________________
૭૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સંસ્કૃતિનું કદિ મરણ હોતું નથી
સંસ્કૃતિનું અસ્તિત્વ જ નથી હોતું પણ ચેતનમય હોય છે. એટલે કીટની દ્વીપમાળ પર કાયા ધારણ કરેલું આ શરીર રેપની ભૂમિ પર પથરાયા કર્યું હતું. ઇજીપ્ત અને બીજા દેશની સંસ્કૃતિ જેવી રીતે આ દ્વીપમાળ પર પિતાની
ચેતનાનાં રૂપે સરજતી હતી તે જ રીતે સંસ્કૃતિની આ સજાવટ પૂર્વ પશ્ચિમનો સેતુ બનીને, વ્યાપક બન્યા કરી હતી. શ્રી. પિતાના વ્યાપક રૂપને આરગોસના મેદાન પર દેખતા એક પથ્થરના કિલ્લા પરથી પણ ફરકાવ્યું હતું આ સંસ્કાર મથકનું નામ મીસીન હતું. કીટની સંસ્કૃતિમાંથી સરજાયેલાં એવાં જ સ્વરૂપો, લારીસા અને ટીરીન્સમાં પણ હજુ જળહળતાં હતાં. જ્યારે ક્રીટ પરના નેસસ બંદરગાહ પરથી સંસ્કારના બધા દીવા બુઝાઈ ગયા ત્યારે પણ
આ દીવાઓમાંથી પ્રગટેલી સંસ્કૃ
તિની ત, મીસીન સંસ્કૃતિનું કીટન સંસ્કૃતિનું ક્લારૂપ નામ ધારણ કરીને તેફાનનો
સામને કરતી હતી. સંસ્કૃતિનું મોત હતું જ નહીં. ગ્રીક ભૂમિ પર આ સંસ્કૃતિની અગ્નિ રાખના તણખાઓ પડતા હતા અને ગ્રીસની ફળદ્રુપતામાંથી નવી દિધતી પ્રગટવાનાં નિશાન દેખાતાં હતાં.
મક અને