________________
આ ગ્રંથમાં કહેવાનારા ઋષિ-મહર્ષિઓનું વર્ણન હવે શરૂ કરે છેश्लोक : भरहमहारायरिसिं, गिहवेसुप्पन्ननाणवररयणं ।
दसहिं सहस्सेहि समं, निक्खंतं वंदिमो सिरसा ॥४॥ टीका : भरतमहाराजर्षि, गृहवेषे गृहस्थनेपथ्ये उत्पन्नं जातं ज्ञानवररत्नं
यस्यासौ तं गृहवेषोत्पन्नज्ञानवररत्नम् । दशभी राजसहनैः समं
सार्द्ध निष्क्रान्तं प्रव्रजितं वन्दामहे शिरसा मस्तकेन ॥४॥ ગાથાર્થ : ગૃહસ્થવેષમાં જેમને શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાનરૂપી રત્ન પ્રાપ્ત થયું
હતું અને દશ હજાર રાજાઓ સાથે જેમણે સંયમ ગ્રહણ કર્યું હતું તેવા શ્રી ભરતરાજર્ષિને અમે મસ્તક વડે વંદન કરીએ छीमे. (४)
श्लोक : हत्थिविलग्गस्स न केवलं-ति सोऊण वरिसपडिमंते ।
पयपउमसमुप्पाडिय-नाणवरो जयउ बाहुबली ॥५॥ टीका : हस्तिविलग्नस्य गजेन्द्रारूढस्य न केवलज्ञानमिति श्रुत्वा, प्रस्तावाद्
ब्राह्मीसुन्दर्यावच आकर्ण्य विचार्य स्वमनसि मानमातङ्गाधिरोहणं, संजातसंवेगो,लघुभ्रातृसाधुप्रणतिकृतप्रणिधानो वर्षप्रतिमान्ते पदपद्मसमुत्पाटनकाल एव समुत्पादितज्ञानवरं [ येन स] जयतु
बाहुबलिऋषिः ॥५॥ ગાથાર્થ : “હાથી ઉપર ચઢેલાને કેવળજ્ઞાન થાય નહીં એ પ્રમાણે
બ્રાહ્મી-સુંદરીનું વચન સાંભળી, મનમાં પોતાનું માન-હસ્તિ પર આરોહણ વિચારી નાના એવા પોતાના બંધુમુનિઓને વંદન કરવાના પ્રણિધાનપૂર્વક એક વર્ષની પ્રતિમાના અંતે
व
स्तवप्रकरणम्॥