________________
श्लोक : पयरयमिव रजसिरिं, उज्झिय गहियव्वए अचलपमुहे ।
अट्ठ वि बलदेवरिसी, थुणामि निव्वाणमणुपत्ते ॥१२॥ टीका : पदलग्नरजोवद्राज्यश्रियं उज्झिय' त्यक्त्वा गृहीतव्रतान् अचलप्रमुखान्
अष्टावपि बलदेवर्षीन् स्तवीमि निर्वाणपदमनुप्राप्तान् ॥१२॥ ગાથાર્થ : પગમાં લાગેલી ધૂળની જેમ રાજયલક્ષ્મીને છોડીને વ્રતને
ગ્રહણ કરનારા અચલ વગેરે આઠેય બળદેવમુનિઓને કે જેઓ મુક્તિપદને પામ્યા છે તેમને હું સ્તવું છું. (૧૨)
श्लोक : जेणुग्गतवं तत्तं, अवराहं दट्ट निययरूवस्स ।
तुंगियगिरिवरसिहरे, सो राममहामुणी जयउ ॥१३॥ रामो तवप्पभावा, सुपत्तदाणाउ झत्ति रहकारो ।
अणुमोयणाउ हरिणो, संपत्ता बंभलोगम्मि ॥१४॥ टीका : येन रामर्षिणा उग्रं तीव्र तपस्तप्तं, अपराधं दोषं दृष्ट्वा निजकरूपस्य
तुङ्गिकगिरिवरशिखरे तपः कुर्वन् स राममहामुनिर्जयतु रामस्तपःप्रभावात्तपोऽतिशयात्, कुर्वन् सुपात्रदानाच्च [झटिति-शीघ्रं]
रथकारोऽनुमोदनया हरिणत्रयोऽपि ब्रह्मलोकं सम्प्राप्ताः ॥१३-१४॥ ગાથાર્થ : જેમણે પોતાના રૂપના કારણે થતાં અનર્થને જોઈને એકાંતવાસ
સ્વીકારીને તુંગિકગિરિના શિખર ઉપર તીવ્ર તપ કર્યો હતો ते श्री. राममामुनि. (जसमद्रमुनि) ४५ पाभो. (१3) તપના અતિશય પ્રભાવથી રામમુનિ, [બળભદ્રજી] (શીઘ એવા) સુપાત્રદાનથી રથિક અને અનુમોદનાથી હરણ, ત્રણેય ब्रह्मा-पांया सेवनाने पाभ्यां. (१४)
4 ॥ श्रीऋषिमण्डल