SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ 5 આત્મા સંસારથી છૂટીને ઉપર જાય છે, ઊર્ધ્વગતિગામી બને છે. પરન્તુ ઉપર જતાં જતાં ક્યાં સુધી ઉપર જશે? માછલી ઉપર જતાં જતાં ક્યાં સુધી કેટલે સુધી ઉપર જશે? દેખીતી વાત છે કે પાણીની સપાટી હશે ત્યાં સુધી જ જશે. એથી વધારે ઉપર તે ક્યાંથી જઈ શકે? પાણી જ નથી, તે કેવી રીતે જાય? અલોકાડાશ શૂન્યાકશ શિલા અમસ્તિકાય ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કિજ –zસનાડી આકાશસ્તિકાય મોક્ષગમન સી S9 લોકાણ I/AAT ZIZIY / 4 - આ ચિત્રમાં જુઓ. આત્મા દેહ છોડીને ઉપર જાય છે. આ ચિત્રમાં બહાર અલકાકાશ છે. અલોકાકાશ અનંત છે. એની અંદર પુરુષાકૃતિમાં કાકાશ છે. તે માત્ર 14 રાજલક પ્રમાણ છે. અને તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy