________________
be
(૫૬) પરરૂપવડે ઘટાભાવ સ્વરૂપવર્ડ ઘટથી ભિન્ન નથી. અસ જ્ઞમાં સર્વ જ્ઞાભાવના અવગમ-એષ ઈષ્ટ નથી એમ નહીં અર્થાત્ ઈષ્ટ છે. અને તે એકાન્ત તુચ્છતા પણ નથી જ, કારણ કે તાવમાં એ તત્ત્વના અભાવ છે. અનુચ્છમાં એકાન્ત તુચ્છ ભાવના તદતઃભાવ જ છે. તેથી છઠ્ઠો અસ્તિકાય નથી’ એ પ્રસિદ્ધ ઉપાદાન જ અપ્રમાણભૂત વિકલ્પ છે. તે સાક્ષાત્ તુચ્છ ગેાચર નથી તેના અપ્રતિભાસરૂપ કારણથી વિધિનિષેધના વિષયત્વને અભાવ છે.
<
અપરભાવના અનવગમ-અમેધથી જ અસ્તિકાયમાં સખ્યા નિયમાદિની સિદ્ધિ થાય છે તે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવુ
(૫૭) વળી પ્રતિપક્ષીએ પહેલાં જે કહ્યું હતું કે-રાગાદિ આત્મસ્વભાવભૂત હાવાથી તેને ક્ષય સંભવી શકતા નથી. તે પણ અયુક્ત છે. જેમ પદ્મરાગમણિ તથા સુવણુ માં રહેલ માલિત્યના તત્ત્વભાવ હેાવા છતાં ક્ષારમૃત્તિકા-પુટપાકાદિથી તેને નાશ થાય છે અને પદ્મરાગમાં વિશુદ્ધિ તેમજ કાંચનમાં કાંચનતા દેખાય છે તેમ રાગાદિ દ્વેષના નાશથી આત્માની પણ વિશુદ્ધિ સિદ્ધ થઇ શકે છે.
(૫૮) શકા પદ્મરાગાદિમાં જેમ મલામલસ્વભાવપણું છે તેમ આત્મામાં પણ રાગાઘરાગાદિસ્વભાવપણાના સ્વીકાર કરવાથી સાકાલિક રાગાદિના ક્ષયની સિદ્ધિ થાય તેમ નથી !
સમાધાન-જો તદ્રુતસ્વભાવત્વ માનવામાં આવે તે અમલ સ્વભાવપણુ` હાવાથી સર્વ પદ્મરાગાદિની વિશુદ્ધિની પ્રાપ્તિ થશે. પણ કેાઈક પદ્મરાગની કવચિત્ વિશુદ્ધિ થાય એવુ` રહે નહીં.
શકા-પદ્મરાગાદિને જે મલ તે ભિન્ન વસ્તુ હાવાથી તેમાં તદુપર’જકપણુ છે પણ તે સાંસિદ્ધિક નથી, જ્યારે રાગાદિ દોષ