________________
મેવાડા બાબુભાઈ ડી.: સમા/શિક્ષણ ગ્રંથમાળાની પુસ્તિકાઓ ‘પાણી પહેલાં પ’(૧૯૮૦) અને 'ઊલટી ગંગા'(૧૯૮૦)ન કર્તા.
૨.ર.દ.
એથી છગનલાલ નારાયણભાઈ : સામાજિક નવલકથાનો નંદનવનનો નાશ અથવા આ નેશમનીયોખા (૧૯૭૭), 'કામિની અને કાંચન'- ભા. ૧-૩(૧૯૧૩), 'પાપપુંજ’(૧૯૧૫), 'વિનનું વિધાન’(૧૯૧૯) અને ‘વંધ્યા’(૧૯૩૨)ના કર્તા.
.ર.દ.
મેંદાવાળા નટવરલાલ જી. : નાટક ‘સંગઠન અને તેનાં ગાયના’ (૧૯૪૦)ન કર્યાં,
૨.ર.દ.
મોંએ જો દડો : એક સુરરિયલ અકસ્માત : સભ્યતા અને ઇતિહાસની પથાત કાચ અબહનો તેમ જ નિરર્થકતાને તારસ્વરે જ કરનું વતાંશુ યશશ્વન્દ્રનું મુંબઈ પરનું દીર્ઘ ચારિયલ ચો મોગરવાળા પુરુષોત્તમદાસ મહાશંકર : પકૃતિ 'શ્રી ભગવતીના વિરાટ સ્વરૂપનો ગરબો’(૧૯૩૫)ના કર્તા.
કાવ્ય.
૩.ર.દ.
મોગરો : બળવંતરાય ક. ઠાકોરનું સોનેટ, એમાં, મોગરાની જેમ દવેલ વિશુદ્ધ જી કર્યા પછી જ સ્પર્શનો અધિકાર ઝંખના નાયકનો નાયિકા પ્રતિનો પ્રાયન ઉદગાર છે.
મોગલ ઇન્દ્રજિત ગંગાદાસ (૧૫-૧૦૯, ૧૭-૪-૧૯૮૫) : જન્મ વલસાડમાં. ૧૯૨૫માં મૅટ્રિક. ૧૯૩૦માં એસ.ટી.સી. ૧૯૨૮થી ૧૯૩૦ સુધી વલસાડમાં શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત. ૧૯૩૧થી ૧૯૮૦ સુધી મુંબઈમાં પ્રથમ મદદનીશ શિક્ષક અને પછી સુપરિન્ટેન્ડન્ટ
"મહાન ઉદ્યોગપિત મરોજી ટાટા'(૧૯૫૯) નામે જીવનચરિત્ર ઉપરાંત એમણે દર્શક છાત્રાપયોગી પુસ્તકો આપ્યાં છે.
e.fa.
મોજીલાલ શામજી : નવલકથા ‘પ્રપંચ પ્રેમદા યાને રમૂજી રાધાવૃત્તાંત’(૧૮૯૮)ના કર્તા.
માજીલા માસ્તર : (૧૯૩૫)ન કર્યાં,
૨૨.૬.
નવલકથા ‘વસંતકુમારી : પ્રોફેસરની પત્ની’
૨.ર.દ.
મોટાણી આર. જી. : પદ્યકૃતિ ‘પાંખડી’(૧૯૨૯) તથા રાજપૂતીનાં મૂલ્ય'(૧૯૩૪)ના કર્તા.
૨.ર.દ.
મોડર તારાબહેન (૧-૪-૧૮૯૨, -) : બાળવાર્તાલેખક. જન્મ મુંબઈમાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૧૪માં બી.એ. ૧૯૨૧માં રાજ
Jain Education International
મેવાડા બાબુભાઈ ડી. – મોતીચંદ પારસી
કોટની બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજમાં આચાર્યા. પછીથી મોન્ટસેરી શિક્ષણપતિથી આકર્ષાઈ ગિજભાઈ બધેકા સર્વે દાણામૂર્તિમાં શિક્ષકો. 'શિપત્રા'નાં તંત્રી.
