SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ મર્ઝબાન બહેરામજી ફરકૂનજી – મલબારી બહેરામજી મહેરવાનજી આરંભેલી. ૧૯૨૨માં ‘જામે જમશેદ’ના સહતંત્રી, ૧૯૨૮માં મંત્રી દ્વારપકટાક્ષયુક્ત એમની પાસીઘાર્થ નવલકાઓમાં ‘વારસા ના કબૂલ’(૧૯૦૬), ‘નસીબની લીલી’(૧૯૧૩), ‘આઈતા પર કોઈનું’(૧૯૨૧), ‘મહોબ્બત કે મુ બન’(૧૯૨૨) વગેરે મુખ્ય છે. ‘માસીના માકો’(૧૯૧૦), ‘અફલાતુન’(૧૯૧૭) વગેરે સહિત એમણે પાંચસાત નાટકો પણ આપ્યાં છે. મો. મર્ઝબાન બહેરામજી ફરકૂનજી (-, ૧૮૯૫): બાળપણ દમણમાં વિતાવી, પિતાના અવસાન પછી મુંબઈમાં જઈ ૧૮૪૨માં ‘દફતર આકાર' મુળગળની સ્થાપના કરી. ૧૮૫૭માં ‘બે ધ’નું સંચાલન. ૧૯૬૭માં 'તંદુરસ્તી માસિક દારૂ કર્યું, ‘ગુલશનોવ’(૧૮૪૩), ‘કાર્નેશ નામ એ જેન’(૧૯૪૬) જેવી નવલકથાઓ આપ્યા ઉપરાંત એમણે ‘કન્યાદર્પણ’(૧૮૭૭) નામનું સ્ત્રીઉપયોગી પુસ્તક આપ્યું છે. ‘યુસુફ જુલેખાં’(૧૮૪૮) નામે ઉર્દૂ નવલકથાનો અનુવાદ પણ એમણે આપ્યો છે. ચં.ટા. મર્થક હિંમતલાલ : બાળવાર્તાનાં પુસ્તકો ‘કાસમ ચાઉસ’(૧૯૪૧), ‘વડવાઈઓ’(૧૯૪૧) અને ‘રેઢિયાળ બિન્નીબાઈ’ના કર્તા. નિ.વો. મર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭): જન પાઠકનો કાવ્યસંગ્રહ એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વનનાં પ્રણયકાળો; સાંતવાણીનું સ્મરણ કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતની કાળો; માનવપ્રેમ, ધરતીપ્રીતિ, વ્યક્તિ અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે. ‘બીજ’, ‘જિંદગી નેમરણ”, આંબાવા’જેવાં મર્માળા મુકતકો, ‘ચંપાનો છે, ‘ઉનાળા’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા મને થતું', ઉનાળાનો દિવસ' જેવી સૌવયુક્ત સોનેટરચનાઓ કવિની સૌદર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે, દ.વ્યા. માઁ : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની પ્રશિષ્ઠ નવલકથા ગેર તો પીધાં છે જાણી જાણી'નું મહત્ત્વનું નારીપાત્ર. અંધનાયક સત્યકામની અંગત મદદનીશ, નાયિકા રોહિણીના દિયર અચ્યુતની પત્ની અને ભારતીય પિતાની નિગ્રો પુત્રી, મર્સીએ પાલક પિતા રેથન્યુના ઘાતક જર્મન કાર્યની શુશ્રુષામાં પ્રગટ કરેલું ખ્રિસ્તીપણ્ અવિસ્મરણીય છે. 4. મલ ઈશ્વરલાલ અમૃતલાલ સામજિક લેખો, પત્રો અને નવલિકાઓનો સંગ્રહ 'વનના ઉદ્યાસ'(૧૯૩૩)ના કે. નિવા. મલબારી ફિરોજ બહેરામજી, છોટાબાબ': પ્રવાસવર્ણનની સાથે મુાિં પ્રસંગો આલેખનું પુસ્તક પ્રામાં માઈની મુસી ૪૪૨: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International (૧૯૨૦ના . નિ.