SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ G ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૨ મો ગુણ અ-દેશ-કાળચર્યાનો ત્યાગ અ-દેશ એટલે અનાર્યદેશ ટૂંકમાં દગાબાજ, હિંસક દુરાચારી, જુગારી, ધર્મ વિરોધી દેશ, ગામ વગેરે અને અકાળ | | એટલે અયોગ્ય કાળ. | નબળા નિમિત્તોના ભોગ બનીને અનેક આત્માઓ મહામૂલા જીવનને બરબાદ કરી રહ્યા છે. રાત્રીના એક-બે | વાગ્યા સુધી બહાર ભટકયા કરવું અયોગ્ય છે. અનેક દૂષણો | તો ઘૂસે પણ દુરાચારી તરીકે ખ્યાતિ લમણે ઝીંકાય ! સદાચા| રોનો નાશ થાય માટે અ-દેશ અને અ-કાળનો ત્યાગ કરવો. આત્મામાં સુસંસ્કરણની પ્રતિષ્ઠા કરાવવા અને Iકુસંસ્કારોથી બચાવવા... ગુણની કમાઇ કરવા અને પરલોકને સદ્ધર બનાવનારા આ ગુણને આત્મસાત કરવું જ રહ્યું. અષાઢાભૂતિ, સિંહ ગુફાવાસી મુનિ, અરણિક મુનિવર, | | મહામુનિ નંદિષણના એકવારના પત્તનના મૂળમાં નબળા સ્થાનો જ હતા... | વાંચો આ ગુણ....! ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ( ૦ 2૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩પ૬ ૦ ૦ ૦ ૦ ૦ ))
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy