________________
૨૫
પોતાના પુસ્તકભડાર હતા એમ કહેવાય છે, તેથી ત્યાં ખાજ કરતાં તેમની કૃતિઓ અને તેમણે સંગ્રહેલ વિરલ પુસ્તકા મળી આવે તેમ છે. ૮ સમકાલીન જૈન વિદ્વાનો
'
શ્રી સત્યવિજય પન્યાસના શિષ્ય પરંપરાના જિનવિજય, તેના શિ ત્ર્ય ઉત્તમવિજય ગણી, આ વખતે વિદ્યમાન હતા, એટલુંજ નહિં પણું ઉત્તમવિજય શ્રી દેવચંદ્રજી પાસે ભણ્યા હતા. નયવિજય ગણિ (અધ્યા·મ કલ્પદ્રુમ ચેાપાઇ રચનાર, ) પ્રખ્યાત કવિ ચંદરાસાના કર્યાં મેહનંવિજય; અને રાસાપ્રશ્ન ધકતાં શ્રી ઉદયરત્ન પણુ સમકાલ્કન હતા. આ દરેકની સાચે, શ્રી દેવચદ્રજીને સરખાવતાં 'તે તદ્દન ભિન્નજ પડે છે. કારણ કે જેવી જ્ઞાનની નિર્મલતા, અને અધ્યાત્મની રસિકતા દેવચંદ્રમાં ઝળકાટ ` મારે છે તેવી અન્યમાં નથી.
•
૯ ઉપસતાર.
ઉપરોક્ત જેટલું મળી શકયું તેટલું લખવાના પ્રયત્ન કર્યાં છે, તેથી શ્રીમદ્ દેવચંદ્રજીના આંતરિક જીવનને, ખીલકુલ ન્યાય આપી ન શકતાં ખાદ્યથી જેટલું જાણી શકાય તેટલું અત્ર નાંખ્યું છે. દોષ, સ્ખલન આદિ સબંધે મિચ્છામિદુક્કડ 'લેઉંછું, તેમાં સુધારો કરનારના 'તથા આ ચારિત્રમાં વિશેષ વધારો કરનારના આ લેખક અંતઃકરણ પૂર્વક 'આભાર'માનો.... હું પ્રિન્સેસ સ્ટ્રીટ. વીર સ’- ૨૪૩૭
3
}
વૈશાખ શુદિ પંચમી
અનુક્રમ.
પતિ શ્રો દેવચંદ્રજી “ ચતુર્વિશ તિ શ્રી વીરવિજયજી
ધમ્મિલકુમાર‘ ''ચંદ્રશેખર
...
...
ઃ
...
...
'
ગુરૂચરણેાપાસક મેાહનલાલ ઢેલીચંદ દેશાઇ, ંખી.' એ. એથ્લે, ખી
200
...
૨૦
'',,.
૨૧–૨૩૩ ૨૩૩-૪૧૯