________________
છે' એમ વિચારતાં જાતિસ્મરણ જ્ઞાન વડે ત્યાં પોતે લીધેલી દીક્ષા વગેરે જાણીને ભવથી વૈરાગ્ય પામ્યા અને માતાપિતાને પૂછીને દીક્ષા સ્વીકારી. હરણની જેમ એકાકીપણે ઉદ્યાન, વન આદિમાં વિચરીને અનુક્રમે ૧ મહિનાનું અનશન પાળીને તે મૃગાપુત્રમુનિ મોક્ષલક્ષ્મીને પામ્યા. (તેમને વંદન કરું છું.) (૭૧).
श्लोक : सुच्चा बहुपिंडिय, एगपिंडिओ दट्ठमिच्छइ तुमं ति ।
સારૂં રજુ વૃદ્ધો, સિદ્ધો તદ રૂંવના મુt Iછરા टीका : हे ! बहुपिण्डिक ! एकपिण्डिकस्त्वां द्रष्टुमिच्छति इति श्रुत्वा जाति
स्मृत्वा बुद्ध इन्द्रनागमुनिः तथा सिद्धः मोक्षं गतः ॥७२॥ ગાથાર્થ : “હે ઘણા પિંડવાળા ! એક પિંડવાળો તને જોવા ઈચ્છે છે”
એમ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન વડે બોધ પામેલા ઈન્દ્રનાગમુનિ મોક્ષમાં ગયાં. (૭૨).
श्लोक : अम्हाणमणाउट्टी, जावजीवं ति सोउ मुणिवयणं ।
વિંનંત ઘમ્મરું, ગામો પત્તે વૃદ્ધગ ૭રૂા टीका : अस्माकमनाकुट्टिावज्जीवमपि इति मुनिवचनं श्रुत्वा चिन्तन् मनसि
स्मरन् धर्मरुचितापसः प्रत्येकबुद्धयतिर्जातः ॥७३॥ ગાથાર્થ ? અમારે તો જીવનપર્યત અનકુટ્ટી (કોઇપણ જીવની હિંસા
નહિ કરવી) હોય છે. એ પ્રમાણે મુનિનું વચન સાંભળી ચિંતન કરતા-મનમાં યાદ કરતાં ધર્મરુચિ નામના તાપસ પ્રત્યેકબુદ્ધ મુનિ થયા (તમને હું વંદન કુરું છું.) (૭૩)
स्तवप्रकरणम्॥
४७