________________
૩૪
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
ન કરવા નવ દીએ, બેઠે મૃતકની પાસ રે: કહે મંત્રી એ મરણુ ગઇ, મંકા રાણીની આશ કે નૃપ કહે તુજ માતાપિતા, મરશે ત પ્રિયા જાત રે. જીવે રાણી અમ તણી, કાડી વાસ મંત્રી કહું તુમે રીશવી, દૂર રહે
મંત્રી રાયને છેતરી. દીધા ફી સ્વર્ગે સા ગઈ, નિયમ લીયે નૃપ તામ રે; વિષ્ણુ દીઠે પદમાવતી, ન લીએ ભાજન નામ રે દિન દશ વીતે મત્રિયે, તવ એક બુદ્ઘિ ઉપાય રે; વિપ્ર વધામણી મેાકા, રુણી નૃપહર્ષિત થાય રે. પૂછ્યા દ્વિજ કહે સ્વર્ગમાં, વિલસે સુખ વિશેષ રે; ઘેાડા દિનમાં આવશે, પણ વધે તુમ લેખ રે. મુદ્રિત મને મહીપતિ સુણી, ભેાજનકીધ સનેહ : લેખ લખી દેઈ પાઠવ્યા, વળી કેતે દિન તે રે. આવી રાયને કર દીધે, પુલ નાર્જિંગ રસાલ રે; ખાવા રાણીએ માકળ્યાં, તુમ પર ભક્તિ વિશાલ રે. રીન્મ્યા ભૃણુ તા દીએ, પસરી ઘર ઘર વાત રે; રાજા પાસે આવિયા, દ્વિજ એક ધૃત જાત રે. લેખ દી નૃપ વાંચીયા, હું તુમ દાસી રાય રે; આવણુ ન દીએ સાહેલીયા,વસ સમા દીન જાય રે. કારી ધન પેહેરામણી, મે કીધી સુર લોક રે; દેવુ આપી આવશું, માકલજો ધન રોક છે. મંત્રીને કહે ધન દીયા, ભૂષણ મંત્રી કહે નૃપ વિષ્ટએ, ફીએ પંથે નૃપ કહે પૂર્વે દ્વિજ ગયા, તે માગે કરી અ રે: મંત્રિ કહે અગ્નિવિચ્ચે, તેણિવિધિ જાશે સદેત રે મંત્રી પૂર્વને લેસ્થેા, ખાહિર ખાંથી નિઘટ્ટ રે; અગનિમાંહે પ્રશ્નલીયા, વેહેલા આવા ભટ .
કરેા વાત રૂ. નરના રે;
અગ્નિદાહ છે.
યુએ ચીર રે; જશે. ધીર રે.
મુનિવાણી ૧૨.
મુનિવાણી ૧૩.
રર્
મુનિવાણી ૧૪.
મુનિવાણી ૧૫.
મુનિવાણી
૧૬.
મુનિવાણી ૧૭.
મુનિવાણી ૧૮.
મુનિવાણી ૧૯.
મુનિવાણી ૨.
મુનિવાણી ૨૧
મુનિવાણી ૨૨.
મુનિવાણી ૨૩.
મુનિવાણી ૨૮.
મુનિવાણી ૨૫.