વા. મલબારી બહેરામજી મહેરવાનજી (૧૮-૫-૧૮૫૩, ૧૧-૭-૧૯૧૨): વિ, ગદાકાર. જન્મ વડોદરામાં. મૂળ પના ધનજીભાઈ માના, પરંતુ પિતાન વન બાદ પચિ વર્ષની વર્ષો મા ભીખીબાઈ ગય મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાહ્યવય સુરતમાં વીત્યું. પહેલાં દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ મહેતાની શાળામાં, પછી પારસી પંચાયતની સ્કૂલમાં, પછી શર મોદ એંગ્લો વાંકપલર સ્કૂલમાં અને પછી મિશન સ્કૂલમાં અભ્યાસ. ૧૮૭૧માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, પણ ઉચ્ચશિક્ષણમાં દાખલ થયો નહિ; છતાં ગુજરાતી અને અંગ્રેજી પર પ્રભુત્વ. માં શિક્ષકનો વ્યવસાય. ડૉ. વિલ્સનનું અને ડૉ. રંગરનું પ્રોત્સાહન, પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂખાન ૧૮૭૯ની ચરણપાત 'ઈન્ડિયન સ્પેકટર'ના તંત્રી. 'વાઇરસ વ ઇન્ડિયા' નામે પત્ર દ્વારા પણ પ્રજાસેવા. પત્રકાર તરીકે નિર્ભીકપણે બાળલગ્ન નેં પુનર્લંગ્ન બાબતે સુધારવાદી વિચારોની અભિવ્યકિત ૧૮૯૩માં સુર પના પ્રવાસે ગયા. ૧૯૦૧ માં ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ' નામના માસિકની શરૂઆત. હૃદય એકાએક બંધ પડવાથી સીમલામાં અચાનક મૃત્યુ. સંસારસુધા, દેશદાઝ અને નીતિબાપને લક્ષ્ય કરનીરચનાઓના એમના છએક કાવ્યસંગ્રહો છે. ‘નીતિવિનોદ’(૧૮૭૫) મધુર અને કણ ગરબીઓનો સંચય છે. એમાં બાળવિધવા, કોડાવાળી જી, પરણેલી બાળપત્ની વગેરેના સ્રીદુ:ખના વિલાપે છે. ‘વિલ્સનવિરહ’(૧૮૭૮) મિત્રો. જહોન વિલ્સનના મૃત્યુ પરનું શાકકાવ્ય છે. એમાં તેઓ દલપતરામના 'ફાર્બસવિરહને જ અનુચર્યાં છે. ‘સરોદ-ઈ-ઈત્તેફાક’(૧૮૮૧)માં ફારસી શૈલીનાં ગીતો અને કવિતા છે. આ ઉપરાંત એમના ‘અનુભવિકા’(૧૮૯૪), ‘આદમી અને તેની દુનિયા’(૧૮૯૮) અને ‘સાંસારિકા’(૧૮૯૮) કાવ્યસંગ્રહો છે. ‘ઇતિહાસની આરસી’ જેવી ‘સાંસારિકા’માં સચવાયેલી પ્રચલિત રચના ભાષાની પ્રૌઢિ દર્શાવે છે. મુખ્યત્વે દલપતરામ અને નર્મદની શૈલીનું અનુસંધાન આ કવિની રચનાઓમાં હોવા છતાં પારસી બોલીને અતિક્રમી ગુજરાતી શુદ્ધ ભાષા લખવાનો અને ગુજરાતી પિંગળને અનુસરવાનો એમનો પુરુષાર્થ નોંધપાત્ર છે. એમણે અંગ્રેજી ભાષામાં જેનાઓ કરી તેનો સંચય “ઈન્ડિયન ન્યૂઝ ઇન ઇગ્લિશ ગાબ' (૧૮૭૬) નામે પ્રસિદ્ધ થયો છે. એમાં અંગ્રેજી પિગળનો સારો અભ્યાસ નજરે ચડે છે. કવિએ હિદન લગના દેશી પ્રશ્નો એમાં ચર્ચ્યા છે. ૧૯૭૮માં કરવા ગુજરાત-કાઠિયાવાડના પ્રવાસના પરિણામ રૂપે મળતું ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’ તથા ૧૮૯૦ની યુરોપયાત્રાના પરિણામરૂપે મળનું ઇન્ડિયન આઈ ઓન ઈગ્લિા લાઈફ’-બંને પુસ્તકો અંગ્રેજીમાં છે. આ ઉપરાંત, હિંદુ ધર્મની ફિલસૂફીને લગતાં મેસરની બિર્ટ વેંચર્સ'નું મનચેરજી મેર્વેદજીના યોગમાં ગુજરાતી ભાષાંતર એમણે આપ્યું છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy