________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે પછી ક્ષણવારમાં બાહુબલિ પણ નેત્રા ઉઘાડીને હાથ વડે પ્રચંડ લાદંડને ગ્રહણ કરે છે. તે વખતે આ શુ' મને પાડી નાંખશે, આ શું મને ઉખેડી નાંખશે ? એ પ્રમાણે અનુક્રમે સ્વર્ગ અને પૃથ્વી વડે આશંકા કરાય છે. બાહુબલિની મુઠ્ઠીમાં તે લાંખા લાહ'ડ, પતના અગ્રભાગમાં રહેલા રાફડા ઉપર સની જેવા શોભે છે.
હવે તક્ષશિલાધિપતિ તે ક્રૂડને દૂરથી યમરાજાને ખેલાવવા માટે સ’જ્ઞાપટ હાય તેમ અત્યંત ભમાડે છે. તે પછી બાહુબલિ તે ઈંડ વડે ચક્રવર્તીને હૃદયમાં નિર્દયપણે લાકડી વડે અનાજના દાણાના ઢગલાની જેમ તાડન કરે છે.
તે ઘાત વડે ચક્રવતી'નું અત્યંત મજબૂત એવુ કવચ, ઘડાની જેમ ટૂકડે ટૂકડા થઈ નાશ પામ્યું. તે વખતે કવચ તૂટી જવાથી ચક્રવતી મેઘરહિત સૂર્યની જેમ, ધુમાડા વગરના અગ્નિની જેમ, અમ વડે અધિક પ્રકાશે છે. સાતમી મઢાવસ્થાને પામેલા હાથીની જેમ અધ ક્ષણ સુધી વ્યાકુળ થયેલા કાંઈ પણ વિચારતા નથી, ચક્રવતી ફરીથી સાવધન થઈ વિલ`ખ વિના પ્રિયમિત્રની જેમ હાથીની શક્તિનુ આલખન લઈ ને દંડ ગ્રહણ કરીને ફરીથી ખાડુબિલ તરફ દોડે છે, દાંત વડે હાઠને પીસતા, ભૃકુટીના ભંગ વડે ભયંકર એવા તે ભરત વડવાનળને વિડંબના કરે એવા તે દંડને ભમાડે છે, ચક્રવતી તે દંડ વડે કલ્પાંતકાળના મેઘ, વિજળીરૂપી દંડ વડે પવ તની જેમ બહુબલિને મસ્તક ઉપર તાડન કરે છે.
૪૧૪