________________
धम्मे दढसन्नाहो, जो निच्चं मंदरो इव अकंपो । इहलोगनिप्पिवासो, परलोगगवेसओ धीरो ॥प्र० ११॥ जो सोमेण जमेण य वरुणेण वेसमणेण य महप्पा ।
मुग्गिल्लसेलसिहरे नमंसिओ तं नमसामि ॥प्र० १२॥ टीका : यन्त्रान्तःपञ्चरात्रं पादोपगतं पादोपगमनानशनप्राप्तं तु खादति भक्षयति
श्रृगाली मुग्गिल्लशैलशिखरे चित्रकूटगिरिशिखरे वन्दे कालास्यवैश्यर्षिम् ॥ ॥ धर्मे दृढः सन्नाहः यस्य सः, यः नित्यं मेरुरिव अचल, इहलोकनिष्पिपासः परलोकगवेषक: धीरः ॥ ॥ यः सोमेन यमेन
वरुणेन वैश्रमणेन च महात्मा नमस्कृतः तं नमस्यामि ॥१०-११-१२॥ ગાથાર્થ : પાદપોપગમન અનશન સ્વીકારીને પાંચ રાત્રિ સુધી યંત્રમાં
રહેલા જેમનું ચિત્રકૂટ શિખર ઉપર શિયાલણે જેમનું ભક્ષણ કર્યું તેવા કાલાસ્પેશ્યર્ષિને હું વંદન કરું છું. વળી જેઓ ધર્મમાં મેરુ જેવા નિશ્ચલ હતા, જેઓ આ ભવની સ્પૃહાથી મુક્ત હતા અને પરલોકની સાધનામાં સ્થિર-ધીર એવા મુનિવર કે જેમને સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ ચારે દેવોએ નમસ્કાર કર્યા હતા તે કાલાસ્યવૈશ્યર્ષિને હું નમસ્કાર
७. (५० १०-११-१२) श्लोक : कालासवेसियसुओ, आया सामाइय त्ति थेराणं ।
वयणं सोउं पडिवन्न-पंचजामो गओ सिद्धिं ॥४३॥ टीका : कालास्यवैशिकसुत आत्मा एव सामायिकमिति वचः स्थविराणां
श्रुत्वा प्रतिपन्नपञ्चयामो गृहीतव्रतो गतः सिद्धिम् ॥४३॥ ગાથાર્થ : તે કાલાસ્પેશિક મુનિના પુત્રે પણ વિરોનું “આત્મા એ જ
સામાયિક' એ પ્રમાણે વચન સાંભળી દીક્ષા સ્વીકારીને
भुतिपहने प्राप्त थु. (तमने नभु ई.) (४3) २८
॥ श्रीऋषिमण्डल