SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ टीका : अहं केशिकुमारं वन्दे । कथम्भूतं ? प्रदेशिराजानं प्रतिबोध्य श्रीगौतमसमीपे विदलितसंशयवर्गं सन्देहसमूहम् । अङ्गीकृतचरमजिनश्रीवीरमार्गम् ॥४०॥ ગાથાર્થ : પ્રદેશીરાજાને પ્રતિબોધીને શ્રી ગૌતમસ્વામી મહારાજા પાસે સંશયના સમૂહનો નાશ કરી શ્રી વીરપ્રભુના શાસનને સ્વીકારનારા શ્રી કેશીગણધરને હું વંદન કરું છું. (૪૦) श्लोक : कालियपुत्ते मेहलिथेरे, आणंदरक्खिए तइए । कासव एए चउरो, पासावच्चीय मुणिपवरा ॥ ४१ ॥ अकहिंसु तुंगियाए, सरागतव - संजमेहिं समणा वि । कम्मावसेसपडिबंधओ ये देवा हविज्जंति ॥ ४२ ॥ टीका : कालिकपुत्रः, मेखलिस्थविरः, आनन्दरक्षस्तृतीयः, काश्यपः । एते चत्वारः पार्श्वापत्याः (पार्श्वापत्यीयाः) श्रीपार्श्वनाथसन्तानिनो मुनिप्रवराः । तुङ्गिकापुर्यां अकथयन् श्रमणा अपि सरागतपःसंयमैः कर्मावशेषप्रतिबन्धतो देवा भवन्ति नो चेदन्यथा श्रमणा मुक्तौ यान्तीति ॥४१-४२ ॥ ગાથાર્થ : કાલિકપુત્ર, મેખલિ નામના સ્થવિર, ત્રીજા આનંદ૨ક્ષ અને કાશ્યપ, આ ચાર મુનિવરો શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં થયા હતાં. તેઓએ તુંગિકાપુરીમાં કહ્યું હતું કે- રાગયુક્ત તપ અને સંયમના કારણે શેષ કર્મોના પ્રતિબંધથી મુનિવરો પણ દેવપણું પામે છે અને સાગસંયમ ન હોય તો મુનિઓ मुक्तिने पामे छे. (४१-४२) श्लोक : जंतंतपंचरत्तं, पाओवगयं तु खायइ सियाली । मुग्गिल्लसेलसिहरे, वंदे कालासवेसरिसिं ॥ प्र०१० ॥ स्तवप्रकरणम्॥ ૨૭
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy