SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૫ મો ગુણ) છે ' ઉચિત રિસ્થતિ જે સેવે સદા. उचित स्थिति जेह सेवे सदा (પ્રસિદ્ધ દેશાચાર-પાલન) તે તે દેશોના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું તે અતિ મહત્ત્વનો ગુણ છે. શિષ્ટ-પુરુષો દ્વારા આચરાયેલા અને સેંકડો વર્ષોની AT પરંપરાથી રુઢ બનેલા પ્રસિદ્ધ આચારોનું પાલન કરવાથી આપણો આત્મા પ્રાયઃ નિર્મળ અને નિર્વિકાર બની રહે છે. “જૂનું એટલું સોનું' આ વિચારધારાની સખત ઠેકડી | ઉડાડતો આજનો કહેવાતો સુધારક-સમાજ ખરેખર કેવો બગાડક’ છે તેની આકરી ટીકા ગાંધીજીએ “હિન્દ-સ્વરાજ' પુસ્તકમાં કરી છે. | સ્ત્રીને પરતત્ર રાખવા પાછળ ભારતીય સંસ્કૃતિનો કેવો ઉમદા આશય હતો ? ડેરીઓનાં દૂધ અને ગાયોની વર્તમાનમાં કેવી દુર્દશા થઇ છે ? આયુર્વેદના વિજ્ઞાનનો નાશ કરીને આપણે શો લાભ મેળવ્યો ? આ બધા પ્રશ્નોના વેધક ઉત્તરો સહિત આ | ગુણવિવેચનમાં આર્ય-પરંપરાના પ્રસિદ્ધ આચારોના પાલનની જરૂરિયાતની પણ સરસ વાતો લખાઈ છે. તમે આનું વાંચન| મનન જરૂર કરો. માર્ગાનુસારી આત્માનો પાંચમો ગુણ છે. " પ્રસિદ્ધ દેશાચાર-પાલના ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૯) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Sઈ )
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy