Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२४
भगवतीसूत्रे येन शावेदनीयमपि अशातावेदनीयत्वेन संक्रामति, कण्डरीकवत् । एवमेवान्यत्रापि योजनीयम् । यथा-असातावेदनीयम् । ततः शुभाध्यवसायबलेनाशातावेदनीयमपि शातघेदनीयतया संकामति, अनाथिवत् । 'निहत्तिसु, निहत्तंति निहत्तिसंति' न्यदधुः, निदधति, निधास्यन्ति, न्यदधुरिति निधत्तान् कृतवन्तः । एवं वर्तमानभविष्यत्कालयोरप्यर्थों योजनीयः। एवमग्रेऽपि योजना कर्तव्या। जोवको कण्डरीक की तरह ऐसी अशुभ कर्मकी परिणति हुई कि जिससे सानावेदनीय कर्म असानावेदनीयरूपमें परिणम जावे। इसी तरहसे अन्य जगह में भी ऐसी ही योजना कर लेनी चाहिये । जैसे-असाता वेदनीय कर्मका अनुभव करने वाले किसी जीवका अनाथीमुनिकी तरह शुभाध्यवसायके बल से वह असातावेदनीय भी सातावेदनीयरूपसे परिणम जाता है । "निहत्तिसु, निहत्तंति, निहत्तिस्संति" नारक जीवोंने भूतकालमें कितने प्रकार के कर्मपुद्गलोंको निधत्त किया, वर्तमान में वे कितने प्रकारके कर्मपुद्गलोको निधत्त करते हैं और भविष्यकालमें कितने प्रकार के कर्मपुद्गलोंको निधत्त करेंगे ? इन प्रश्नों का उत्तर देते हुए प्रभु कहते हैं कि हे गौतम ! नारक जीवोंने कर्मद्रव्यवर्गणा के अणु और थादर पुद्गलोका पहले भूतकालमें निधत्तकरण किया, वर्तमानमें वे उनका निधत्तकरण करते हैं और आगे भविष्यत् कालमें भी वे उनका यह निधत्तकरण करेंगे। इसी प्रकार से आगे भी ऐसी ही योजना कर लेनी
સાતવેદનીય કર્મને અનુભવ કરતા કોઈ જીવને કંડરીકની જેમ એવી અશુભ કર્મની પરિણતિ થઈ કે જેને લીધે સાતવેદનીયકર્મ અસતાવેદનીય રૂપે પરિણમી જાય. એ જ પ્રમાણે અન્ય જગ્યાએ પણ એમ જ સમજી લેવું જોઈએ. જેમકે અસતાવેદનીયકમને અનુભવ કરતા અનાથી જેવા કેઈ જીવનું અસાતવેદનીયशुभ ५५ शुभ मध्यवसायनाप्रमाथी शातवहनीय ३थे परिशुभे छे. “निहत्तिंसु, निहत्तंति निहत्तिसति" त्याहि पट्टो द्वारा सम पूछामा माव्यु छ -ना२४ જીએ ભૂતકાળમાં કેટલા પ્રકારનાં કર્મ પુદ્ગલેને નિધત્ત કર્યો, વર્તમાનકાળમાં કેટલા પ્રકારનાં કર્મ પુદ્ગલેને નિધત્ત કરે છે, અને ભવિષ્યકાળમાં કેટલા પ્રકારનાં કર્મ પુદ્ગલેને નિધત્ત કરશે? એ પ્રશ્નોને જવાબ આપતાં પ્રભુ કહે છે-હે ગૌતમ! નારક છે એ કદ્રવ્યવર્ગણ સૂક્ષમ અને સ્થૂલ પુદ્ગલેનું ભૂતકાળમાં નિધત્તકરણ કર્યું વર્તમાનકાળમાં તેઓ તેનું નિધત્તકરણ કરે છે, અને ભવિષ્ય. કાળમાં પણ તેઓ તેમનું નિધત્તકરણ કરશે. પછીનાં સૂત્રોમાં પણ એ પ્રમાણે જ સમજવું પરસ્પર વિલિષ્ટ કર્મ પુદ્ગલેને સંચય કરીને તેમને ધારણ કરવા
શ્રી ભગવતી સૂત્ર : ૧