એમણે બાળસાહિત્ય અને કેળવણી પરની નાની-મોટી પંદર પુસ્તિકાઓ આપી છે. એ પૈકી ‘બાળકોનાં માં'(૧૯૨૭), ‘બાળવાર્તાની શ્રેણીઓ’(૧૯૨૯), ‘બાવચારિા’(૧૯૨૯), ‘મંગેશનો પોપટ’(૧૨૬), 'છમાં માપી આવ્યો' (૧૯૨૯), ‘ગિરિશિખરો’(૧૯૨૯), 'પરિત્રક્શન'(૧૯૨૯) ‘બાલપ્રેમ (૧૯૨૯), ‘બાળકની માગણી અને હઠ'(૧૯૨૯), ‘ઘરમાં માન્ચેસારી (૧૮૨૯) વગેરે નોંધપાત્ર છે.
૨૨.૬.
મોઢા જયંતભાઈ નારણજી, ‘બાળબ્રાહ્મ’(૭-૧૨-૧૯૩૭) : કવિ, જન્મ જૂનાગઢ જિલ્લાના પદમાં. ૧૯૫૫માં મૅટ્રિક ૧૯૬૩માં સમાજશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૨થી ૧૯૭૫ સુધી પોરબંદરમાં ઇન્સ્યૉરન્સ એજન્ટ. ૧૯૭૫થી તે જ સ્થળે કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર.
એમના ‘ટશર’(૧૯૭૪) નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયા છે. G.ft.
માતા દેવકુમાર જેઠાલાલ, 'શિવદૂત'(૯-૩-૧૯૩૨): નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ કાટકોળા જિ. જામનગર)માં.
એમણે ‘સોનલની સખાતે’(૧૯૭૧) અને ‘બરડાની રાજમાતા કવાબાઈ’(૧૯૭૨) જેવી ઐતિહાસિક નવલક્થાઓ તેમ જ ચરિત્રકથાઓનો સંગ્રહ ભડાના સૂચ અને સંત’(૧૯૭૧) આપ્યાં છે.
૨.ર.દ.
મોઢા દૈવજી રામજી, 'શિરીષ’(૯-૫-૧૯૧૩, ૨૧-૧૧-૧૯૯૭): વિ. જન્મ પોરબંદરમાં. ૧૯૩૩માં ટ્રિક. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી. જે. સિંધ કૉલેજમાંથી એમ.એ. પાકિસ્તાનનું સર્જન થયા બાદ ૧૯૪૮માં તેને પોરબંદર આવી નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્યપદે નિયુકિત પામ્યા. ૧૯૬૩માં કોઇ શાકનો રાષ્ટ્રીય એવોર્ડ, ૧૭૭માં ત્યાંથી જ નિવૃત્ત.
‘પ્રયાણ’(૧૯૫૧), ‘શ્રાદ્ધા’(૧૯૫૭), ‘આરત’(૧૯૫૯), ‘અનિદ્ર’(૧૯૬૨), 'ધન'(૧૯૬૩), 'ધિકા'(૧૯૬૯), ‘શિલ્પા’(૧૯૭૩), ‘અમૃતા’(૧૯૮૨) વગેરે એમના કાવ્યસંગ્રહા છે. તળપદી સરલતાના સ્પર્શવાળી એમની સહજ અને ભાવનિષ્ઠ બાની એમની કવિતામાં પરિણામગામી બની છે. ગીતો અને મુક્તકોમાં એમનો કલાવિકોષ જેવાય છે.
ક.મા. માનીચંદ ઓધવજી, જીવનચરિત્ર'અભયકુમાર’- ભા. ૧, ૨(૧૯૦૪, ૧૯૨૩)ના કર્તા.
માનીમંદ ધારી : (૧૯૨૩)ના કર્તા.
For Personal & Private Use Only
૨.ર.દ. ‘વ્રતધારી ભકતરાજ અંબરીષ આખ્યાન'
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૪૭
www.jainiltbrary.cig