________________
કલિંગ-ચક્રવતી મહારાજા ખારવેલ
(શિલાલેખનું વિવરણ) [લે સ્વ વિદ્યામહોદધિશ્રીકાશપ્રસાદ જાયસ્વાલ એમ.એ.]
હિંદ-ઈતિહાસને પુનરૂદ્ધાર એક આશ્ચર્યજનક વસ્તુ છે. ગુપ્ત રાજાઓની વિગતે કોણ જાણતું હતું ? રાંદ્રગુપ્ત મૌર્યની કીરિ વિશાખાદત્તના સમય સુધી અને શું ભારતેશ્વરેની કહાણી કાલિદાસના સમય સુધી જીવંત રહી શકી, પણ એ પછીના ગ્રંથો દ્વારા આપણે આજે એમને ઓળખતા થયા છીએ. પરંતુ સમુદ્રગુપ્ત, કર્ણ કલચૂરી અને ખાલ–કે જે ચંદ્રગુપ્ત મૌર્ય તથા નેપોલીયન કરતાં જરા ય એ છે કે ઉતરતો ન હતો, એટલું જ નહિ બલકે એમના કરતાં કઈ કઈ અંશે ચડીયાતું હતું, તેનું નામ-નિશાન પણ આપણા ગ્રંથભંડારમાં નથી. એનો ઈતિહાસ, એના વખતમાં લખાયેલા સમસામયિક લેખ, પત્થર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com