________________
૩૭૯
શ્રીમાનવીરવિજયજી -ચાંદ્રશેખર.
-
જે
લોહ વલય તવ દેખિયું, કંઠ ધરંત જબ હાર્ટ નૃપ વચને તે સાનિએ, ભાગીને કાઢયું - જામ; વિરસેન પ્રગટ્યા .તદા, કરે નૃપને પરણામ. વિસ્મય સર્વ સભા થઈ, તાસ કુટુંબ મલંત; • -મંત્રિ રીતે નિવિ રહે તૃપ તસ કંઠ લગત. ૧૨. થિર કરિ આસન થાપિ, વાજે મંગળ દૂર નૃપકહે આ અચરિજ કિ, તે ભણે રાયબહાર
ઢાળ ૧૦મી,
(તેરણથી રથ ફેરવી હે લાલ–એ દેશી.) વીરસેન કહે રાયને રાજ, કરમ ગતિ અસરાળ મેરે, સાહિબા; તિરિયપણું કરમે લહ્યું છે. રાજ, કીધે તમે ઉદ્ધાર. મેરે તિરિય. ૧ દાતા કૃપણને ધનપતિ હે રાજ, નીચ ઊચ. નરનાર; મેરે ક્ષત્રિ વણિક હિજ નૃપ પુરે હો રાજ, હું કરમે નૃત્યહાર મેરે. તિરિય. અગોચર સત • મનોરથ હૈ, કવિ વયણે નાર્વત; મેરે. આવે સ્વપનમાં કઈ દિને હે, ખિણમાં દૈવી કરત. મેરેઠ તિરિય૦ સહ સગ વિંટળા વચ્ચે છે, વળગે જિમ વછ માય; મેરે તિમ પૂરવકૃત - કર્મ જે “હે, કરતાને વલગાય. મેરે તિરિય૦ કરમ ગતિ મુજ સાંભળો, સુભટે મુખે સુણિ વાત; મેરે નઈ અંતર વાગત લગે હા કહું આગલ જે થાત. મેરે તિરિય૦ ૫.ગહન વને નેતન પ્રિયા છે, જાણી સતિ સ્નેહાળ; મેરે૦ મીઠે વયણે માહિ હા, મલયામીલ સુખકાર.' મેરે તિરિય૦ ૬. તરૂ પલ્લવ વર વેલડી હો, સુરભિ સુમન નવરગ; મેરે કકિલા ટહુકા કરે છે, મુજ મન વ્યાપ અનંગ. મેરે તિરિય૦ ૭. મીઠે વયણે તવ સા કેહેહેખિણભર રમિયે સ્વામ; મેરે ' . ' આ દ્રાખને મંડપે હૈ, તુમ અમ મન વિસરામ. મેરે તિરિય તસ વયણે બિહુ તિહાં ગયાં છે, પલવ કરિય પથાર; મેરે. સુરત હિ સુખ ભજી હા, બેઠિ ચિતા સુવિચાર.મેરે તિરિય. ૧૯ તે હવે તિહાં કપિ ખિન -ભાખે મુજને એમ; મેરે
જ
છે . . !