કર્યું છે? સૂર્યને પ્રકાશિત કરવા માટે બીજા સૂર્યના તેજની આવશ્યકતા રહે છે ખરી ? જે સૂર્યના દર્શન કરાવવા માટે બીજા સૂર્યની જરૂર પડતી નથી તે શાસ્ત્ર પોતે જ જ્યારે મંગલરૂપ છે તે તેના આરંભે બીજા મંગલાચરણની કઈ પણ આવશ્યકતા રહેતી નથી માટે એમ કરવું અનાવશ્યક છે. જે તેના જવાબરૂપે એમ કહેવામાં આવે કે મંગલાન્તર કરવું અના
શ્રી ભગવતી સૂત્ર : ૧