________________
ઉત્પત્તિસ્થાન જેવા, ચૌદપૂર્વધર અને ગણના સ્વામી એવા પ્રભવસૂરિ સૌનું કલ્યાણ કરો. (૧૩)
श्लोक : सिजंभवं गणहरं, जिणपडिमादसणेण पडिबुद्धं ।
मणगपियरं दसकालियस्स, निजूहगं वंदे ॥१३१॥ टीका : शय्यम्भवं गणधरं जिनप्रतिमादर्शनेन प्रतिबुद्धं मनकपितरं दश
वैकालिकस्य निर्वृहकं निष्कासितारं अपरग्रन्थेभ्यो निष्कास्य संक्षेपतः
રં વન્દ્ર શરૂ II तत्कथा- यज्ञस्थाने 'अहो ! कष्टं अहो कष्टं तत्त्वं न ज्ञायते' इति नवसाधुवचने श्रुत्वा शय्यम्भवः पृष्टवान् । सूरिणा कथितं, याज्ञिकं पृच्छ । तेन स पृष्टः सत्यं न कथयति तदा शय्यम्भवेन असिरुत्पाट्य कथितं, सत्यं ब्रूहि नो चेत् शिरश्चछेत्स्यामि । तदा तेन भीतेन
यज्ञस्तम्भाधः शान्तिबिम्बं दर्शितं ततः स प्रतिबुद्धः ॥१३१॥ ગાથાર્થ : શäભવસૂરિ, કે જેઓ જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબોધ
પામ્યા હતાં, મનકના પિતા હતાં, વિશાળ ગચ્છના સ્વામી હતાં. જેમણે બીજા ગ્રંથોમાંથી સંક્ષેપ કરીને દશવૈકાલિકની રચના કરી તેમને હું વંદન કરું છું. ઘટના આ પ્રમાણે :
યજ્ઞસ્થાનમાં “અહો ! ખેદની વાત છે કે તત્ત્વ જણાતું નથી એ પ્રમાણે નવા સાધુનું વચન સાંભળી શય્યભવ બ્રાહ્મણે પૂછ્યું (કે આ શું કહો છો ?) સૂરિજીએ કહ્યું કે યાજ્ઞિકને પૂછો - તેમણે યાજ્ઞિકને પૂછ્યું, તેણે સાચો ઉત્તર
ન આપતાં શય્યભવે તલવાર બતાવીને કહ્યું કે “સાચું બોલો, ૮૦
૩ . શ્રીત્રપમાન ૯