SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં. આથી ઈન્દ્રિયમને નિમિત્તવિજ્ઞાન સંપૂર્ણ વસ્તુપરિચ્છેદાત્મક નથી એ સિદ્ધ થયું. (૮) શંકા–જે ઇન્દ્રિયાદિમાં અર્થ સ્વભાવત્વકાર્યવને સ્વીકાર કરવામાં ન આવે તે તેને અર્થની સાથે સંબંધની જ અસિદ્ધિ થાય અને જ્યારે સંબંધની અસિદ્ધિ થાય તે ઈન્દ્રિયાદિમાં લિંગ ત્વની અનુપપત્તિ-અસિદ્ધિ થશે. સમાધાન-ઈન્દ્રિયોને અર્થની સાથે જ્ઞાપ્યજ્ઞાપકભાવ સંબંધ સકલસિદ્ધાન્તસંમત છે, તેથી અર્થ સ્વભાવત્વકાર્યાત્વના અભાવમાં પણ ઈન્દ્રિયેનો અર્થની સાથે સંબંધ સ્વીકારવામાં કશે બાધ નથી. શંકા-સામગ્રીના સભાવમાં ગ્રાહ્યવત–શક્તિમત ઈન્દ્રિયેનું જ્ઞાનજનન સ્વભાવપણું જ પ્રસિદ્ધ છે પણ જ્ઞાપકપણું નથી તે તમેએ કહેલ ઇન્દ્રિયોનો અર્થની સાથે જ્ઞાપ્યજ્ઞાપકભાવ સંબંધ કેમ સંગત થઈ શકશે ! સમાધાન-જે સર્વથા ઈન્દ્રિયોને જ્ઞાનજનન સ્વભાવત્વ જ માનવામાં આવે છે તે અર્થ પ્રતીતિની જેમ જ્ઞાનજનન સ્વભાવત્વની પ્રતીતિ પણ દુર્વાર થાય. અને જે સ્વભાવભેદ સ્વીકારવામાં આવે તો ઇન્દ્રિયામાં જ્ઞાપકપણું સિદ્ધ જ છે. શંકા-ઈન્દ્રિયેનું અર્થની સાથે જ્ઞાપકપણું હોય તે જ જ્ઞાપ્યજ્ઞાપક ભાવ સંબંધ સ્વીકારી શકાય, અને ઇન્દ્રિમાં જ્ઞાપકપણું જ્ઞાપકધર્મને અનતિકમથી જ થાય છે, અને જ્ઞાપક ધર્માનતિક્રમ સ્વજ્ઞાનમાં અન્ય જ્ઞાન જે કારણભૂત ન હોય તે જ મનાય છે. આથી ઇન્દ્રિમાં અજ્ઞાતજ્ઞાપકપણું હોવાથી જ્ઞાપકધતિક્રમ પ્રાપ્ત થાય છે. વળી જેમ ધૂમાદિથી ધૂમજ્ઞાનપૂર્વક વહુન્યાદિજ્ઞાનની ઉત્પત્તિ દેખાય છે તેમ ઈન્ડિયામાં તેના જ્ઞાનપૂર્વક અર્થજ્ઞાન
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy