________________
[૧૦૭]
નથી, અને નાઆગમથી પૃથિવી પદાર્થને જાણનારા જીવ, શરીર મૂકી ગયેલો તે. જ્ઞ શરીર અને ભવિષ્યમાં જાણશે તે આળક વિગેરે ભવ્ય શરીર, આ બે શિવાય દ્રશ્ય પૃથિવી જીવ, એક ભવિક, અધ્ધ આયુષ્ય, તથા અભિમુખ નામગાત્ર છે. એ ત્રણ ભેદ છે. ( આનુ વર્ણન દશવૈકાલિકમાં, વૃક્ષના નિક્ષેપામાં છપાયલું છે. પાને ૫૧ મે જોવું. ) ભાવ પૃથિવી જીવ, જે પૃથિવી નામાક્રિકમ ઉદયમાં આવ્યું હોય તેને વેદે છે. નિક્ષેપઢાર પૂરૂ થયુ. હવે પ્રશ્નપણાકાર કહે છે.
दुविहाय पुढवि जीवो, सुहुमातह बायराय लोगंमि । सुहुमाय सव्वलोए, दोचे वय बायर विहाणा ॥ ७१ ॥
પૃથિવી કાયના બે ભેદ છે. સૂક્ષ્મ અને માદર. તે આ પ્રમાણે, સૂક્ષ્મ નામ કમ ના ઉદ્ભયથી સૂક્ષ્મ, અને બાદર નામકમના ઉદયથી બાદર, કર્મના ઉદયથી તેમનું સૂક્ષ્મ આદરપણું છે. ઇન્દ્રિચોથી ન દેખાય તે સૂક્ષ્મ, અને ( ઇન્દ્રિયેથી દેખાય તે આદર, ) વ્યવહારમાં ખેર અને આમળું એક બીજાની અપેક્ષાએ નાનાં મોટાં ગણાય પણ તે અહિ' ન લેવુ, દાખડામાં ઠાંસી ઠાંસીને ભરેલા ગધના અવયવાને છુટા ફૂંકયા હાય અને તેમાંથી સુગધી ઉડે. અને દાખડા ખાલી થઈ જાય પણ દેખાય નહિ. તેની માફક સલાક વ્યાપી ઠાંસી ઠાંસીને ભરેલા સૂક્ષ્મ પૃથિવી