SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મધલિપ્તતલવાર જેવું વેદનીય કર્મ (3) વેદનીયકમ મધયુક્ત તરવાર જે આ કર્મને સ્વભાવ મધ વડે લેપાયેલી તરવાર જેવું છે. પ્રથમ ચાટતાં મધના કારણે તે મીઠી લાગે છે, પણ જીભ કપાવાથી પશ્ચાત દુઃખી થવાય છે, તેમ આ કર્મ વડે જીવને કૃત્રિમ–સુખ-દુઃખને અનુભવ થાય છે. આ કર્મથી જીવ સ્વસ્વાધીન અનન્ત અવ્યાબાધ સુખાનુભવના બદલે બાહ્ય પૌદ્ગલિક સુખ-દુઃખને ખરા સુખ-દુઃખ સમજે છે. આની 2 ઉત્તરપ્રકૃતિએ છે. (4) મેહનીયકમ મદિરા જેવો આ કર્મ ને સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી ભાન ભૂલેલે માનવી હિતાહિતને જાણી શક્તિ નથી, તેમ આ કર્મને કારણે જીવ ધર્મા-ધર્મ કંઈ જાણું પાળી શક્ત નથી. આ કમથી આત્માને શુદ્ધ સમ્યફ-સ્વરૂપ તથા અનન્ત ચારિત્રગુણ ધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિએ 28 છે. મદિરાજેવું માહનીય કર્મ
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy