SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ શબ્દાથ-સાતમી પૃથ્વીના નારકી, તેઉકાય, વાઉકાય, અસંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય અનેતિયા(યુગલિયાઓ) ને મૂકીને બાકીના છ મનુષ્ય ભવમાં ઉપજે છે. - વિવેચન-છ પૃથ્વીના નારકી, તેઉકાય અને વાઉકાય વિનાના એકેદ્રિય, વિકલેંદ્રિય, સમૂરિછમ અને ગર્ભજ સંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ તથા દેવો મનુષ્યમાં ઉપજે છે. મનુષ્યનાં ૮ દ્વારનું યંત્ર. ઉપપાત અને આયુષ્ય અવગાહના ચ્યવન વિરહ મનુષ્યનું ( ઉ કૃષ્ટ જધન્ય ઉત્કૃષ્ટ જધન્ય ઉત્કૃષ્ટ ? જધન્ય ગર્ભજ મનુષ્ય પલ્યોપમાં ૩ ગાઉ ૧૨ મુહૂર્ત ૧ સમય{ અંતર્મુહૂર્ત અંગુલનો અસંખ્યાતમે ભાગ. સમૃમિ અંતર્મુહૂર્ત અંગુલનો અસં.ભાગ 2 ર૪ મુહૂર્ત ૧ સમય ઉપપાત અને વ્યવન સંખ્યા આગતિ ગતિ મનુષ્યની ઉત્કૃષ્ટ | જધન્ય ગર્ભજ મનુષ્ય સંખ્યાતા એક | ચારે ગતિમાંથી ચાર ગતિમાં જાય સમૃમિ , અ- ] અસંખ્ય . મનુષ્ય મનુષ્ય અને . , Jસંખ્યાતા 'I અને તિર્યંચમાંથી | તિર્યંચમાં : ' ૧'
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy