SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ મિઠાઈવાળા અરદેશર કુંવરજી – મિસ્ત્રી દામજી મેઘજી માત્ર નીર પ્રિન્ટરી સાથે કરી દેશે પાકિસ્તાન રાઈટર્સ ગિલ્ડ, ગુજરાતી રિજનના સેક્રેટરી. દેશ- મિયાંસાહેબ કાલુમિયાં: પદ્યકૃતિ “પીર બુખારીની ઉત્પત્તિ તથા . વિભાજન પછી કરાંચીમાં, મુજાહિદ પ્રિન્ટરી સાથે સંલગ્ન. વર્ણન' (૧૮૮૬)ના કર્તા. એમણે ‘નયનનાં નીર' (૧૯૩૩), ‘અઘુકથાઓ' (૧૯૩૩), ૨.૨.૬. ‘વાળાઓ' (૧૯૩૭) વગેરે વાર્તાસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત મિશનરી અમીરઅલી કાસમ : ચરિત્રસંગ્રહ “સૂફી સંતો' (૧૯૫૨) ‘ઇસ્લામ અને તલવાર’, ‘તંદુરસ્તીનું શર્મનામું (૧૯૪૦), 'કાઇ ના કર્તા. આઝમ મુહમ્મદઅલી જિન્નાહ' (૧૯૪૭), જેલવીતી' (૧૯૭૮) મિસ્ત્રી અંબાલાલ નાથાલાલ: જીવનચરિત્ર અમર કલાકાર’ વગેરે એમનાં અન્ય પુસ્તકો છે. (૧૯૫૭) અને “મીનળદેવી” તથા વાર્તાસંગ્રહ ‘સોલંકીયુગની કીર્તિકથાઓ' (૧૯૫૭) અને 'રુદ્રમાળ અને બીજી વાતો' (૧૯૫૭) મિઠાઈવાળા અરદેશર કુંવરજી : ‘ટીપુ સુલતાન'(૧૮૯૩) નવલકથા- -ના કર્તા. ને કર્તા. ચંટો. મિસ્ત્રી આઈ. એચ. : “ઇ (ગ્લશ ઇડિયમ ટ્રાન્સલેટેડ ઇન ગુજરાતી” (૧૮૮૮)ના કર્તા. મિત્ર: જુઓ, પટ્ટાણી પ્રભાશંકર દલપતરામ. ૨.૨.૮. મિત્રતાની કલા : ટોળામાંથી મિત્રની અને અંગત મિત્રમાંથી મિસ્ત્રી આત્મારામ ગંગારામ : પદ્યકૃતિ 'જ્ઞાનબાધચિંતામણિ વિશ્વામિત્રની શોધને ચધત ઉમાશંકર જોશીને નિબંધ. (૧૮૯૯)ના કર્તા. ચંટો. મિથ્યાભિમાન (૧૮૭૧): કવિ દલપતરામ-રચિત, ગુજરાતી નાટય- મિસ્ત્રી એ. એફ.: રમૂજી વાર્તા ‘કમાલ કોમેડી : પારસી રોબિન્સન સાહિત્યનું પહેલું પ્રહસન. આઠ અંક અને અંદર પ્રવેશના આ કૂઝ' (૧૯૩૮) તથા ‘ગમ્મતના ગબારા' (૧૯૩૬) અને “વફાઈમાં પ્રહસનમાં પાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃત નાટક અને તળપદા વમળ' (૧૯૩૯)ના કર્તા. ભવાઈના અંશેનું જીવંત મિશ્રણ છે. રતાંધળા જીવરામ ભટ્ટ પરણેતર જમનાને તેડવા સાસરે જાય છે તે દરમ્યાન જ્ઞાન, કુળ મિસ્ત્રી એદલજી દાદાભાઈ : દ્વિઅંકી ઑપેરા ‘ગુલ અને બુલબુલ અને ધનના મિથ્યાભિમાનને કારણે કઈ રીતે કમોતને ભેટે છે (૧૮૮૦)ના કર્તા. એનું, ક્રિયાસાતત્ય સાથે હાસ્યજન્ય પરિસ્થિતિઓ ને સંવાદોમાં ૨.૨.દ. નિરૂપણ થયું છે. એની અસરકારકતા એવી છે કે જીવરામ ભટ્ટ મિસ્ત્રી ગેવિંદ નારણ : પદ્યકૃતિ 'ગાવિંદગિરા' (૧૯૨૨) ના કર્તા. મિથ્યાભિમાનના પર્યાયવાચી તરીકે ગુજરાતી સાહિત્યમાં અમર છે. ૨.ર.દ. સાહિત્યિક ગુણવત્તા અને અભિનયક્ષમતાને કારણે દલપતરામનું મિસ્ત્રી જાફરઅલી, “અસ્તર (૧૧-૧-૧૯૦૫, ૫-૨-૧૯૨૯) : આ નાટક યાદગાર બન્યું છે. જીવનચરિત્રલેખક. ૧૯૨૦માં “ચૌદમી સદી' માસિકનું તથા ચંટો. ૧૯૨૭માં મુસ્લિમ લિટરેચર’ ગ્રંથમાળાનું પ્રકાશન. મુંબઈમાં મિચેરહામજી માણેકજી બરજોરજી (૧૮૮૭, ૧૮૯૮) : વાર્તાકાર. અવસાન. ઍલ્ફિન્સ્ટન્ટ ઇન્સ્ટિટયુટમાં કેળવણી. ઇન્સ્ટિટ્યુટ છોડ્યા પછી એમણે જીવનચરિત્ર “હજરત મોહમ્મદ' (૧૯૨૭) ઉપરાંત લશ્કરી હિસાબખાતામાં. ‘દોસ્ત હિંદ'ના તંત્રી. ૧૮૬૪-૬૫માં “કુરકાનની ફિલોસોફી', ‘ઉમવી દરબારના ભેદભરમો’ અને ‘પ્રેમનું ‘મુંબઈ સમાચાર'ના તંત્રી તથા પછીથી તેના માલિક. ૧૮૬૬માં પરિણામ વગેરે પુસ્તકો આપ્યાં છે. સમાચાર', ૧૮૬૮ માં લોકમિત્ર' અને પછી રમૂજી પત્ર ૨.૨,દ. ‘દાતરડું'ની સ્થાપના. દાતરડું” પછીથી ‘હિન્દીપંચમાં રૂપાંતરિત મિસ્ત્રી જીજીભાઈ પેસ્તનજી (૧૮૫૯, ૧૯૧૩) : વાર્તાકાર, સંપાદક. થયેલું. ૧૮૭૯માં બી.એ., ૧૮૮૨ માં એમ.એ. ફોર્ટ હાઈસ્કૂલમાં શિક્ષક, એમના ‘બરજરનામા’ના ૯થી ૧૮ સુધીના ભાગ ૧૮૭૯માં વિશ્વામિત્રના અધિપતિ. પૂરા થયેલા છે. એમાં એમણે શૌર્યસાહસકથાઓ આપી છે. એમની પાસેથી પ્રાચીન ઇતિહાસની વાર્તાઓ' તથા જમશેદજી ચં.. નસરવાનજી પીતીતનાં કાવ્યોનું સંપાદન “મારી મજેહ તથા બીજી મિયાં ફુસકી : બહારથી મૂર્ખ લાગવા છતાં સંકટમયે બુદ્ધિથી માર્ગ કવિતાઓ' (૧૮૯૨) મળ્યાં છે. એમણે ફરામજી દાદાભાઈ પાંડેએ કરતે, જીવરામ જોષીની દશ ભાગમાં વહેંચાયેલી બાળવાર્તાને તૈયાર કરેલે કહેવત સંગ્રહ કહેવતમાળા'-ભા. ૧-૨ પ્રગટ કર્યો છે. બાળવાચકોને અત્યંત પ્રિય નાયક, એ.ટો. ચ.ટી. મિસ્ત્રી દામજી મેઘજી: ‘પ્રેમભદ્રા અને બ્રહ્મદત્ત: એક વાત મિયાં બી. પી.: નાટક “સતી મદાલસાના કર્તા. (૧૮૯૮)ના કર્તા. ૨,૨,દ. ૨૨.૮, ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૪૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy