Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ. १ सू० २० द्वीन्द्रियाहारादिनिरूपणम् २८५ गौतमः पृच्छति-'बेइंदियाणं भंते !' द्वीन्द्रियाः खलु भदन्त ! 'जे पोग्गले' यान् पुद्गलान् 'आहारत्ताए गेण्हंति' आहारतया गृह्णन्ति 'ते' तान् किं 'सव्वे आहारंति' सर्वान् आहरन्ति ? अथवा 'नो सव्वे आहरंति' न सर्वान् आहारन्ति ? इति प्रश्नः। उत्तरमाह-'गोयमा !' हे गौतम ! 'बेईदियाणं' द्वीन्द्रियाणां 'दुविहे' द्विविधः भगवान ने कहा कि हे गौतम ! जो पुद्गल अनास्वाद्यमान हैं अर्थात् रसनेन्द्रिय के विषयभूत नहीं हुए हैं केवल रसनेन्द्रिय गम्य हैं वे स्तोक (थोड़े) हैं-अर्थात् अस्पृश्यमान पुद्गलों के अनन्तभागवर्ती हैं। तथा जो अस्पृश्यमान स्पर्शन इन्द्रिय के विषयभूत नहीं हुए हैं-केवल स्पर्शनेन्द्रियगम्य हैं वे पुद्गल रसनाइन्द्रिय के अविषयभूत बने हुए पुद्गलों की अपेक्षा अनन्तगुणे हैं । पुनः गौतमस्वामीने प्रश्न किया कि हे भदन्त ? दो इन्द्रिय जीव जिन पुद्गलों को आहाररूप से ग्रहण करते हैं वे पुद्गल उनके किस आकारसे वारंवार परिणमित होते रहते हैं? तब इसका उत्तर प्रभुने यों दिया कि हे गौतम ! दो इन्द्रिय जीवों के स्पर्शन और रसना ये दो ही इन्द्रियां होती हैं-सो ये आहाररूप से ग्रहण किये पुद्गल विविध प्रकार से जिह्वाइन्द्रियरूप से और स्पर्शन इन्द्रियरूप से बारंबार परिणमित होते रहते हैं । गौतमस्वामीने प्रभु से फिर पूछा कि हे भदन्त ! इन द्वीन्द्रिय जीवों ने जिन पुद्गलों को आहाररूप से पूर्वकाल में ग्रहण किया वे पुद्गल क्या परिणाम को प्राप्त कर चुकते हैं ? तब प्रभु ने समझाया कि हे गौतम ! इस विषय में नारक जीवों के इस प्रकरण में પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું છે–કે હે ગૌતમ! જે પુદ્ગલ અનાસ્વાદ્યમાન છે એટલે કે ફક્ત રસનાઈન્દ્રિયના વિષયભૂત જ બન્યાં છે તેઓ સ્તોક (ઓછાં) છેએટલે કે અસ્પૃશ્યમાન પુદ્ગલેના અનન્ત ભાગવત છે. તથા જે અસ્પૃશ્યમાનફક્ત સ્પર્શેન્દ્રિયના વિષયભૂત છે–સ્પર્શેન્દ્રિય ગમ્ય છે–તે પુદ્ગલ રસના ઈન્દ્રિયને વિષયભૂત બનેલાં પુદ્ગલ કરતાં અનંત ઘણા છે. વળી ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત! ક્રીન્દ્રિય જીવે જે પુદ્ગલેને આહારરૂપે ગ્રહણ કરે છે તે પુગલે કયા આકારે વારંવાર પરિણમ્યાં કરે છે? તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! હીન્દ્રિય જીવોને સ્પર્શન અને રસના, એ બે ઈન્દ્રિયે જ હોય છે. તેથી આહારરૂપે ગ્રહણ કરાયેલાં તે પગલે વારંવાર જિહ્વા ઈન્દ્રિય અને સ્પર્શન ઈન્દ્રિય રૂપે પરિમિત થયાં કરે છે. વળી ગૌતમ સ્વામી પૂછેછે કે હે ભદન્ત ! તે દ્વીન્દ્રિય જીવોએ જે યુગલને આહારરૂપે પૂર્વકાળે ગ્રહણ કર્યા હોય છે તે પુદગલે શું પરિણમન પામી ચૂક્યાં હોય છે? ત્યારે પ્રભુ તેમને આ પ્રમાણે સમજાવે છે કે હે ગૌતમ ! આ વિષયના સંબંધમાં નારકા
શ્રી ભગવતી સૂત્ર: ૧