SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શબ્દા—ગર્ભજ મનુષ્યને વિષે ૧૨ મુડ઼ત અને સમૂમિ મનુષ્યને વિષે ૨૪ મુહૂત ઉત્કૃષ્ટ વિરહકાલ જન્મ મરણને વિષે હોય છે. અને જધન્ય વિરહકાલ ૧ સમય હાય છે.[મનુષ્યેાની ઉપપાત અને ચ્યવન સંખ્યા દેવતાની સરખી [સંખ્યાતા કે અસંખ્યાતાની ] હાય છે. વિવેચન—એક ગર્ભજ મનુષ્ય ઉપજ્યા પછી બીજો ગજ મનુષ્ય ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂને આંતરે ઉપજે. તેમજ એક ગજ મનુષ્ય વ્યવ્યા [મર્યા] પછી બીજો ગૂભજ મનુષ્ય ઉત્કૃષ્ટથી ૧૨ મુને આંતરે મરે. સમૂચ્છિમ મનુષ્યનો ઉપપાત અને ચ્યવન વિરહકાળ ઉત્કૃષ્ટથી ૨૪ મુના છે તથા ગાઁજ અને સમૂમિ મનુષ્યના જઘન્યથી ઉપપાત અને ચ્યવન વિરહકાલ ૧ સમયને છે. ગર્ભજ મનુષ્યા ૧ સમયે એક બે ત્રણથી માંડીને સખ્યાતા ઉપજે અને ચ્યવે તથા ગર્ભજ મનુષ્ય ઉત્કૃપૃથી એકડાને ૯૬ વાર ઠાણુ ખમણેા કરીએ એટલે ૨૯ આંકની સંખ્યા પ્રમાણુ હૈાય; અને જ્યારે સમૂચ્છિમ મનુષ્યા ઉપજે ત્યારે અસંખ્યાતા મનુષ્યેા પામીએ. મનુષ્યની આગતિ. સત્તત્તમ મહિ નેરઇએ, તેઊ વાઊ અસંખ નક્ તિરિએ, મુ સેસ જીવા, ઉપ્પન્જતિ નરભવ'મિ. ૨૪૩, સત્તત્તમ મહિ-સાતમી નર તિરિએ-મનુષ્ય અને પૃથ્વીના. તિય ચાને નેરઈએ-નારકી. તેઊ -તેઉકાય. વાણ-વાયુકાય. અસ`ખ-અસખ્ય આયુષ્ય વાળા. સુTMણ-મૂકીને. સેસ-બાકીના. જીવા-જીવા. ઉપજ તિ-ઉપજે છે. નરભમિ-મનુષ્યભવમાં,
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy