SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. " हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सारस्वतघोहिणी, संचाबुञ्चितवित्तपूर्णमुदरं गर्वेण तुङगं शिरः। चक्षुः साधुविलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ, भ्रातः कुकर मुञ्च मुञ्च सहसा निन्द्यस्य निन्द्यं वपुः ॥॥" अधिकारात्रिनिर्मासैर्मागपत्यात्रिनिर्दिनैः। शीघ्रं नरकवाञ्च्छा चेत् दिनमेकं पुरोहितः ॥५॥ दश शूनासमश्चक्री, दश चक्रिसमो हिजः। રા દિગતના વેશ્યા, તેરા વેસ્થાનમઃ કૃપ: છે . ” શબ્દાર્થ –“ દાનથી રહિત બે હાથ, શાસ્ત્રદ્રોહી બે કાન, રૂસવતથી લુટેલા દ્રવ્ય ભરેલું પેટ, અહંકારથી ઉંચું થયેલું મસ્તક, સાધુના દર્શનથી પરાક્ષુખ ને, અને તીર્થ તરફ ગમન નહીં કરનાર પગ એવા આ હાર નિંદનીકમાં પણ નિંદનીક શરીરને એકદમ ત્યાગ કર ૪ ” ત્રણ મહીનાને અધિકાર ભેગવવાથી અને ત્રણ દિવસ મઠનું અધ્યક્ષપણું કરવાથી દુર્ગતિ થાય છે. જે આથી પણ શીધ નરકમાં જવું હોય તો એક દિવસ પુરોહિત થા. | ૫ | દશ કસાઈ સમાન એક કુંભાર, દશ કુંભાર સમાન એક કલાલ, દશ કલાલ સમાન એક વેશ્યા, અને દશ વેશ્યા સમાન એક રાજા ગણાય છે. આ ૬ . વળી કહ્યું છે કેअकर्त्तव्यं न कर्त्तव्यं, प्राणैः कण्ठगतैरपि । વ્યમેવ કર્તવ્ય, ગ્રાઃ ઈતૈિરવિ | ડ છે” શબ્દાર્થ કંઠ સુધી પ્રાણ આવે તોપણ જે કરવા યોગ્ય નથી તે કરવું નહીં અને કંઠ સુધી પ્રાણ આવે તો પણ જે કરવા યોગ્ય છે, તે કરવું જ જોઈએ. . ૭ ” | ભાવાર્થ–પ્રાણિએ હમેશાં પોતાના કર્તવ્યને વિચાર કરવા ગ્ય છે. જેમ અવ્યસ્થિત ચિત્તે સ્થાનનિર્ણય કર્યો શિવાય ગતિ કરનાર કરતાં, સ્થાનને નિર્ણય કરી તે તરફ ગતિ કરનાર માણસ પોતાના ઈચ્છિત સ્થાનને જલદી મેળવી શકે છે. તેવીજ રિતે હું કેણ, મારે શું કર્તવ્ય છે, દેશ કોલ કર્યો છે. સાનુકૂળ કે પ્રતિકૂળ કોણ છે, તથા મહાકું કર્તવ્ય શું છે, મહારૂં કુળ અને જાતિ કેવી છે, કયું કાર્ય કરવાથી મહારા આત્માને લાભ થશે ઈત્યાદિ બાબતોનો વિચાર કરી પિતાનું કર્તવ્ય નક્કી કરે છે.
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy