________________
૬૩
તે પ્રામાણ્યનું ઉપાદાન અને ઇતર નિમિત્તના પ્રભાવથી સ્વપરાધીનપણુ` હેાવાથી અથ ગ્રહણપરિણામ અને પ્રત્યાયાન્તરઅન્ય પ્રત્યયના અનુભવથી સ્વ અને પરથી જ જ્ઞપ્તિ-ખાધ થાય છે. ક અને કરણથી નિષ્પાદ્ય તે પ્રામાણ્ય ઉભયની અપેક્ષાવાળું હાવાથી સ્વ–પરથી સ્વકાર્યનું પ્રવર્તન કરે છે.
વિજ્ઞાનના અથ પરિચ્છેદ્ય સ્વરૂપ ધમ પણ વ્યતિરિક્તભિન્ન જ છે એમ નહીં, જો એમ માનવામાં આવે તે તસ્ય અયમ્' તેના આ, આ રીતના સંબંધ ઘટી શકે નહીં. જો કથંચિત્ અભિન્ન માનવામાં આવે તે કથચિત ભિન્ન પણ
.
પ્રાપ્ત થઈ જાય.
*
જ્ઞાનનો પણ પરથી ભાવ નથી એમ નહીં અર્થાત પરથી ભાવ છે–કારણ કે ‘ન્દ્રિયમનોઽથન્નિધી ફ્રિ જ્ઞાનસ્ય હેતુ: ’ઇન્દ્રિય મન અને પદ્મા ને સનિકષ-સંબધ જ્ઞાનમાં કારણ છે, એ વચનથી પરથી ભાવની સિદ્ધિ થાય છે.
હવે આ વિષયને છોડી પૂર્વ પક્ષી સ`જ્ઞવિષયમાં પ્રશ્ન કરે છે.
શંકા-આગમનું નિત્યપણું હાવા છતાં પણ સ`જ્ઞની કલ્પના વ્યર્થ છે !
સમાધાન–વિહિત–કૃત અનુષ્ઠાન–સક્રિયાના હાવાથી સર્વજ્ઞની કલ્પના યુક્તિયુક્ત છે.
લસ્વરૂપ
શકા-સજ્ઞ અદૃશ્ય-પ્રત્યક્ષવિષયક ન હેાવાથી તેને વિહિતાનુષ્ઠાનફલસ્વરૂપે કલ્પવા તે અનુપપન્ન-અસિદ્ધ છે.
સમાધાન–જે વસ્તુ પ્રત્યક્ષ દેખાતી હાય તેને જ સ્વીકારવામાં આવે અને જે પ્રત્યક્ષવિષય ન હેાય તેનેા અભાવ માનવામાં